________________
( ૧૧૯ )
નીચેા એમ અઢાર સા યેાજન ઊંચાઇમાં છે. આ તિો લેાકમાં ઉપરના નવ સે ચેાજનમાં સાત સે। તેવું ચેાજન મૂકયા પછી એક સે દશ ચેાજનમાં જ્યાતિષચક્ર આવે છે. અઢી દ્વીપની અંદર જ્યેાતિચક્ર ચર છે અને તેની બહાર જ્યાતિષચક્ર સ્થિર છે. વળી મનુષ્યનું ઉત્પત્તિસ્થાન અઢી દ્વીપ છે. આ તિતિ લેાકમાં (૧૫) ક ભૂમિ છે. અને (૩૦) અકર્મ ભૂમિ-યુગલિક ક્ષેત્રા છે. લવણુસમુદ્રમાં (૫૬) અંતદ્વીપેા છે. તે પણ અક ભૂમિ છે. ર.
હોડો(જે)યોને ત્રાજો (જો)યુજો (જો),
९
પ
ε
यस्य व्याप्तौ कूर्परौ पञ्च रज्जू ।
29
लोकस्यान्तो विस्तृतो रज्जुमेकां, सिद्धज्योतिचित्रको यस्य मौलिः ॥ ३ ॥
१५
અ:— થ) હવે તિર્થ્ય લેાકની ઉપર (મૈં ) ઊધ્વ ( હોદ્દે) લેાકમાં (વ્રાહોદ) બ્રહ્મલેાક નામનુ` પાંચમુ (યુજો :) સ્વલોક છે, કે ( યસ્ય ) જે બ્રહ્મàાકના ( પી ) બે કૂપર-કાણીને સ્થાને આ લેાક ( પન્નુન્દૂ ) પાંચ રન્તુ (યાસૌ ) વ્યાસ છે—પહેાળા છે. તથા (હોસ્ય ) લેાકના ( અન્ત; ) અંત-છેડા (r) એક ( રજ્જુ ) રજ્જુ (વિસ્તૃત ) વિસ્તારવાળે છે કે ( ચર્ચ ) જે લેાકાંતનેા ( મૌઃિ ) મુગટ (સિદ્ધોતિચિત્રTM:) સિદ્ધરૂપ યેાતિવડે શેાભિત છે. ૩.
તિર્થંગ્ લેાક પૂરા થયા પછી અસ ંખ્ય યેાજન ઊંચે જતાં પહેલુ અને ખીજુ દેવલાક આવે છે, ત્યાં આઠમુ રાજ પૂરું થાય છે, ત્યાંથી ઊંચે અસ’ખ્ય ચેાજન જતાં ત્રીજી ને ચેાથુ' સ્વગ આવે છે, ત્યાં નવમું રાજ પૂરું થાય છે. ત્યાંથી અસંખ્ય ચેાજન ઊંચે