________________
( ૧૯૯ )
અર્થ :-(શ્રીદ્દીવિજ્ઞયસૂરીશ્વશિષ્યો ) શ્રીહીરવિજયસૂરીશ્વરના શિષ્ય ( શ્રીસોમવિનયવાષવાચવઝીતિવિજ્ઞયાણ્યો ) શ્રીસેાવિજય વાચક અને કીર્તિવિજય વાચક એવા નામના (ઢો) એ ( સોરી ) સહેાદર ભાઇ ( અમૃતાં ) હતા. ૩.
શ્રીહીરવિજયજીસૂરીશ્વર સેાળમી સદીમાં ૫૮ મી પાટે થયા. તેમના જીવનવ્રુત્ત માટે જુઓ શ્રીહીરસાભાગ્ય કાવ્ય. એમના જન્મ વિક્રમ સંવત્ ૧૫૮૩ ( વીર સંવત્ ૨૦૫૩. ), દીક્ષા વિ. સ. ૧૫૯૬, આચાય પદ વિ. સ. ૧૬૧૦, સ્વગમન વિ. સં. ૧૬૫ર. એમણે પાદશાહ અકબરને જૈન તત્ત્વજ્ઞાન સંબંધી માહિતી આપી હતી. તેમનેા મહિમા આ કલિકાલમાં પણ દેવાએ વિસ્તાર્યા હતા, તથા દયા અને દાનમાં ઉદાર એવા તેઓએ આખી પૃથ્વીને અરિહંતના ધર્મમય કરી હતી. ૩.
( ીતિયમ્ )
तत्र च कीर्तिविजयवा वक शिष्योपाध्यायविनयविजयेन ।
3
शान्तसुधारसनामा संदृष्टो(ब्धो) भावनाप्रबन्धोऽयम् ॥ ४ ॥
અ:-( તંત્ર ૪ )તે એના મધ્યે ( ીર્તિવિજ્ઞયવાદ શિષ્યોપાયાવિનવિનયન ) કીર્તિવિજય વાચકના શિષ્ય ઉપાધ્યાય વિનયવિજયે ( શાન્તનુધાસનામાં ) શાંતસુધારસ નામને ( અર્થ ) આ ( માવનાપ્રવધઃ) ભાવનાના અની રચનાવાળે ગ્રંથ ( સંદX: ) જોયા છે–ચ્ચે છે. ૪.
૪
મૂળમાં ‘ સંઇઃ ’ એમ લખ્યું છે, તેના અર્થ વિચાર્યાંઅવલાયે એમ થાય છે. આ શબ્દ લેખક મહાત્માની નમ્રતા સૂચવે છે. સદર ટાંચણુ ઉપરથી જણાય છે કે શ્રીવિનયવિજય