Book Title: Pramannaytattvalok
Author(s): Mahayashashreeji
Publisher: Omkarsuri Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/005872/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આ. શ્રી વર્વાદવસૂરિ ચિત શ્રીપ્રમાણનયતત્ત્વાલોક (વિવેચન સાથે) જય નાય જય પ્રમાણ नय જય -: સંપાદિકા ઃ પૂ. સા. શ્રી ઝાયશાશ્રીજી 1. સા. -: 4SIRIS: આ. કારસરિ જ્ઞાનમંદિર-સુરત नय હાય Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન્-વાદિદેવસૂરિ-પ્રણિત શ્રી પ્રમાણનયતત્તાલોક પદર્શનપ્રૌઢપંડિતશ્રીરામગોપાલાચાર્ય કૃત બાલબોધિની ટીકા અને વિશદ ગુજરાતી વિવેચન સાથે * : સંપાદિકા : પૂ. સાધ્વીશ્રી મહાયશાશ્રીજી મ.સા. : પ્રકાશક : આ. કારસૂરિ જ્ઞાનમંદિર - ગ્રંથાવલી આ. ૐકારસૂરિ આરાધના ભવન સુભાષચોક, ગોપીપુરા, સુરત. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી પ્રમાણનયતત્ત્વાલક કર્તા આ. શ્રી વાદિદેવસૂરિ મ. Pramānnay Tattvālok By. Achaary Shri Vadidevasooriji વિ. સં. ૨૦૫૯ ઈ. સ. ૨૦૦૩ નકલ : ૧000 મૂલ્ય : ૧૦૦ = do : પ્રાપ્તિસ્થાન : • આ. કારસૂરિ જ્ઞાન મંદિર આ. કારસૂરિ આરાધના ભવન સુભાષ ચોક, ગોપીપુરા-સૂરત-૩૯૫૦૦૧. ફોન. (૦૨૬૧) ૨૪૨૬૫૩૧ • વિજયભદ્ર ચે. ટ્રસ્ટ પાર્શ્વ ભક્તિનગર હાઈવે, ભીલડીયાજી, જી. બનાસકાંઠા-૩૮૫૫૩૦. ફોન: ૦૨૭૪૪ - ૨૩૩૧૨૯ • આ. કારસૂરિ ધર્માધાન વાવ પથક ધર્મશાળા, તળેટી રોડ, પાલીતાણા. ફોન: ૦૨૮૪૮-૫૩૨૫૩ • આ. કારસૂરિ ગુરુમંદિર વાવ પથકની વાડી, દશાપોરવાડ સોસા, પાલડી ચાર રસ્તા, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૬૫૮૬૨૯૩ ': મુદ્રક : કિરીટ ગ્રાફીકમ ૨૦૯, આનંદ શોપીંગ સેન્ટર, ગોલવાડ, રતનપોળ, અમદાવાદ-૧. ફોન : (0) પ૩૫૨૬૦૨ (R) ૬૬૨૨૮૦૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય આચાર્ય પ્રવર વાદિદેવસૂરિજી મ.સા.નો અનૂઠો ગ્રંથ “પ્રમાણનય હવાલોક' બાલબોધિની ટીકા અને વિશદ ગુજરાતી વિવેચન સાથે પ્રગટ કરતાં અમને અતિ આનંદ થાય છે. ' આ ગ્રંથ અને ટીકા જૈન ન્યાયને સમજવા માટેના પ્રારંભિક પાક્યપુસ્તક તરીકે અતિ ઉપયોગી છે. એની અનેક આવૃત્તિઓ પણ થઈ છે. 1 ટીકા સાથેના આ ગ્રંથનું સરળ-સરસ-પ્રવાહી ભાષાંતર વિવેચન વિદુષી સાધ્વીશ્રી મહાયશાશ્રીજીએ કર્યું છે. ' પ્રસ્તુત પુસ્તક પ્રકાશનનો લાભ શ્રી વીલેપાર્લે જે. મૂ. પૂ. સંઘ તથા પૂ સાધ્વી શ્રી ધર્મરત્નાશ્રીજી મ.