________________
( ૧૪ )
જાય છે. કેટલાક કમ ના વિપાક ભાગવ્યા સિવાય પ્રદેશેાદયથી ખેરવી નાંખે છે. આ રીતે આત્માને હળવા કરવાનું કાર્ય નિરા કરે છે. સર્વ કર્મના સર્વથા નાશ થાય તેને મેક્ષ કહેવામાં આવે છે. ૧.
( અનુષ્કવૃત્તદયમ્ )
काष्ठोपलादिरूपाणां निदानानां विभेदतः ।
वह्निर्यथैकरूपोऽपि, पृथग्रूपो विवक्ष्यते ॥ २ ॥
3
→
અ:—( યથા ) જેમ ( પોષ ) એક સ્વરૂપવાળે પણ (દુ:) અગ્નિ (જ્ઞાછોપજાત્રિ પાળાં) કાઇ અને પત્થર વિગેરે રૂપ ( નિવાનાનાં) કારણેાના (વિમેત્તઃ) ભેદથકી (પૃથદ્રૂપઃ) જુદા જુદા રૂપવાળા–અનેક પ્રકારના (વિવક્ષ્યતે) કહેવાય છે. ૨.
એટલે કે—પાષાણાગ્નિ, તૃણાગ્નિ, ગામયાગ્નિ, કાષ્ઠાગ્નિ, કાલસાના અગ્નિ, ગેસના અગ્નિ વિગેરે અનેક પ્રકારના અગ્નિ હાય છે, તેા પણ તેને દાહક સ્વભાવ તા એકસરખા જ છે. ૨.
निर्जराऽपि द्वादशधा, तपोभेदैस्तथोदिता ।
મેનિન્ગેળામા તું, સવૈય વસ્તુતઃ ॥ રૂ //
અર્થ:—( તથા ) તે જ પ્રમાણે (સોમવૈઃ ) બાહ્ય અને આભ્યતર તપના ભેદે કરીને (નિર્ગાવ) નિર્જરા પણ– કર્મના નાશ પણ ( દ્વારાધા ) બાર પ્રકારના ( કવિતા ) કહ્યો છે. (૩) પર ંતુ (વંસ્તુતઃ ) પરમાર્થ દષ્ટિએ તા ( ર્મનિR ર૫ાત્મા ) કર્મના વિનાશ કરવાના સ્વરૂપવાળી ( સ ) તે નિર્જરા (ઇનૈવ ) એક જ રૂપવાળી છે. ૩.
ખાહ્ય તપના છ પ્રકાર આ છે–અનશન, ઊનેાદરિકા, વૃત્તિ
.