________________
( ૧૮૯ )
ભાષા સર્વ સમજી શકે તેવી સરળ હાય છે, અત્યંત મધુર હાય છે, આક્ષેપ રહિત હાય છે, પ્રત્યેક પ્રાણી એમ સમજે કે એને પેાતાને ઉદ્દેશીને જ ભગવાન ઉપદેશ આપે છે. આવી દેશના સાંભળીને અનેક ભવ્ય પ્રાણીએ સંસારસમુદ્રને તરે છે. ૪.
૩
तस्मादौदासीन्यपीयूषसारं,
વારંવાર હન્ત સન્તો! હિન્દન્તુ ।
आनन्दानामुत्तरङ्गत्तरङ्गैः—
E
जीवद्भिर्यद्भुज्यते मुक्तिसौख्यम्
93
૧૦
॥ ૧ ॥
અર્થ:— તસ્માત્ ) તેથી કરીને ( હૈંન્ત ) હે ( સન્ત ! ) સજ્જના ! (ઔવાણીમ્યપીયૂલા) માધ્યસ્થ્યરૂપ અમૃતના સારને ( વારંવાર ) ક્રીીને ( હિન્દુ ) આસ્વાદન કરે. ( ચત્ ) જે આસ્વાદન કરવાથકી ( ની)િ પ્રાણીઓએ ( આનન્દ્રાનાં ) આનંદના ( ઉત્તત્તÎ: } અધિક અધિક ઉલ્લાસની લહેરાવટ ( મુક્ત્તિસૌથં ) મેાક્ષસુખ ( મુખ્યતે ) પ્રાપ્ત કરાય છે. પ.
જે ખરા સ ંત પુરુષો હાય, જેને સંસાર મિથ્યા ભાસ્યા હોય, જેને આ સંસારમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા થતી હાય, જેને બ ંધન એ ખરું' કેદખાનું સમજાયુ હાય, જેને સાંસારિક ભાવમાં પ્રવૃત્તિ એ બાળકના ખેલ લાગ્યા હાય, જેણે આત્મારામના કાંઈક અનુભવ કીઁ હાય અને જેની આંતરષ્ટિ ખીલી હૈાય તે સ ંત પુરુષા ઉદાસીન ભાવરૂપ અમૃતને પીએ છે. અમૃતમાં પણ ખાસ ‘ તર ’ જેવા મુદ્દાના માલ, એના સાર–એના ઉત્તમાત્તમ વિભાગ ઉદાસીન ભાવ છે. તેને આસ્વાદ કરવાથી તેના આનંદતર ગમાં પડેલા પ્રાણી અંતે મુક્તિસુખને મેળવે છે. જેમ સમુદ્ર મથન