ની પ્રેરણાથી “શ્રી પંચ મહાજન ધર્માદા ટ્રસ્ટ -ભંડાર' ના જ્ઞાનખાતામાંથી અને પૂ. સા. શ્રી પુષ્પમિત્રાશ્રીજીની પ્રેરણાથી શ્રી અરિહંત એપાર્ટમેંટ તારદેવ-મુંબઇ શ્રાવિકા સંઘના જ્ઞાનદ્રવ્યમાંથી લીધો છે. તે બદલ તેઓના આભારી છીએ. અભ્યાસીઓને ઉપયોગી એવા આ વિવેચન સાથેના ગ્રંથનું પ્રકાશને થતાં એક બહુમૂલ્ય પુસ્તક સુલભ બન્યું છે. આ ગ્રંથનું પ્રકાશન કરતાં અમને ગૌરવની લાગણી થાય છે. સહુ આનો ઉપયોગ કરી જૈન દર્શનના પદાર્થોની સમ્યક્ સમજ મેળવે એ જ અભિલાષા. ટ્રસ્ટીગણ કારસૂરિ આરાધના ભવન સૂરત. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ-તય તત્કાલીક અર્થ સૌજન્ય. પૂ. સાધ્વીશ્રી ધર્મરતાશ્રીજીની પ્રેરણાથી “શ્રી પંચમહાજન વર્માદા ટ્રસ્ટ-ભંડાર જ્ઞાનદ્રવ્યમાંથી અને પૂ. સાધ્વીશ્રી પુષ્પમિત્રાશ્રીજીની પ્રેરણાથી શ્રી અરિહંત એપાર્ટમેંટ તારદેવ-મુંબઈ શ્રાવિકા સંઘના જ્ઞાન દ્રવ્યમાંથી લાભ લીધો છે. . ધન્યવાદ !. Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમઃ શ્રી સિદ્ધિ-ભદ્ર-કાર-અરવિન્દ-યશોવિજય-મુનિચન્દ્રસૂરિભ્યો નમઃ સંપાદકીય શ્રી પ્રમાણનય તત્ત્વાલક ગ્રન્થની શ્રી રામગોપાલાચાર્યકૃત બાલબોધિની ટીપ્પણીનો ભાવાનુવાદ શ્રી પરમકૃપાવતાર પરમાત્માના અનુગ્રહથી તથા ગુરુવર્યોની કૃપાથી પ્રાથમિક જૈન ન્યાયશાસ્ત્રના જિજ્ઞાસુ સમક્ષ મૂક્તા આનંદ થઈ રહ્યો છે.. ...પ્રકાશનની પૂર્વસંધ્યા... - આ ગ્રન્થનું પ્રથમવાર અધ્યયન સુરતમાં પંડિતવર્ય શ્રી ધીરુભાઈ પાસે કરવાનું થયું ત્યારે ઘણા બધા જ્ઞાનભંડારોમાં તપાસ કરાવવા છતાં પુસ્તક પ્રાપ્ત ન થયું તે સમયે ઝેરોક્ષ કોપી કરાવીને તેના આધારે અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ ત્યારે મનોભૂમિમાં એક બીજ પડ્યું કે આ ન્યાયશાસ્ત્રના જિજ્ઞાસુ અભ્યાસીઓને ઉપયોગી એવા પાઠ્યપુસ્તકનું પુનર્મુદ્રણ થવું જરૂરી છે, પછી તે બીજને અંકુરિત કરવામાં પૂજયશ્રીની પ્રેરણાના અમી સીંચાયા અને પરમાત્માની કૃપાથી ભાવાનુવાદ સાથે ગ્રંથરત્ન પુસ્તક સ્વરૂપે ફલિત થઈ અભ્યાસુઓ સમક્ષ પ્રસ્તુત થઈ રહ્યું છે . કૃતજ્ઞ ભાવની વ્યક્તિ...હણ સ્વીકૃતિ.ચરણે અગણિત નતિ. • દિવ્યાંશીષદાતા, યુગમહર્ષિ શ્રી દાદા ગુરુદેવશ્રી ભદ્રસૂરીશ્વરજી મહારાજા • ભાગવતી દીક્ષા દાતા, સદાય સ્વાધ્યાય અને સંયમની સુધાનું સિંચન કરનારા, ગુરુદેવ શ્રીમદ્વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજા.... સ્વાધ્યાયકલક્ષી, સરલસ્વભાવી, પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રી અરવિન્દસૂરીશ્વરજી મહારાજા.......... • અનુભવના ઉદ્ગાતા, પ્રતિપળ પ્રસન્નતાનો પમરાટ જગાવનારા, સમયે સમયે અધ્યયન-અધ્યાપન