________________
૪
( ૧૧૬ ) મટી જાય તેવું કર. શરીરનું આરોગ્ય જળવાવું અને ઇંદ્રિયો સરખી મળવી તે પણ ધર્મ પર આધાર રાખે છે. ૮. सर्वतंत्रनवनीत ! सनातन ! सिद्धिसदनसोपान ! । जय जय विनयवतां प्रतिलंभितशान्तसुधारसपान !॥पा०९॥
અર્થ – તંદનવનીત! ) સર્વ શાસ્ત્રોને માખણરૂપ, ( જાતિન!) ત્રણે કાળ સ્થાયી, (સિદ્ધિનોપાર!) મોક્ષમ દિરના પગથિયારૂપ તથા ( વિનવતાં ) વિનયવાન જનને (પ્રતિસ્ત્રમિતરાસ્ત સુધારપાર !) પ્રાપ્ત કરાવ્યું છે શાંતસુધારસનું પાન જેણે એવા હે ધમ!(કચ કચ ) તું જય પામ, જય પામ. ૯.
કોઈ પ્રાણને તપમાં મજા આવે તો તે કરે, કોઈ સામાયિક કરે, કેઈ ઇદ્રિના વિષય પર કાબૂ રાખે. જે રીતે પિતાની પ્રગતિ થાય તે કરે અને જ્યાં ગુણ દેખે ત્યાં રાજી થાય અને ક્રિયામાં જ્ઞાનપૂર્વક સમજણપૂર્વક આનંદ મેળવે. સાધન ધર્મોને ઉપગ કરતાં શુભ કર્મનો બંધ થાય છે અને તેથી આ ભવમાં અને પરભવમાં અનેક પ્રકારના લાભ મળે છે. ૯.
દતિ રામ ઇમાવના પ્રા.