________________
( ૨૯ )
રૂપી પાણીએ કરીને ( રાયતું ) શાંત કરવાને ( થવિ ) કોઇપણ પ્રકારે ( ન રાજ્ય: ) શકય નથી અર્થાત્ શાંત થઇ શકતા નથી. ( ક્રૂતઃ ) ખીજી તરફ્ ( મુતુળેવ ) ઝાંઝવાના પાણીની જેમ ( વિજ્જા) નિષ્ફળ એવી ( અજ્ઞાળાં ) ઇંદ્રિયેાની ( સુબ્બા ) વિષયતૃષ્ણા (તુવૃત્તિ) જીવાને પીડે છે, તેા પછી (વિવિધમયમીમે) વિવિધ પ્રકારના ભયવડે ભયંકર એવા આ ( મવવને ) સંસારરૂપી અરણ્યને વિષે થવાએ ( જૂથ ) કેવી રીતે ( સ્વસ્થે ) નિશ્ચિતપણે ( સ્નેચ ) રહેવુ’ ? ૧.
2
જેણે ભાઈભાઈમાં દ્વેષ કરાવ્યેા, જેણે પિતાપુત્રના સંબંધ છેડાબ્યા, જેણે અનિષ્ટ કરવામાં બાકી રાખી નથી, તેવા લેાભના આ સર્વ ચાળા છે. તૃષ્ણાએ તેા હદ કરી છે. એ તેા વિવેક, વિનય, સભ્યતા અને ભાનને ભૂલાવી ગૃહસ્થાઇ પણ છેડાવી દે છે. એવા કોઇ ઉપાય નથી કે જેવટે સર્વથા લેાક નિરાકુળ– સ્વસ્થ થાય. લેાભ એ સર્વ ગુણુના નાશ કરે છે. એના પાશમાં પ્રાણી આવી પડે છે ત્યારે તેને વિવેક રહેતા નથી, મારાતારાનું ભાન રહેતુ નથી, સભ્યતાના નિયમાના ખ્યાલ રહેતા નથી. આ સંસારમાં તૃષ્ણા ઉપરાંત ખીજા અનેક ભા ભરેલા છે. ક્રોધ, શેાક વિગેરે અનેક આંતર વિકારી આપોઆપ સ્ફુરી આવે છે. આમાં કેવી રીતે સુખ મેળવવું અને કયાં ઠરીને બેસવું ? એવું કેાઈ સ્થાન નથી તે વિચારે. ૧.
गलत्येकी चिन्ता भवति पुनरन्या तदधिका, मनोवाक्कायेहाविकृतिरतिरोषात्तरजसः ।
विपेद्धर्तावर्त्ते झटिति पतयालोः प्रतिपदं,
'न जन्तोः संसारे भवति कथैमप्यत्तिर्विरैतिः ॥ २ ॥ અથ—— મનોવાધાયાવિત્તિ તિોષાત્તલ ) મન,