________________
- ( ૧૩ ) तेने बैत परवशापरवशा हेतधियः,
મિર્દ વિ° કર્યાન્તિ વાઈફ || ૨ છે, અથ– દુત્ત) ખેદની વાત છે કે ( તથૌવનં) આ અધમ એવું વન (ૌવનં) કુતરાના (પુછમિવ) પુછડાની જેમ (ત્તિ શુટિ૮) અત્યંત કુટિલ એટલે વક્ર હોય છે. (તજ) તે પણ ( અંg ) શીધ્રપણે (દનg) દેખતાં છતાં નાશ પામે છે. ( ર ) ખેદની વાત છે કે (તેન) તે વનવડે (વરાdવર:) પરસ્ત્રીને પરાધીન થયેલા (હથિય:) અધમ બુદ્ધિવાળા મનુષ્યો ( ૪ ) આ સંસારમાં ( વ ) અતિ અસહ્ય એવા ( 9 ) કષ્ટને ( વારિત ) શું નથી પામતા ? અર્થાત્ અતિ કષ્ટને પામે જ છે. ૩
જુવાનીને વશ થયેલા પ્રાણું તદ્દન પરવશ બની જાય છે, સ્ત્રીપુત્રાદિકને આધીન થાય છે, પોતે કોણ છે? એનું પણ એને ભાન રહેતું નથી, તેની બુદ્ધિમાં પણ ઘણે ફેરફાર થઈ જાય છે; માતા, પિતા, ગુરૂ, ધર્મ વિગેરેની સામું પણ જેતે નથી તેથી પરિણામે તેને પસ્તાવું પડે છે. ૩ यदपि पिण्याकतामंगमिदमुपंगतं,
भुवनदुर्जयजरापीतसारम् । तदपि गतलजमुईति मनो नाङ्गिनां,
વિતેથમતિ ઉથિતમન્મથવિર ! મૂત્ર | ૪ | અર્થ–(૦) જે કે (મુવનટુચકાતા ) ત્રણ ભુવનમાં ન જીતી શકાય એવી વૃદ્ધાવસ્થા વડે પીધો છે સાર જેને એવું () આ–પ્રત્યક્ષ (ચં) શરીર (uિથતાં ) ખેળપણને એટલે નિસારપણાને (૩પતિ) પામેલું છે, (તક્રિ)