________________
(૧૫૯ )
ક્ષયથી ઉત્પન્ન થયેલા, ( નિર્માલ્મવમાવે ) નિર્મળ આત્મસ્વભાવવાળા અને ( સ્તવનનિતેઃ ) સ્તુતિ કરવામાં પરિણામ પામેલા એવા ( વ્રતનુકુળî: ) ઘણા ગુણના સમૂહને માદ ગાયું ) ગાઇ ગાઈને અમે અમારા ( અઇવર્જાપતિ) વર્લ્ડ આઠ સ્થાનકાને ( પુનીમ ) પવિત્ર કરીએ છીએ; કેમકે ( જ્ઞતિર્ગ જગતને વિષે ( મળવત: ) ભગવાનના ( સ્તોત્રવાળીલા) zàiaal anglai zuà nyurl ( tasi ) lygqla ( arai) ધન્ય—કૃતાર્થ ( મળ્યે ) માનું છું, અને ( તત્ત્વાં ) તેનાથી ખોજી ( જામૌલયમનાં ) કાર્યની વાચાળતામાં મગ્ન થયેલી ( વિતથનનાથાં ) ખાટી લેાકવાર્તાવાળી જિહ્વાને ( માં ) અજ્ઞાની-અધન્ય ( મન્યે ) હું માનું છું. ૨.
અહીં વર્ણના આઠ સ્થાનક કહ્યા, તે આ પ્રમાણે છે—દ ત ૧, એઇ ૨, તાલુ ૩, કઠે ૪, જિહ્વા પ, ઉરસૂ ૬, મૂર્ધા ૭ અને નાસિકા ૮. વીતરાગના પ્રત્યેક ગુણુસ્તવનમાં ગુણ તરફે રાગ પ્રગટ થાય છે અને ગુણરાગ એ ગુણપ્રાપ્તિનું અચૂક આહ્વાન છે. જેમ ગુણગાન વધારે થાય તેમ ગુણુ તરફે પ્રેમ થાય છે. અને પ્રેમપાત્ર વસ્તુ પ્રાપ્ત કરવા પ્રયત્ન થાય છે. ભક્તિરસને
આ પ્રકાર છે. ગુણગાનથી અનંત ફળ પ્રાપ્ત થાય છે, ખરી ભક્તિમાં એકતાનતા થાય છે અને ચેાગાની પ્રશસ્ત પ્રવૃત્તિ થાય છે. જે જિહ્વા પ્રભુસ્તાત્રને રસ જાણનારી છે તે પણ ખરેખર ધન્ય છે. ૨.
निर्ग्रन्थास्तेऽपि धन्या गिरिगहन गुहागह्वरान्तर्निविष्टा, धर्मध्यानावधानाः समरससुहिताः पक्षमासोपवासाः । येऽन्येऽपि ज्ञानवन्तः श्रुतविततधियो दत्तधर्मोपदेशाः,
93
१४
૧૯
शान्ता दान्ता जिताक्षा जगति जिनपतेः शासनं मानयन्ति ॥ ३ ॥