________________
૧૦
૮
(૧૮૯૮) . કેટલાક ધર્મના સિદ્ધાંતને અવળો અર્થ કરે છે અને કેટલાક અનેક પ્રકારે ધર્મ સાથે ચેડાં કાઢે છે, પણ આપણું ગજું શું? બનતા પ્રયાસ કરતા છતાં ન સમજે તો તેમાં રાગ દ્વેષ કર્યો વિના મધ્યસ્થપણે રહેવું. જે કાર્ય ભગવાન પોતે ન કરી શક્યા તે તું કેમ કરી શકે ? મતલબ કે એવા ધર્મને મલિન કરનાર તરફ પણ માધ્યશ્ય ભાવ રાખવે. એ એના કર્મને વશ છે અને એવી ખાટી પ્રરૂપણ કરનાર પિતાના કર્મફળ ભેગવશે એમ વિચારી મન સ્થિર રાખવું. ૩.
अर्हन्तोऽपि प्राज्यशक्तिस्पृशः कि,
धर्मोद्योगं कारयेयुः प्रसह्य । दद्युः शुद्धं किन्तु धर्मोपदेशं,
ચા સુતર નિતનિત | ક | અર્થ –(પ્રાચરિષ્ણુરા ) મહા શક્તિ સહિત (ાઈ રોડ) ત્રણ જગતનો વિજય કરવામાં સમર્થ એવા જિનેશ્વર પણ (વિં) શું (સહ્ય ) બળાત્કારે ( ધવો ) ધર્મના ઉદ્યમને ( સુદ) કરાવી શકે ધર્મમાં પ્રવર્તાવી શકે? ન જ કરાવી શકે. ( રિંતુ ) પરંતુ (શુદ્ધ) યથાર્થ સ્વરૂપવાળા (પ ) ધર્મોપદેશને (રઘુ ) આપી શકે. (
જ ળ ) જે ઉપદેશેલા ધર્મને કરતા ભજન (ડુત ) દુખે તરી શકાય એવા ભવસમુદ્રને (નિતતિ ) તરી જાય છે–પાર પામે છે. ૪.
મારી પીટીને, દબાણ કરવાથી, ફોસલાવવાથી કે બળજેરીથી કરાવેલ ધર્મ લાભકારક થતો નથી. પ્રચારકે પોતાનું કાર્ય જરૂર કરવું. પણ સાંભળનાર તેની વાત ન સ્વીકારે છે તેથી ગુસ્સે થવું નહીં. પોતાની વૃત્તિમાં ફેરફાર થવા દે નહીં. તીર્થકરની