________________
૧૩
૧૪
૧૧
(૧૫૭) अध्यारुह्यात्मशुद्ध्या सकलशशिकलानिर्मलध्यानधारामारान्मुक्तः प्रपन्नाः कृतसुकृतशतोपार्जिताहन्त्यलक्ष्मीम् ॥१
અર્થ:–હે ચેતન (ક્ષપાપથતિશીળાશ ) ક્ષપકશ્રેણિના માર્ગે ગતિ કરવાવડે ક્ષીણ કરી છે કર્મની મલિનતા જેણે એવા તે (વાતા:) વીતરાગ (m) ધન્ય છે (રૅસ્ટોળે) ત્રણ લેકમાં (ાધના) ગંધહસ્તી સમાન એટલે જેને જોઈને બીજા હસ્તી નાશી જાય (મદ ગળી જાય) એવા ગંધહસ્તી સમાન (કરમુદ્રિતશાકાહાર) સહજથી-જન્મથી ઉદયમાં આવેલા મતિ, શ્રુત ને અવધિજ્ઞાનથી જાગૃત છે વિરક્ત ભાવ જેને એવા, ( મિશુક્યા ) ઉજજવળ ક્ષમા, આજવાદિ નિર્મળ પરિણતિવડે ( સાવનિર્મચારધારાં ) પરિપૂર્ણ ચંદ્રની કળા જેવા નિર્મળ ધર્મધ્યાન અને ગુલધ્યાનની અખંડ ધારા ઉપર (મધ્યાહa) આરહણ કરીને (તસુતરાતોવાતાર્જમાંપૂર્વકૃત સેંકડે સુકૃતવડે ઉપાર્જન કરેલી આહુત લક્ષમીને પામીને ( મુજે માત્) મુક્તિના નજીકના પ્રદેશને (પ્રપન્નાર) પામ્યા છે. ૧.
પૂર્વે અનેક સુકૃત્ય કરીને આવ્યા હોય છે વળી તીર્થકરના ભવમાં પણ અનેક સુકૃત્યેની વૃદ્ધિ કરે છે અને અહંન્તલક્ષમીને પ્રાપ્ત કરી મુક્તિને કિનારે પહોંચી જાય છે. કેવળજ્ઞાન પામે છે તે વખતે દેવતાઓ સમવસરણ રચે અને ચક્રવતીઓ નમે, તેમાં તેને કોઈ પણ રાગ નથી, અને કોઈ તેજોલેશ્યા મૂકે તે તેના તરફ દ્વેષ થતો નથી. વીતરાગદેવની સાત બાબતો પર ખાસ ધ્યાન ખેંચવા ગ્ય છે: ૧ વીતરાગદશા, ૨ કર્મક્ષય, ૩ સહજવૈરાગ્ય, ૪ નિર્મળ ધ્યાનધારા, ૫ આત્મશુદ્ધિ, ૬ આહંત લક્ષ્મી, ૭ મુક્તદશાની પ્રાપ્તિ. આમાં અરિ