________________
( ૧૬૪ )
તે જાણતા નથી. અતિ અલ્પ જીવનમાં પણ જો આટલી વિશાળતા કેળવીએ તે વિકાસક્રમમાં કાંઇક ઉંચા આવીએ. પરના નાના સરખા ગુણને પણ ખહલાવતાં શીખીએ તેા આપણેા માર્ગે જરૂર સરળ અને. આ જીવનનું મુખ્ય ફળ જીભ, કાન અને આંખાના સદુપયેાગ છે. હે જીભ ! ભાગ્યવંત પ્રાણીઓના સુચિરત્રાના ગુણગાન કરવામાં તું સજ્જ થા. હે કાન ! સદ્ગુણશાળી મહાપુરુષાની કીર્તિ સાંભળવામાં રસિક અનેા. હે નેત્રા ! અન્ય પ્રાણીને ચેાગ્ય રીતે માટી સંપત્તિ પ્રાપ્ત થયેલી જોઇને તમે આનંદ પામેા. સંસારને અત્ર અસાર કહેવાનું કારણ એ છે કે—એમાં વિષયરસની કદી તૃપ્તિ થતી નથી. આપણે ગમે તેટલા સ્વાદો લઇએ, ગાયના સાંભળીએ, દૃશ્યા જોઇએ પણ તેનાથી કદી ધરાતા નથી. ૬. ( ઉપજ્ઞાતિવૃત્તમ્ )
प्रमोदमासाद्य गुणैः परेषां येषां मतिः स (म)जति साम्यसिन्धौ । देदीप्यते तेषु मनः प्रसादे (दो), गुणास्तथैते विशदी भन्ति ।७
૧૦
૧૩
અર્થ :— ચાં ) જેમની ( મતિ: ) બુદ્ધિ ( વરેલાં ) બીજા ગુણીજનાના ( JÎ: ) ગુણાવડે ( મોટું હેર્ખને ( સત્તાઘ ) પામીને ( સાસિન્ધૌ ) સમતારૂપ સમુદ્રમાં (મતિ ) મગ્ન થાય છે ( તેવુ ) તેમને વિષે ( મન:પ્રજ્ઞાવું ) મનની પ્રસન્નતા (ટ્રેટીવ્યતે) ઉજવલતાને પામે છે–શાલે છે (તથા) તથા (તે) આ (મુળ:) ગુણા (વિરાટ્રીમન્ત) અનુમેાઘા સતા નિર્મળ થાય છે. ૭.
ગુણુપ્રાસના સાચા ઉપાય અન્ય ગુણપ્રશ’સા જ છે. ગુણશુદ્ધિના ઉપાય પ્રમાદ છે, ગુણવૃદ્ધિના માર્ગ અનુમેદન છે, ગુણપ્રવેશનુ દ્વાર ગુણાનુવાદ છે અને ગુણસ્થિરતાનુ સાધન પ્રમેાદ છે. ગુરૂપ્રશ્ન સા કરવાથી ગુણવાનને ગેરલાભ થતા જ નથી. પ્રશંસા કરનાર તે માગે