SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૯ ) ભાષા સર્વ સમજી શકે તેવી સરળ હાય છે, અત્યંત મધુર હાય છે, આક્ષેપ રહિત હાય છે, પ્રત્યેક પ્રાણી એમ સમજે કે એને પેાતાને ઉદ્દેશીને જ ભગવાન ઉપદેશ આપે છે. આવી દેશના સાંભળીને અનેક ભવ્ય પ્રાણીએ સંસારસમુદ્રને તરે છે. ૪. ૩ तस्मादौदासीन्यपीयूषसारं, વારંવાર હન્ત સન્તો! હિન્દન્તુ । आनन्दानामुत्तरङ्गत्तरङ्गैः— E जीवद्भिर्यद्भुज्यते मुक्तिसौख्यम् 93 ૧૦ ॥ ૧ ॥ અર્થ:— તસ્માત્ ) તેથી કરીને ( હૈંન્ત ) હે ( સન્ત ! ) સજ્જના ! (ઔવાણીમ્યપીયૂલા) માધ્યસ્થ્યરૂપ અમૃતના સારને ( વારંવાર ) ક્રીીને ( હિન્દુ ) આસ્વાદન કરે. ( ચત્ ) જે આસ્વાદન કરવાથકી ( ની)િ પ્રાણીઓએ ( આનન્દ્રાનાં ) આનંદના ( ઉત્તત્તÎ: } અધિક અધિક ઉલ્લાસની લહેરાવટ ( મુક્ત્તિસૌથં ) મેાક્ષસુખ ( મુખ્યતે ) પ્રાપ્ત કરાય છે. પ. જે ખરા સ ંત પુરુષો હાય, જેને સંસાર મિથ્યા ભાસ્યા હોય, જેને આ સંસારમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા થતી હાય, જેને બ ંધન એ ખરું' કેદખાનું સમજાયુ હાય, જેને સાંસારિક ભાવમાં પ્રવૃત્તિ એ બાળકના ખેલ લાગ્યા હાય, જેણે આત્મારામના કાંઈક અનુભવ કીઁ હાય અને જેની આંતરષ્ટિ ખીલી હૈાય તે સ ંત પુરુષા ઉદાસીન ભાવરૂપ અમૃતને પીએ છે. અમૃતમાં પણ ખાસ ‘ તર ’ જેવા મુદ્દાના માલ, એના સાર–એના ઉત્તમાત્તમ વિભાગ ઉદાસીન ભાવ છે. તેને આસ્વાદ કરવાથી તેના આનંદતર ગમાં પડેલા પ્રાણી અંતે મુક્તિસુખને મેળવે છે. જેમ સમુદ્ર મથન
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy