________________
( ૧૫ ) અર્થાત્ કોઈ પણ વસ્તુ સંસારમાં સ્થિર નથી, એમ તે ચેતન ! તું (નિઝામ) અત્યંત (ચિત્ત) વિચાર કર. ૫
જે તારું માનેલું સુખ નિરંતર રહે તેવું હોય, તારે એને કદી છોડવું પડે તેમ ન હોય અને તું જ્યાં જા ત્યાં સાથે આવે તેમ હોય તે તેના પર મેહ કરવા યોગ્ય છે, પરંતુ તે તારું માનેલું તદ્દન ખોટું છે. યાદ રાખજે કે દેવતાઓ અસંખ્ય વર્ષના આયુષ્યવાળા હોય છે, છતાં આયુષ્યના છ માસ બાકી રહે ત્યારે તેને પણ પસ્તાવો કરવો પડે છે અને તેને તે એના કરેડમા ભાગનું પણ સુખ નથી, ત્યારે તું શાના ઉપર મેહ્યો છે ? એ વિચારવા જેવું છે. ૫
૧૨
૨૬.
यैः समं क्रीडिता ये च भृशमीडिता,
यैः सहाकृष्महि प्रीतिवादम् ।। तान् जनान् वीक्ष्य बत भस्मभूयं गता
મિશિર મ તિ ધિ પ્રમાણ છે મૂળ દા અર્થ-(વા) ખેદની વાત છે કે અમે (ચૈ ણ) જે બંધુઆદિકની સાથે (પિતા) ક્રીડા કરી હતી, (૪) અને (૨) જે માતાપિતાદિકની () અત્યંત (હિના) સ્તુતિ કરી હતી, તથા (શૈઃ સદ) જે સ્ત્રી, પુત્ર, મિત્રાદિકની સાથે (પ્રતિવાદ્ધ) વિનેદની વાતો (અMદિ) કરી હતી, (તાર) તે (કનાર) માણસોને (મમણ્ય) ભસ્મપણને (તાર) પામેલા (વી) જોઈને પણ (નિર્વિર:) શંકારહિત-ચિંતારહિત (:) થયા છીએ, ઉતિ) તેથી કરીને તે (નવું) અમારા પ્રમાદને (યિક) ધિક્કાર છે ! ૬