________________
(૧૭૪) તેને છોડીને પરલોકમાં જવું પડે એ સર્વ દુઃખમય સ્થિતિ વિચારે. ઉપર વર્ણવ્યા તે ઉપરાંત બીજા અનેક પ્રસંગે દુનિયામાં પ્રાપ્ત થાય છે, પણ આ પ્રાણીમાં વાસનાના સંસ્કાર એવા જામેલા હોય છે કે તે વસ્તુઓ ને ઘરબાર સાથે મડાગાંઠ બાંધે છે. એ કઈ દિવસ પણ છોડવી પડશે એમ માનતા નથી. આ સર્વે કરુણ ઉત્પન્ન કરે તેવી સ્થિતિ છે. ૨.
( ધરાવૃત્ત ) स्पर्धन्ते केऽपि केचिद्दधति हृदि मिथो मत्सरं क्रोधदग्धाः युध्यन्ते केऽप्यरुद्धा धनयुवतिपशुक्षेत्रपद्राहिहेतोः ।
૧૩
केचिल्लोभाल्लभन्ते विपदमनपर्ट टरदेशान २३ २०२४१५९मनुपद दूरदेशानदन्तः
किं कुर्मः किं वदामो भृशमरतिशतैर्व्याकुलं विश्वमेतत् ॥३॥
અર્થ –આ જગતમાં કરુણ રહિત છ ( f) કેટલાક પરસ્પર (ઈત્તે) બીજાથી અધિક થવાની ઈચ્છાથી હેડ બકે છે (બધા) ક્રોધથી બળેલા (વિ) કેટલાક (હિ) હૃદયમાં (મિથ) પરસ્પર (મ«ાં) બીજાનું સુખ ના જોઈ શકવારૂપ મત્સરને ( તિ) ધારણ કરે છે. (s) કેટલાક (અ ) નિવારી ન શકાય એવા સતા (ઇનયુવતિ ક્ષેત્રઘકાવિહેતો) ધન, સ્ત્રી, પશુ, ખેતર, ગામનગરાદિકને માટે પરસ્પર (સુતે) ઉત્કટ યુદ્ધ કરે છે, (વિ) કેટલાક (મા) લેભથી (ટૂદ્રેશાન) દૂર દેશમાં (ટા) પરિબમણ કરતા છતા (અનુપ૬) પગલે પગલે (વિપ) આપદાને (માતે) પામે છે, (f) શું (કુ ) કરીએ ? (f) શું (વાન) બલીએ? (ાતન) આ આખું (વિ) જગત