________________
( ૧૬૧ )
दानं शील तपो ये विदधति गृहिणो भावनां भावयन्ति,
૧૩
૧૦
धर्म धन्याचतुर्धा श्रुतसमुपचितश्रद्धयाराधयन्ति ।
-૧૭
૧૪
94
૧૮
साध्व्यः श्राद्ध्यश्च धन्याः श्रुतविशदधिया शीलमुद्भावयन्त्यस्तान् सर्वान्मुक्तगर्वाः प्रतिदिनमसकृद्भाज्यमाजः स्तुवन्ति ॥ ४ ॥
१९
૨૧
અર્થ :-- યે) જે ( વ્રુત્તિ: ) ગૃહસ્થાશ્રાવકા ( વાનં ) અભયદાન સુપાત્રદાન વિગેરેને, ( શીરું) સર્વથી કે દેશથી બ્રહ્મચયને તથા (સપા) અનશનાદિક બાર પ્રકારના તપને (વિધતિ) કરે છે અને ( માત્રનાં ) અનિત્યાદિક તથા તીર્થોદ્ધાર, મિ એદ્ધાર વિગેરે સાધી શુભ ભાવનાને ( માન્તિ) ભાવે છે તથા ( શ્રુતસમુચિતશ્રયા ) આગમને અનુસારે પુષ્ટ અને નિશ્ચળ શ્રદ્ધાએ કરીને ( ચતુર્થી ) ઉપર કહેલા ચાર પ્રકારના ( ધર્મ ) ધર્મ ને ( આરાધયન્તિ) શુદ્ધ વિધિએ કરીને પાળે છે તે શ્રાવકા ( ધન્ધા) ધન્ય છે. (સાત્મ્યઃ ) સાધ્વીએ ( શ્રાધ્ધધ્ધ) અને દેશવિરતિવાળી શ્રાવિકાએ ( શ્રુતવિરાધિયા ) આગમના ઉપદેશવડે નિર્મળ બુદ્ધિએ કરીને ( શી ં ) શીળને ( સદ્ભાવન અન્ત્ય: ) નિર્દોષ પાળવાવડે શેાલતી સતી ( થમ્યા ) ધન્ય છે. ( તાન્ ) તે પૂર્વે કહેલા ( સર્જન ) સર્વેને (મુક્તા:) ત્યાગ કર્યા છે ગવ જેણે એવા (મન્યમાન: ) પુણ્યશાળી લાક ( afafgá ) (de'de ( waga ) màs a? ( zgafa ) zgla કરે છે તે જનાને ધન્ય છે. ૪.
આ ચારે પ્રકારના ધર્મ કરવામાં તેને ખરી શ્રદ્ધા હાય છે અને તે શ્રદ્ધા જ્ઞાનથી સમુપચિત-દૃઢ થયેલી હાય છે, એનામાં વિચાર
૧૧