લેખન માટેની પ્રેરણા-પ્રોત્સાહન આપનારા, પૂજ્ય આચાર્ય ભગવંત, ગુરુદેવ શ્રીમદ્ વિજય યશોવિજયસૂરીશ્વરજી મહારાજા.. Page #7 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક પ્રકાશન અંગેની તમામ જવાબદારી પોતાના શિરે લઇ, પોતાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ યોગ્ય સમયે સલાહ સૂચન દ્વારા સંશોધનના રસને ઉત્તેજિત કરનારા સંશોધન પ્રેમી વિદ્વદર્ય પૂજય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. પરોપકારી તપસ્વી પૂજ્ય મુનિરાજ શ્રી ચંદ્રયશવિજયજી મ.સા. • કાર્યમાં પ્રોત્સાહિત કરનારા વિદ્વદર્ય મુનિરાજશ્રી પૂ. ભાગ્યેશવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજ શ્રી મહાયશવિજયજી મ.સા. અજોડ આરાધિકા પૂ. દાદીગુરુણીશ્રી મનકશ્રીજી મ.સા. ' જીવનશિલ્પના ઘડવૈયા વાત્સલ્ય ગંગોત્રીસમા પૂ. ગુરુણીશ્રી સુવર્ણાશ્રીજી મ.સા. • પુસ્તક પ્રકાશન અંગે દ્રવ્યવ્યય માટે મંડાર શ્રી જૈન સંઘને પ્રેરણાં કરનારા સ્વાધ્યાય પ્રેમી પૂસા. શ્રી ધર્મરતાશ્રીજી મ.સા. * તથા પૂ. સા. શ્રી પુષ્પામિત્રાશ્રીજી મ.સા. અનન્યોપકારિણી પરમહિનૈષિણી તપસ્વિની ગુરુમાતાશ્રી સત્યરેખાશ્રીજી મ.સા. સર્વે પૂજ્યોના ચરણકજે ભાવભરી વંદના.... ..અવસરે કેમ વિસરાય... . આ ગ્રન્થનું અધ્યયન કરાવનાર તથા ઘણી પ્રવૃત્તિ વચ્ચે પણ સમય કાઢીને આ ભાવાનુવાદને સાદ્યન્ત તપાસી આપનાર તેમાં યોગ્ય સલાહ સૂચન આપનારા પંડિતવર્ય શ્રી ધીરૂભાઇની ઉપકાર સ્મૃતિ પણ સહેજે થઈ આવે છે. પુસ્તક પ્રકાશનના પ્રથમ પ્રયાસને કારણે તઘોગ્ય જાણકારીનો અભાવ હોવા છતા વિના મુશ્કેલીએ સુંદર રીતે મુદ્રણાદિને સૌષ્ઠવ આપનારા કિરીટ ગ્રાફીક્સના શ્રીયુત કિરીટભાઈ, શ્રેણિકભાઈ, આદિને આ અવસરે કેમ વિસરાય? આ ભાવાનુવાદમાં છદ્મસ્થતા અનાભોગ, પ્રમાદને કારણે પરમપવિત્ર જિનાજ્ઞાને પ્રતિકૂળ કંઈ પણ થયું હોય અને કંઈપણ ક્ષતિ થઈ હોય તો એ બદલ મિચ્છામિ દુક્કડમ્ દેવાપૂર્વક સુજ્ઞજનોને તે ક્ષતિને ક્ષમ્ય કરવા વિનમ્રભાવે વિનંતી કરું છું. વિર્લેપાર્લા-મુંબઈ લિ. પૂજ્ય પ્રસત્તિપાત્રી સત્યશિશુ વિ.સં. ૨૦૫૮ Page #8 -------------------------------------------------------------------------- ________________ શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ શ્રી સિદ્ધિ વિનય-ભદ્ર-વિલાસ-કાર-ભદ્રકર-જનક-હુકાર વિભ્યો નમઃ પ્રસ્તાવના આ. મુનિચન્દ્રસૂરિ વાદિદેવસૂરિ મહારાજ રચિત પ્રમાણનયતત્ત્વાલક ગ્રંથનું ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું