________________
૬૭
૧દ '
(૧૯૮) क्षीयन्ते रागरोषप्रभृतिरिपुभटाः सिद्धिसाम्राज्यलक्ष्मीः , स्याद्वश्या यन्महिम्ना विनयशुचिधियो भावनास्ताः श्रयध्वम्
અથ–(હિ) જે સદ્ભાવનાના પ્રભાવથી (ટુનખેતપs) આર્ત રદ્ર દુર્ગાનરૂપી પ્રેત-પિશાચની પીડા ( મનાશ) લેશ માત્ર પણ ( ર પ્રમવતિ ) પરાભવ કરવાને સમર્થ નથી, ( વારિત) અનિર્વચનીય–અપૂર્વ (મદ્રથિ
wiાતિ ) અદ્વિતીય સુખની વૃદ્ધિ (ચિત્ત) ચિત્તને (પ્રતિ ) પોષણ કરે છે, ( તૈચૌહિત્યકિધુ ) સુખની તૃપ્તિને દરિયે ( ત) ચોતરફ ( કસરત ) ફેલાઈ જાય છે, (રાજાપપ્રતિgિમદાર ) રાગ-દ્વેષ, મહાદિરૂપ કર્મ શત્રુસૈન્ય (ક્ષયજો) ક્ષય પામે છે, ( નિષિાગ્રસ્ટી ) એકછત્ર મેક્ષરાજરૂપ આત્માદ્ધિ (ઘરૂચ ) સ્વાધીન ( રચાત્ ) થાય છે, (તાર) તે પૂવોક્ત પ્રભાવવાળી (માવનાર ) પૂર્વે દેખાડેલી અનિત્યાદિ ભાવનાને ( વિનયવિધિ: ) વિનયથી પવિત્ર થયેલી બુદ્ધિ વાળા હે ભવ્ય જીવે ! ( અર્થ ) તમે ભા–સે. ૨.
અપધ્યાન અથવા દુર્ધાન એટલે આર્ત-રૌદ્રધ્યાન, એ ખરેખર પીડા કરનાર છે. એ દુષ્યન થાય ત્યારે પાર વગરની માનસિક વ્યથા કરનાર છે અને જૂના વખતમાં ભેળા માણસોને ભૂતપ્રેત વળગતા તેના જેવો એ ખરેખરો વળગાડ છે. ભાવનામાં એટલું બળ છે કે એ કોઈ પ્રકારના દુર્ગાનને થવા જ દેતું નથી. એટલે પછી એ દુષ્યનની પીડા ઉદ્ભવતી જ નથી. આ અસાધારણ લાભ છે. ૨
(વાવૃત્તમ્) श्रीहीरविजयसूरीश्वरशिष्यौ सोदरावभूतां द्वौ। श्रीसोमविजयवाचकवाचकवरकीर्तिविजयाख्यौ