________________
( ૭૧ )
| તમઃ પ્રવાદી છઠ્ઠા પ્રકાશમાં અશુચિ ભાવના કહી, તે અશુચિપણું આશ્રવવડે પ્રાપ્ત કરેલા પરના સંબંધથી થાય છે, એ સંબંધવડે આવેલી આશ્રવ ભાવનાને ભાવતા સતા તેનો આ પ્રથમ શ્લોક કહે છે.
| સાવ માવના
(મુન્નાયાત વૃત્ત... ) यथा सर्वतो निझैररापतद्भिः, प्रपूर्येत सद्यः पयोभिस्तटाकः । તેવાકર્મમિક મૃતો, મદ્રાસ ચારા ક્રિયા
અર્થ–(થા) જેમ (સર્વત) ચારે તરફથી (પતક્ટ્રિ) પડતાં-આવતાં (નિર્જર ) ઝરણાંના ( પોfમ) પાવડે ( તાવ ) તળાવ(નવા) શીધ્ર ( ખજૂર્વેત ) ભરાઈ જાય છે, ( તવ) તે જ પ્રમાણે ( ૩ ) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગવડે આવતા ( રામમિ) કર્મોવડે (મૃત:) ભરેલ ( ૫ ) પ્રાણું ( ચવુરા ) મહાપીડાવડે આકુળવ્યાકુળ, () અસ્થિર (પંવિશ્વ ) અને કર્મરૂપ કાદવવાળેમલિન (મવેત્ ) થાય છે. ૧.
આશ્રોને મેકળા મૂકી દીધા હોય ત્યારે તે આ ચેતનને ચારે બાજુએથી ભરી મૂકી એની મૂળ સ્થિતિમાં મહાવિપર્યાસ કરી મૂકે છે. ખ્યાલમાં રાખવું કે કર્મ શુભ કે અશુભ ગમે તેવાં હોય તો પણ તે પદ્ગલિક છે અને આત્મા અરૂપી, નિરંજન, નિરામય એના મૂળ સ્વરૂપે છે. આશ્ર આ પ્રકારે ચેતન ઉપર અસર કરે છે. સારા કે ખરાબ સર્વે કર્મો ભેગવવાં જ પડે છે. કર્મો જ્યારે ખૂબ