________________
(49)
નાદિકના ) ( શોન્નત્તિ ) તુ શાક કરે છે, તથા ( દવા ) હૃદયવડે ( ત્ યત્ ) જેને જેને ( ધનપુત્રાદિકને ) ( ક્રૂત્તિ ) તું ઇચ્છે છે, ( ત્ ) જે પૂજા—સત્કારાદિકને ( કાવ્ય ) પામીને ( પેદ્રીયને ) પ્રસન્ન થાય છે, તથા ( ચેન્નુ) જે વસ્ત્રાલંકારાદિક પ્રાપ્ત થયે છડે ( નિધ ) પ્રેમ-રાગવાળા થઈને ( મહં ) નિર્માળ એવા ( નિજ્ઞસ્વમાથું ) પેાતાના સ્વભાવને ( નિર્જાઢ્ય ) ત્યાગ કરીને ( હાલે ) જેમ તેમ અસમંજસ ખેલે છે, ( સત્ ) તે ( સä ) સર્વ (પરીયમેવ ) પરાયું જ છે. (મગવન્!) હેજ્ઞાન વૈરાગ્યવાન !( બાહ્મન્!) આત્મા!( તવ ) તારું' (શ્ચિત) કાંઇપણ--પરમાણું માત્ર પણ (f) નથી. ૩.
આ ઉપર બતાવ્યા તે સ તારા નથી, છતાં તેને માટે જ તુ પ્રયત્ન કરે છે તે વ્યય છે; કેમકે તે સર્વના સંયોગ તથા વિયેાગ થતાં અનેક પાધિ કરાવે તેવા છે, તેથી સર્વ પાલિક સંબંધને મૂકીને તું આત્મસાધન કર. જે પાલિક હાય તે પર છે અને તારી સાથે કી મેળ ન ખાય તેવું છે, માટે વિચાર કર. તારા જેવા પરભાવમાં, પારકી ચીજોમાં અને પરવસ્તુમાં રખડે એ તે સારી વાત કહેવાય ? અને જે પરમાણુની એ ચીજો બનેલી છે તે તારાં નથી અને જ્યાં તારું. પાલિક મન અત્યારે માહુ પામે છે તે પણ તારું નથી; માટે આ બાબત વિચારવા યાગ્ય છે. ૩.
७
४
સ્
दुष्टाः कष्टकदर्थनाः काँत न ताः सोढास्त्वया संसृतौ,
95
ર
93
૧૦
तिर्यङनारकयोनिषु प्रतिहत छिन्न विभिन्न मुहुः ।
१४
૧૯
૧૭
१९ ૧૮
सर्वं तत्परकीय दुर्विलसितं विस्मृत्य तेष्वेव हा,
२०
૨૩
૨૩
२२
२४ ૧
२५
२६
रज्यन्मुह्यसि मूढ ! तानुपचरन्नात्मन्न किं लज्जसे १ ॥ ४ ॥
અર્થ:—( અત્મન્ !) હું આત્મા ! ( સઁવસૌ) સાંસારમાં પરિ