________________
( ૧૮ )
ગુણની હકીકત એવી છે કે એક ગુણને સર્જાશે ગ્રહણ કર્યા કે. તેની પાછળ અનેક ગુણા સ્વત: ચાલ્યા જ આવે છે. જેમ કે ક્ષમા ગુણ આવે ત્યારે અભિમાન, ભ, મૂર્છા, અસૂયા, મત્સર, નિંદા વિગેરે દોષો તત્કાળ નાશ પામે છે. આપણે પાંચ સાત બાબતને ન વળગતાં એક ગુણુને ગમે તે ભાગે વિકસાવવા અડગ પ્રયાસ કરીએ ત પણ કાર્ય સફળ થાય છે, જીવન ધન્ય બને છે અને સાધ્ય સમીપ આવે છે. ૪.
अदधुः केचन शीलमुदार, गृहिणोऽपि परिहृतपरदारम् ।
९
૧૦
यश इह संप्रत्यपि शुचि तेषां विलसति फलिताफलसहकारम्
વિ॥૧॥
અથ— ઝેશન ) કેટલાક ( ત્તિનોઽપિ) ગૃહસ્થ શ્રાવકા પણ (વિદ્યુતપFR) સર્વથા ત્યાગ કરી દે પરસ્ત્રી જેને વિષે એવા ( SIR ) અતિચાર રહિત શ્રેષ્ઠ ( શીરું ) બ્રહ્મચર્ય ને
8
અğ:) ધારણ કરતા હતા ( તેષાં ) તે ગૃહસ્થાની ( ક્રુત્તિ ) પવિત્ર ( થરા ) કીર્તિ (૪) આ મનુષ્ય લેાકમાં ( સંપ્રતિ ) હમણાં પણ ( જિતાસદાર) ફળેલા અફળ આંબાની જેમ ( વિજપત્તિ ) વિલાસ કરે છે-શેલે છે. પ.
ન ફળે તેવા આંબાના ઝાડને ફળ બેસે તેવા શીળવતના પવિત્ર ચશ અત્યારે પણ આ સંસારમાં શે।ભા પામે છે. પરદારા શબ્દમાં વિધવા, કુમારી ને વેશ્યા એ સર્વના સમાવેશ થાય છે, એમાં રખાયત સ્ત્રીને પણ સમાવેશ થાય છે. જાહેર રીતે પરણેલી સ્ત્રીમાં સતાષ રાખવા એ ગૃહસ્થને ધર્મ છે. બાકી સર્વ સ્રીના ત્યાગ કરવા. આવુ વિશુદ્ધ આચરણ તે સર્વ કાળમાં 'સ' સમામાં પ્રશસ્ય જ છે. એવા સદાચારી સજ્જનાના સફળ જીવનને નમીએ છીએ. ૫.