________________
( ૯ )
( શાહૂઁવિશ્રીહિતમ્ ) आयुर्वार्युतरतरंगतरलं लग्नापदः संपदः, सैर्वेऽपीन्द्रियगोचराश्च चलाः संध्याभ्ररागादिवत् । मित्र स्त्री स्वजनादिसंगमसुखं स्वप्नेन्द्रजालोपमं,
१३ १४
१५
૧૯
૨૦
१७ १८
तत्कि वस्तु भवे भवेदिह मुदामालम्बनं यत्सताम् ॥१०॥
१९
અર્થ આયુ: ) આયુષ્ય ( વાયુતત્તર તરē ) વાયુના અસ્થિર એવા કલ્લોલ જેવું ચ ંચળ છે, ( સંવર્ઃ ) સ્થાવર અને જગમ સર્વ વિભૂતિઓ (જ્ઞાવર્:) આપદાને વળગેલી છે, (આપદાબ્રાળી છે), ( સર્વેપ) સવે પણ (દ્રિયો-શ્ર્વ) પાંચે ઇંદ્રિયાના વિષયા ( સંસ્થામ્રાજ્ઞાતિ ) સવાર સાંજની સંધ્યાના વાદળાના રંગાની જેવા ( દુજા: ) ચંચળ છે, ( મિત્રશ્રીવનનાફિ સંગમનુä ) મિત્ર, સ્ત્રી, સ્વજન વિગેરેના સોંગનુ સુખ ( વર્ષોંદ્વજ્ઞાોપમ ) સ્વપ્ન અને ઇંદ્રજાળની ઉપમાવાળું છે એટલે કે તેના જેવું જ છે. તેથી કરીને ( ૬૪ ) આ ( મવે ) સંસારને વિષે ( સત્ ) તે ( ) કઇ ( વસ્તુ ) વસ્તુ (મવેત્ ) હાય ? ( યત્ ) કે જે વસ્તુ ( લતાં ) પ્રધાન પુરુષાને ( મુદ્દામ્ ) શાશ્વતા સુખનુ ( આર્જવન ) આશ્રયરૂપ હાય ? ૧૦
હે ભવ્ય પ્રાણી ! તુ નેત્ર મીંચીને હૃદયમાં વિચાર કર કે— આ ચરાચર સસ્પેંસારમાં પ્રત્યક્ષ કે પરાક્ષ કઇ વસ્તુ શાશ્વતી છે કે જેથી સત્પુરુષને આનંદ અને શાશ્વત સુખ પ્રાપ્ત થાય ? અર્થાત્ કોઇ પણ નથી. માત્ર જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્ન જ શાશ્વત સુખ આપનાર છે. સર્વે વિભૂતિ ઉપર ભય રહેલ છે, એને મેળવતાં ઉપાધિ, જાળવતાં ઉપાધિ અને જાય ત્યારે કકળાટ. સંપત્તિની સાથે વિપત્તિએ વળગેલી છે, માટે તેના વિચાર કર. ૧૦