________________
(૧૫૬) " અર્થ – વિના!) હે ચેતન ! (વિટામિન) નિર્મળ આત્માવાળાના ચિત્ત (મારિરિ) પરમાત્માને વિષે (વિ) પરિણામ પામીને (વરંતુ) રહે, અને (૩નતા) સર્વ જીવો (તમામૃતપાનતા) સમતારૂપ અમૃતના પાનથકી (વિજાતુ) વિલાસ કરે-રમણ કરે. ૮
પરમાત્મા શુદ્ધ નિરંજન બ્રહ્મસ્વરૂપ છે, નિરંજન-નિરાકાર છે, અનંત અવ્યાબાધ સુખના જોક્તા છે, આત્માની મૂળ સ્થિતિને પ્રાપ્ત થયેલા છે અને અજર અમર થઈ અનંત જ્ઞાનદર્શનમાં રમણ કરી સ્થિરતારૂપ ચારિત્ર પામેલા છે. એ પરમાત્મ સ્વરૂપ સાથે એકભાવ-એકતાન લાગે એનું નામ ધર્મધ્યાન છે. ૮.
રૂતિ વચોરા મૈત્રી ભાવના પ્રવેશ:
|| ચતુર્લરા પ્રરિા . તેરમો પ્રકાશ કહો. હવે ચદમ પ્રકાશ કહે છે. તેને આ પ્રમાણે સંબંધ છે-તેરમા પ્રકાશમાં મૈત્રી ભાવના કહી. મૈત્રી ભાવનાવાળો પ્રાણુ ગુણવાન થાય છે અને ગુણવાન પ્રાણ પરના ગુણની સ્તુતિ કરવાથી પ્રમાદવાળે થાય છે. આ સંબંધથી આવેલી પ્રમોદ ભાવનાને ભાવતા સતા કહે છે કે
પ્રમો માવના છે
( સ્ત્રાવૃત્તમ) धन्यास्ते वीतरागाः क्षपकपथगतिक्षीणकर्मोपरागाबैलोक्ये गन्धनागाः सहजसमुदितज्ञानजाग्रद्विरागाः ।