________________
( ૧૦૭ )
ળતા મેાજાની સામર્થ્ય ભરેલી છેાળાથી ( અંવૃનિધિ ) સમુદ્ર ( ક્ષિતિ ) પૃથ્વીને ( નાજાવતિ) ડૂબાવી દેતેા નથી, તથા (ચત્ ) જે ( વ્યાપ્રમાવા: ) વાઘ, વાયુ અને દાવાનળ (૬ ન્તિ ) વિનાશ કરતા નથી, ( વષઃ ) આ ( સર્વોપ ) સર્વ પણ ( ધર્મસ્ય ) ધર્મ ના જ (અનુમાષઃ) પ્રભાવ છે-મહિમા છે. ૪.
સર્વ વાતની મતલબ એ જણાય છે કે ધર્મના પ્રભાવથી પ્રત્યેક વ્યક્તિને આનંદ વર્તે છે. જેણે પૂર્વભવમાં ધર્મારાધન કર્યું" હાય તેને એ સર્વ પ્રકારની અનુકૂળતાએ રહે છે અને કુદરત પણ તેને અનેક પ્રકારની અનુકૂળતાએ કરી આપે છે. એ રીતે સર્વ ધર્મોના મહિમા છે. આ પ્રાણીના આયુષ્યબળને પ્રાધાન્ય આપવામાં આવ્યુ હોય તે ત્યાં ધર્મના પ્રભાવ બરાબર સમજાય છે. જયાં સુધી આયુષ્ય બળવાન હાય છે ત્યાં સુધી કુદરતના કાપા કાંઇ કરી શકતા નથી. ૪.
( शार्दूलविक्रीडितं वृत्तम् )
૩
૪
५
यस्मिन्नेव पिताऽहिताय यतते भ्राता च माता सुतः,
૧૪
९
૧૦
१२
13
93
सैन्यं दैन्यमुपैति चापचपलं यत्राफलं दोर्बलम् ।
१५
દ
૧૮,
२२
तस्मिन् कष्टदशाविपाकसमये धर्मस्तु संवर्मितः,
૨૩
१९
૧૭ ૨૦
૨૧
૨૪
सजः सज्जन एष सर्वजगतस्त्राणाय बद्धोद्यमः
114 11
અર્થ :—( સ્મશેષ ) જે કષ્ટકારી દશા ભાગવવાને સમયે ( પિતા ) પિતા, ( ગ્રતા ૨ ) ભાઇ, ( માતા ) માતા, અને ( સુત: ) પુત્ર ( અદ્ભુતાય ) અહિતને માટે ( ચત્તત્તે ) પ્રયત્ન કરે છે, ( સૈન્યં ) લશ્કર (સૈન્ય ) દીનપણાને (ઐત્તિ ) પામે છે, વળી (ચત્ર) જે સમયે (ચાપચપરું) ધનુષની જેવું ચપળ (રોર્યરું ) ભુજાબળ ( અē ) નિષ્ફળ થાય છે, ( તસ્મિન્) તે