SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૪ ) અહીં જે અનુપાન જિનેશ્વરના મત કહ્યો છે તે પણ તપ જ છે. વ્યાધિનું ઔષધ પણ તપ અને અનુપાન પણ તપ કહ્યો છે. તે તપના પ્રકાર અનેક હાવાથી અનેક અનુપાન તરિકે સ્વીકારી લેવા. તપને અંગે જે અનુપાન છે તે જિનપતિને સંમત છે. મનુષ્યને પરમાત્મા થવાના માર્ગ ખતાવનાર અને તે માર્ગ પાતે સ્વીકારનાર શ્રીજિનપતિ જ છે, તેથી તપની પુષ્ટિમાં આ મહાન્ આધાર બતાવ્યા છે. સર્વ સુખના ભંડાર તુલ્ય શાંતસુધારસનું પાન તું કર. હે વિનય ! શાંતસુધારસનું પાન કરવા દ્વારા મેહું નિધાન તને મળે છે; માટે આ તપને આચરવાનેા ચાલુ અભ્યાસ કર. ૮. હતિ નવમ નિરાભાવના પ્રકાશ :30000 ॥ ગ્રંથ રામઃ પ્રાણઃ ૐ । નવમા પ્રકાશમાં કરાગના ઐષધના અનુપાનરૂપ જિનાગમજ્ઞાન કહ્યું. તે જિનાગમમાં ધર્મસ્વાખ્યાતતા છે, તે સંબંધે આવેલી ધર્મ સ્વાખ્યાતતા ભાવનાને અહીં દશમા પ્રકાશમાં કહે છે. ॥ ધર્મસ્વાસ્થ્યાતતા માત્રના ( ૩પનાતિવૃત્તમ્ ) ૩ ૪ दानं च शीलं च तपश्च भावो, धर्मचतुर्धा जिनबान्धवेन । ८ 99 ७ ९ ૧૦ १२ ૧૫ ૧૪ 1 ૧૩ निरूपित यो जगतां हिताय, स मानसे मे रमतामजस्रम् ॥ १॥ અર્થ:—— નિવાવેન ) જિનેશ્વરરૂપી જગતમ એ ( ટ્રાનં ૨ ) દાન ( શીરું = ) શીલ—બ્રહ્મચર્ય, ( તપશ્ર્વ ) તપ અને (આવઃ) ભાવ-મનના શુભ અધ્યવસાય, એમ (ચતુર્થાં) ચાર પ્રકારના ( ચ: ) જે ( ધર્મ: ) ધર્મ ( જ્ઞાતાં ) જગતના પ્રાણીઓના ( હિતાય ) કલ્યાણને માટે (નિષિતઃ ) ઉત્પત્તિશ્યા
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy