________________
( ૧૪૪ )
॥ મૈત્રી માવના ( અનુત્તુવૃત્તમ્ )
सद्धर्मध्यानसंधान-हेतवः श्रीजिनेश्वरैः । મૈત્રીપ્રકૃતથા ગોસા---તજો માવનાર પરાઃ ।। ? ।।
અર્થ :
શ્રીઝિનેશ્વરે ) શ્રીતી કરાએ (સદ્ધર્મધ્યાનસંધાનહેતવઃ) શુભ ધર્મધ્યાન સાથે જોડવાના હેતુરૂપ ( પા≠) શ્રેષ્ઠ (મૈત્રી સ્મૃતય: ) મૈત્રી વગેરે ( વર્તણૂંક ) ચાર ( માવનાઃ ) ભાવનાઓ (પ્રોફ્તા ) કહી છે. ૧.
આ ભાવનાએ શુભ પરિણામ લાવનાર છે. પ્રથમ ધ્યાન કરનાર ધ્યાતા જ્ઞાન, વૈરાગ્યસંપન્ન હાય. યમ, નિયમવાળેા અને ઇંદ્રિય તથા મનને વશ કરનાર હાય, સ્થિર આશયવાળા હાય, સુમુક્ષુ હાય, ઉદ્યમી હાય, શાંત હાય, ધીર હાય–આ સાત વિશેષણવાળા ધ્યાતા હેાય. આ ચાર ભાવના ધર્મ ધ્યાનની સિદ્ધિ માટે પ્રાથમિક છે. ચારે ભાવનાઓને ઉપાધ્યાયજી પરાભાવના કહે છે. પરા એટલે ઉત્કૃષ્ટ (શુભ ) પિરણામ લાવનાર. આટલા ઉપરથી આ ચારે ભાવનાઓને પણ ધ્યાનમા માં–યાગપ્રગતિમાં કેટલું અગત્યનું સ્થાન પ્રાપ્ત થાય છે તેના ખ્યાલ આવશે. ૧.
मैत्रीप्रमोदकारुण्य- माध्यस्थानि नियोजयेत् । धर्मध्यानमुपकर्तु तद्धितस्य रसायनम् ॥ २ ॥
અર્થ :—— ધર્મધ્યાનં પતુ ) ધર્મ ધ્યાનના ઉપકાર કરવા માટે-પુષ્ટ કરવા માટે. ( મૈત્રીપ્રમોાહયમઘ્યયાનિ ) મૈત્રી એટલે પર જીવાનુ હિત ચિ ંતવુ, પ્રમાદ એટલે ગુણીના ગુણુ