________________
( ૧૦ ) અર્થ-(આત્મન !) હે આત્મા! (મમતાપરતંત્ર) મમતાને આધીન થયેલ અને વર્તવ) સર્વદા (અન્યથા) અન્ય પદ્ગલિક કથાવડે પીડા પામેલે એ તું (નવું) નિચે (વિ) કેમ ( વિરે ) ખેદ કરે છે ? (અનુપમાન) ઉપમા ન આપી શકાય તવા (ગરમ) આત્માના (ગુમ ) જ્ઞાન, દર્શન, ચારિત્રમય ગુણરૂપી રત્નને (સાથે) કેમ (વા) કોઈપણ વખત (ન વિતરિ ) ચિંતવતા નથી? ૨.
તું તારા ગુણરત્નોનો વિચાર કરતો નથી અને પારકી વાતો કેમ કરે છે ? જે મનુષ્ય તારા નથી, જે રાજ્ય સાથે તારે સંબંધ નથી, જે સંબંધીઓ તારી સાથે આવવાના નથી, તેની ચિંતા કરવી છોડી દઈ તારે પિતાનો જ વિચાર કર અને તારા જ્ઞાનાદિક ગુણોને ઓળખ. પારકી વાતોમાં તારું કાંઈ વળવાનું નથી અને કઈ અહીં બેસી રહેવાના નથી. અન્યની ચિંતા કરી તેને વાંધો નથી. પણ માત્ર દિશા ફેરવવાનો ઉપદેશ છે. પિતાના અંદરના ગુણોની કેમ ચિતા કરતું નથી ? ૨.
(સાવિત્રીતિ વૃત્તપમ ) यस्मै त्वं यतसे बिभेषि च यतो यत्रानिशं मोदसे, यद्यच्छोचसि यद्यदिच्छसि हुँदा यत्प्राप्य पेप्रीयसे । स्निग्धो येषू निजस्वभावममलं निर्लोव्य लालप्यसे,
૮ ૩9 રૂ ૨૧ તવે પછીયમેવ માવજામિન રિજિત્તવ | |
અર્થ–(અમે) જેને માટે (ધન, કુટુંબાદિકને માટે ) (જં) તે (ચત ) યત્ન કરે છે, ( ૪ ) અને (ચતઃ ) જે શરીર ધનાદિકના નાશથકી ( વિમેરિ) તું બીહે છે, (ાર ) જે ધનપુત્રાદિકને વિષે (વિશે ) નિરંતર (મો ) તું આનંદ પામે છે, (સ્ થર્) જેને જેને (નાશ પામેલા સ્વજ