________________
( ૯૨ )
એળખ. તારા જે સહભાવી એટલે નિર ંતર સાથે રહેનારા ધર્મા છે તે ગુણુ કહેવાય છે અને વારંવાર મનુષ્ય, તિય ચાદિના રૂપે અને છે તે પર્યાય કહેવાય છે. મેધસ્વભાવ જ્ઞાન છે. પરભાવનિવૃત્તિ સ્વભાવ એ ચારિત્ર છે. ૭.
3
।
वदनमलंकुरु पावनरसनं, जिनचरितं गायं गायम् । સવિનય! શાન્તનુધાસમેન, વિઘ્ન નન્દ્ર પાર્થ પાવમ્ Ign
અર્થ:—વિનય!) હે વિનય સહિત આત્મા ! (નિવૃતિ) જિનેશ્વરના ચરિત્રને (પાચં ચં) ગાઈ ગાઈને ( પાવનનન) પવિત્ર જિવાવાળા ( વર્ન ) મુખને ( અ ંT) તુ શાલિત કર, અને ( i ) આ (રશાન્તનુંધાનું) શમતારૂપી અમૃતરસનુ ( પાચ પાયં ) પાન કરી કરીને (ત્ત્તિ) ચિરકાળ સુધી ( નમ્ ) તું આનદ પામ. મેાક્ષસુખ પામવાના સાધનના આ સુંદર ઉપાય છે. ૮.
આ શાંતરસને વારંવાર પી પીને ખૂબ મજા મ્હાણુ. અત્યારે તને ખરે અવસર મળ્યા છે તેને સારી રીતે લાભ લે અને મહાન્ અભ્ય ંતર રાજ્યમાં પ્રવેશ કર. શિવસુખના સાધનના આ પરમ ઉપાયાને તું વારંવાર સાંભળ અને તેને સદુપયોગ પ્રેમથી, હૃદયથી, આન ંદથી કર. આ સંવરના બે વિભાગ કરવામાં આવ્યા છે. એક કર્મ ગ્રહણ કરવાના જેથી વિચ્છેદ થાય તેને દ્રવ્ય સવર કહે છે અને સંસારની ક્રિયાથી વિરતિ થાય તેને ભાવ સવર કહે છે. ૮.
। વૃત્તિ ભ્રમઃ સંવરમાવના પ્રજારાઃ ।