SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૬ ) પામવા લાયક ( લૌદ્દાસીન્ચ ) રાગદ્વેષના પક્ષપાત રહિત એવુ માધ્યસ્થ્ય ( સર્વજ્ઞ ) નિર ંતર ( 7: ) અમને ( પ્રિયં ) ઇષ્ટ છેવહાલુ છે. ૧. મનમાં રાગદ્વેષની છાયાના પ્રસ ંગેા આવે ત્યારે ચેતીને ઊભા રહેવાનુ છે. આપણી વિશ્વદયાને અંગે આપણે ઉપદેશ, સલાહ કે સૂચના કેાઇ પ્રાણીને કરીએ તેને અનુસરવા તે અ ંધાચેલ નથી. કદાચ આપણી દૃષ્ટિમાં પણ સ્ખલના હાઇ શકે અથવા તે તમારી સલાહ ન માને તે પણ તમારે સમભાવ જ રાખવા યાગ્ય છે. જો તમે તેના ઉપર ક્રોધ કરે તેા તમારે ઉપર જણાવેલા આદર્શ ક્યાં રહ્યો? પછી તેા તમે પણ નીચે ઊતરી જાએ. તેની બાજુમાં બેસી જાએ, આવે પ્રસંગે મન પર સંયમ રાખવા એ જ કર્તવ્ય છે. વિચારવું કે પ્રાણી કર્મ વશ છે. કર્મના નચાવ્યે નાચનાર છે. એના ઉપર ક્રોધ કરવા, તેની સામે થવાના પ્રયાસ કરવા તે તમારા જેવાને ન ઘટે. એવે પ્રસંગે તમારે ઉપેક્ષા કરવી. ૧. ૧ २ oth olar freeवरूपा, भिन्नैर्भिन्नैः कर्मभिर्मर्मभिद्भिः । ε ૧૩ १२ ૧૩ ૪ रम्यारम्यैश्चेष्टितैः कस्य कस्य, तद्विद्वद्भिः स्तूयते रुष्यते वा ॥ २ ॥ અર્થ:—( હોદ્દે ) લેાકને વિષે–ત્રણ ભુવનને વિષે (હોl ) પ્રાણીઓ ( મિન્દુિ ) મર્મસ્થાનને ભેદનારા-વિનાશ કરનારા ( મિત્તે મિત્રૈઃ) જુદા જુદા ( મૅમિ) જ્ઞાનાવરણીયાદિક શુભાશુભ કર્માંવડે ( મિન્નભિન્નત્ત્વ : ) જુદા જુદા સ્વરૂપવાળા હાય છે ( તત્ ) તેથી કરીને ( રમ્યામ્યઃ ) દાનાદિ સુંદર અને વધાદિ અસુ ંદર ( ચેષ્ટિત) પ્રવૃત્તિએ કરીને ( વિક્તિ ) કર્મના સ્વરૂપને જાણનારાઓએ ( સ્ય 5 ) કાની કોની
SR No.022228
Book TitleShant Sudharas Sankshep
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji
PublisherKunvarji Anandji
Publication Year1939
Total Pages238
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy