SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૭ ) અર્થ–સુમતિને પરિવાર વધતો ગયો એટલે કે આત્મા ત્યાગ-વૈરાગ્યમાં વધતા ગયા. સંસારને તદ્દન અસાર જાણ તેની સાથે સર્વ સંબંધ તજી દીધે એટલે સુમતિએ તેને–આત્માને મુક્તિરૂપી સ્ત્રી સાથે-શિવવધૂ સાથે મેળાપ કરાવ્યું. ચેતનઆત્મા આપસ્વરૂપી--કમવરણ રહિત પ્રગટ ભાવે થયો ત્યારે તે નિર્ભય સ્થાનકને મેક્ષને અચળસ્થાનને પામ્યા. સંસારમાં ત્યાગને અંગે આ ક્રમ જ છે. એ ક્રમથી જ પ્રાણી આગળ વધી શકે છે. ૬. આપ સ્વરૂપ યથાસ્થિત ભાવે, જોઈને ચિત્ત આણે રે; સુમતિ કુમતિ પટંતર દેખી, ભણે મણિચંદ્રગુણ જાણે રે, ચેતના) ૭ અર્થ:–ઉપર પ્રમાણે કહેવાની મતલબ એ છે કે-“હે ભવ્ય જી! તમે પિતાનું સ્વરૂપ યથાસ્થિતપણે જાણે-જુઓ અને તેને ચિત્તમાં ધારણ કરે. તેમ જ સુમતિ ને કુમતિનું પટંતર-તે બંનેમાં રહેલી જુદાઈ બરાબર સમજીને, સજઝાયના કર્તા મણિચંદ્ર મુનિ કહે છે કે–તમે તેના ગુણને જાણે-ઓળખે અને ગુણ એવી સુમતિને સ્વીકાર કરે છે જેથી ઉપર બતાવ્યા પ્રમાણે તમે પણ કમસર લાભ મેળવી ઉચ્ચ સ્થાનને પ્રાપ્ત કરે. આ પાંચે સઝા કંઠે કરવા જેવી છે અને તેના અર્થની વિચારણા કરવા લાયક છે તેથી અહીં સંક્ષેપમાં અર્થ લખવા પ્રયત્ન કર્યો છે. બાકી તેમાં રહસ્ય ઘણું છે.
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy