________________
(૨૨)
ગેયાષ્ટક ઃ અશરણ ભાવના ૨
મારુણી રાગેષ્ણુ ગીયતે
( વિ તુમે વા રે, એ આગમ સુખકારી–એ ચાલ. ) स्वजनजनो बहुधा हितकामं, प्रीतिरसैरर्भिरामम् । मैरणदशावशमुपगतवन्तं, क्षति कोऽपि नें सन्तम् ॥
૧૩
૩૬
૧૨
१५
૧૪
विनय ! विधीयतां रे श्रीजिनधर्मः शरणम् ।
१७ ૧૮
अनुसंधीयतां रे शुचितरचरणस्मरणम् ॥ विनय १० ॥ १ ॥
અ:---( જોઽવ ) કાઇ પણ ( વનનઽન ) સ્વજનવર્ગ ( વરુધા ) ઘણે પ્રકારે (ઉદ્દતજ્ઞામં ) પાતાના હિતને ઇચ્છનાર તથા (પ્રીતિā; ) પ્રીતિના સેકરીને ( મિરામ ) મનેાહર એવા માણસને (મરર્ાાવરૉ) મરણુદશાના વશને (પાતવસ્તું) પામેલા ( સસ્તું ) છતાને ( ન રક્ષતિ ) રક્ષણ કરી શકતા નથી. ( જે વિનય !) હે વિનય! એટલે મેાક્ષાભિલાષી આત્મા ! ( શ્રઽિનધમૅ) શ્રી જિનેશ્વરના ધર્મને ( રાળ ) શરણરૂપ (વિષયતાં) તું કર, તથા ( રે ) હે આત્મા ! ( ગુચિતત્ત્વાશ્મરનું) અત્યંત પવિત્ર એવા ચારિત્રનુ સ્મરણ-શરણુ ( અનુસંધીચતાં ) તું કર. ૧.
આ શ્લાકમાં બતાવ્યું તેમ કાઇ વસ્તુનેા, સબંધીના કે સગાના ટેકે આ જીવને અણીને વખતે મળતા નથી. એવે વખતે બીજી' તે કેણુ મદદ કરે ? જ્યાં સગાવહાલા તાજી પણ શરીર પણ ઠંડુ′ પડી જાય, નાડીએ પણ તૂટી જાય, ત્યાં ખીજા કાણુ પાસે આવે ? ત્યારે જિનધર્મ જ તેને ખરા આધારવાળા ટેકા આપે છે. તેથી ખરી રીતે જોઇએ તા જિનધર્મ એ જ શરણભૂત છે. તે સિવાય સ્ત્રી, ધન, પુત્રાદિક કાંઇ પણ કામ લાગતા નથી. જો તમે એ જૈનધર્મ ના આશ્રય કરશે!, તેા એ તમને