SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૬ ) fual ( aayai) yaugià (asfa ) uA 9, (af) 241 પ્રમાણે ( મવગતે ) સંસારની ગતિના (વિત્તિ ) વિષમ સ્વભાવને ( મવચન ) વિચારતા સતા ( રૃમવશુમરોષ છે ) મનુષ્ય ભવના કેટલાક શુભકર્મ જેના બાકી છે એવા હું જીવ ! ( યજ્ઞતમાં ) ફ્રીશ્રીને આવાગમન થાય એવા સંસારના કાર@ાના તુ અત્યતપણે ત્યાગ કર. પ. સ ંસારની આ વિચિત્રતા વિચારીને હજી તારા મનુષ્ય ભવ બાકી છે ત્યાં સુધીમાં એ સર્વને તું તજી દે. તને આવી વિચિત્રતા જોઇ આ સ ંસાર પર ચીતરી ચઢતી નથી ? તુ કયાં મેહ કરી રહ્યો છે ? કેાના ઉપર મેાહ પામ્યા છે ? એ કાણુ છે ? એના પૂર્વ સંબધા તારી સાથે શા છે ? એ સર્વ જરા વિચાર અને હવે બાકી રહેલા આયુષ્યના ભાગમાં એ સર્વ વિચિત્રતાઓ છેાડી દે, અથવા એવી વિચિત્રતાએ વધે નહીં એવા મા શેાધ. આ બાબત ઉપર કુબેરદત્ત અને કુબેરદત્તાની અઢાર નાતરાવાળી કથા વાંચવી. આ સ ંસારની વિચિત્રતાના વિચાર કરતાં ત્રાસ થાય તેવું છે અને મગજને મુ ંઝવી નાંખે તેવું છે. પર ંતુ તે સાચી હાઇ મગજને ઠેકાણે લાવે તેવી અને તે દ્વારા માર્ગ પર લઇ આવે તેવી પણ છે. ફરીથી તને કહેવાની જરૂર નથી કે આ વિચિત્રતાને વિચારીને નરભવના માકીના ભાગને તું સારા ઉપયાગમાં લઇ લે. ૫. यत्र दुःखार्तिगददवलवै - नुदिनं दासे जीवं रे ! | ફ્રેન્ત તંત્રને યંત્તિ વિર, મોહમાંતામગ્લીવ રે. ॰ // મૈં ॥ અથ—( મોદદ્દામવૃક્ષીવ ) મેહરૂપી મદિરાના મદથી મત્ત થયેલા એવા ( તે ઝીવ! ) હે જીવ! ( યંત્ર ) જે સંસારમાં ( અનુતિનં ) હમેશાં ( દુ:સ્ત્રાન્તિનજીને; ) અનેક પ્રકારના દુ:ખ, ચિંતા અને વ્યાધિરૂપી દાવાગ્નિના તણખાવડે ( ઘરે )
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy