________________
( ૧૨૬ )
અ—( rવત્તિ ) આ લોકાકાશ એકરૂપ છતાં પણુ ( પુKō ) પુદ્ગળાવડે (વિવિપ્રવર્તમ્ ) કયા છે વિવિધ–અનેક આકાર જેના એવુ છે જેમકે ( ગુનરોજીવોન્નત) કોઇ ઠેકાણે મેરુ પર્વતના શિખર જેવુ ઉન્નત છે અને (ચિત્) કેઈ ઠેકાણે ( અવનતાતે) કુબડીવિજયની જેમ અત્યંત નીચા ખાડાવાળું છે. ૪.
જૈન તત્ત્વજ્ઞાન જીવ અને જડને ભેદ સ્વીકારે છે. વૈરાગ્ય માટે એ પાલિક પદાર્થાની અસ્થિરતા કહે, એના વિવર્તી પર એ નિવે - દની પરિપાટીએ રચે, છતાં મૂળ દ્રવ્ય તરીકે આત્મા અને પુગળને પૃથક્ સમજે છે. પુદ્ગળ સયેાગે આત્મામાં કેવા કેવા વિવર્તી–ફેરફારા દેખાય છે તે સમજી તેનેા લાભ સંસાર પરની વાસના એછી કરવામાં લેવા. પુગળ અને જીવા બન્નેએ મળીને એના અનેક ફેરફારા બનાવ્યા છે. પુદ્ગળ પરમાણુના સ્કંધા એને અનેક રૂપે આપે છે. ૪.
क्वचन तविषमणिमन्दिरैरुदितोदितरूपम् ।
ખ
યોતિમિરનાવિમિ, વૃષનતિવિષમ્ ॥ વિ॰ | ૬ ||
અર્થ :—( દૂચન ) કાઈ ઠેકાણે ( વિપળિો: ) દેવાના મણિમય મંદિરાવર્ડ ( કવિતાોવિતત્ત્વ ) વૃદ્ધિ પામતા સુંદર રૂપવાળું છે અને ( ધ્રૂવન ) કાઇ ઠેકાણે ( કોતિમિરના િિમ: ) ગહન અંધકારવાળા નરક વિગેરેવડે ( અતિવિરૂપ ) અતિ ભયાનક આકૃતિવાળું દેખાય છે. ૫.
૪
એમાં કોઇ સ્થાનકે અતિ સુંદર એવા દેવાના મણિમ ંદિર છે અને કેાઇ સ્થાનકે એ ભય કર નરકસ્થાનરૂપ છે. નરકના વામય કાંટા, એની લાહીની નદીઓ, એની ભયકર ભૂમિએ, એની શીત જગ્યાઓ, એની ઉષ્ણુ જગ્યાઓ વિગેરે વર્ગુન વાંચતા, કમકમાટી છૂટે એવાં
H