________________
( ૩ ) અર્થ –(ભાવના વિના) શુભ ભાવના વિના (વિદુષીમf) વિદ્વાનોના પણ (તરિ) ચિત્તમાં ( રાત સુધારા) શાંતિરૂપ અમૃતનો રસ ( યુતિ ) કુરાયમાન થતો નથી. (૪) અને (કુના વિના) આ શાંતસુધારસ વિના (મોવિપવિષાણુ ) મેહ અને સંતાપરૂપી ઝેરથી ભરેલા (કાતિ) આ સંસારમાં (રામgિ) પણ (સુર્ય) સુખ (ર) નથી. ૨
અહીં શુભ ભાવના કહેવાની છે, તેની સાથે અશુભ ભાવના પણ જાણવી જોઈએ. તે આ પ્રમાણે પાંચ છે-કાંદપ ભાવના–સ્ત્રી વિષયભેગની ઈચ્છા ૧, કેલિબષી ભાવના–કલેશ કરાવનારી ૨, આભિગિકી ભાવના-કજીએ કરાવે તેવી ખટપટવાળી ૩, દાનવી ભાવના–મેહ મત્સરાદિક મનોવિકારવાળી ૪, તથા સંમેહી ભાવના-રાગદ્વેષને વધારનારી છે. આવા ઝેરથી ભરેલા સંસારમાં શાંતસુધારસ પ્રાપ્ત કરવા ઘણે મુશ્કેલ છે. તેના સ્વપ્ન આવવા પણ મુશ્કેલ છે. આ શાંતરસની પ્રાપ્તિ વગર આ દુનિયામાં ખરો રસ કાંઈ નથી. ૨ यदि भवभ्रमखेदपराङ्मुखं, यदि च चित्तमनन्तसुखोन्मुखम् । शृणुत तत् सुधियः! शुभंभावनाभृतरसं मम शान्तसुधारसम् ॥
અર્થ –કુ ) હે બુદ્ધિમાન જ ! () જે (ચિત્ત) તમારું મન (મવસ્ત્રનામુd) સંસારને વિષે ભ્રમણ કરવાના ખેદથી ઉદ્વેગ પામ્યું હોય, (દ્ધિ ૪) અને જે (નાગુણોમુહમ્) અનંત સુખ પ્રાપ્ત કરવાની સન્મુખ થયું હાય (ત) તે (ગુમાવનામૃતf) શુભ ભાવનાઓથી ભરેલા રસવાળા (મ) મારા (રાન્તિલા) શાંતસુધારસ નામના આ ગ્રંથને (જીત) તમે સાંભળો. ૩
અહીં મારે આ ગ્રંથ સાંભળે એમ કહેવાને હેતુ જિજ્ઞાસા જાગૃત