________________
(૨૮)
મમતાને ત્યાગ કરી એક ધર્મનું જ શરણ કર. મરવું એ કર્માધીની વાત છે. પ્રાણુ આ સંસારમાં પરભવથી આવે છે ત્યારે તેનું આયુષ્ય નિર્માણ થયેલું જ હોય છે. આયુષ્ય પૂરું થાય તે વખતે તેનું કામ પૂરું થયું હોય કે ન થયું હોય પણ તેને જવું જ પડે છે. કર્મનો સિદ્ધાંત છે કે–પિતાના બાંધેલા શુભ અશુભ કર્મ ભગવે જ છૂટકે છે. ૮.
. I સુતિ દ્વિતીય પ્રારા
છે અથ તૃતીયઃ કરિ રૂ ઉપરના પ્રકાશમાં જીની અશરણુતા દેખાડી હવે શરણ રહિત એવા છે સંસારમાં પરિભ્રમણ કરે છે તેથી એ સંબંધે આવેલી સંસાર ભાવનાને ભાવતા સતા કહે છે.
संसारभावना ३
(શિafીવૃત્તત્રમ્) इतो लोभः क्षोभं जनयति दुरन्तो देव इवो
लसल्लाभांभोभिः कथमपि न शक्यः शमयितुम् । इतस्तृष्णाऽक्षाणां तुदति भृगतृष्णेव विफैला,
कथं स्वस्थैः स्थेयं विविधभयभीमे भववने ॥१॥ અર્થ– ઉતઃ) આ એક તરફ (સુરત) જેનો છેડો ન આવે એ (રવ ધ્રુવ ) દાવાનળની જે (રોમઃ ) લોભ (ફોર્મ) સંતાપને (ઝનયતિ) ઉત્પન્ન કરે છે, તથા (3 ) વૃદ્ધિ પામતે એ તે લોભરૂપી દાવાનળ ( મમઃ ) લાભ
૨૩