સુંદર વિવેચન પ્રસિદ્ધ થઈ રહ્યું છે તે ઘણાં હર્ષનો વિષય છે. વિદુષી સાધ્વીં શ્રી મહાયશાશ્રીજીએ ઘણાં અભ્યાસીઓને અધ્યાપન કરાવ્યા પછી આ વિવેચન લખ્યું છે. એટલે પ્રારંભિક અભ્યાસીને જરૂરી બધી વિગતો આમાં આવરી લેવાઈ છે. * . પ્રમાણનયતત્તાલોક ગ્રંથ ઉપર વ્યાખ્યા સાહિત્ય. જો કે સ્વયં વાદિદેવસૂરિ મહારાજે સ્યાદ્વાદરત્નાકર નામની સ્વોપજ્ઞ વિશદ ટીકા લખી છે. આ ટીકા એના નામ મુજબ રત્નાકર-સાગર જેવી વિશાળ : (૮૪૦૦૦ શ્લોક પ્રમાણ) છે. કમભાગ્યે એ સંપૂર્ણ મળતી પણ નથી ? - સાગર જેવી આ ટીકાનું અવગાહન કરવા ગ્રન્થકારશ્રીના વિદ્વાન શિષ્ય . આ. રત્નપ્રભસૂરિજીએ રાકરાવતારિકા ટીકા લખી છે. તે પણ પ્રાથમિક અભ્યાસ માટે સુગમ નથી. આથી . રામગોપાલાચાર્યે આના ઉપર બાલાવબોધિની નામનું ટિપ્પણ લખેલું છે. તેની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ છે. “ ભટ્ટ રામચન્દ્રશાસ્ત્રીએ રચેલી અરુણમિત્રા ટીકાની પણ બે આવૃત્તિઓ હિંદી અનુવાદ સાથે પ્રગટ થઈ છે. પંમફતલાલભાઈના ગુજરાતી અનુવાદ અને વિશેષાર્થ સાથે વિ.સં. ૧૯૮૯માં પ્રમાણનય ગ્રંથ પ્રકાશિત થયેલો છે. જે અત્યારે અપ્રાપ્ય છે. આ બધા કારણોસર પ્રમાણનયતત્ત્વલોક ઉપર ગુજરાતી ભાષામાં વિવેચનની જરૂર હતી જે પ્રસ્તુત પ્રકાશનથી પૂર્ણ થાય છે. ૧. પં. મફતલાલભાઈના જણાવ્યા મુજબ સ્વોપા લઘુટીકા પણ રચાઈ છે. (પ્રમાણનય-પ્રસ્તાવનામાંથી) Page #9 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ અને ગ્રંથકાર. પ્રમાણનય તત્ત્વાલકાલંકાર તરીકે પ્રસિદ્ધ થયેલા આ ગ્રંથનું નામ પ્રમાણનયતત્તાલોક છે. પરંતુ આ ગ્રંથ અલંકાર જેવો હોવાથી ગ્રંથના નામ સાથે અલંકાર શબ્દ જોડાઈ ગયો છે એવું તારણ મુનિશ્રી હિમાંશુવિજયજીએ રામગોપાલાચાર્યકૃત ટિપ્પણીવાળા સંસ્કરણની પ્રસ્તાવનામાં આપ્યું છે. પ્રમાણનયતત્તાલોકાલંકાર એક અનૂઠો ગ્રંથ છે. સમગ્રપણે પ્રમાણની ચર્ચા કરતો આવો ગ્રંથ મળવો મુશ્કેલ છે. પોતાના સમય સુધી રચાયેલા તમામ શ્વેતાંબર દિગંબર જૈન સાહિત્યનું અવગાહન કરી અહીં નવનીત પીરસ્યું છે. અને આ નવનીત એવી સુલલિત ભાષામાં રજુ કર્યું છે કે એના વાંચનમાં તર્કની કર્કશતા નહીં પણ સાહિત્યનો આસ્વાદ અનુભવી શકાય. ' આઠ પરિચ્છેદ અને ૩૭૮ સૂત્રાત્મક આ ગ્રંથમાં આવતા વિષયોની જાણકારી અન્યત્ર અપાયેલા વિષયાનુક્રમમાંથી મળી રહે છે. અહીં કેટલીક વિશેષ બાબતો જોઈએ. પ્રાચીન ગ્રંથોમાં જ્ઞાનના પાંચ પ્રકારનું વિશદવર્ણન જોવા મળે છે. અહીં એની સપ્રમાણ સિદ્ધિ કરી છે. • પ્રમાણના બે પ્રકારોની ચર્ચા તત્ત્વાર્થ વગેરે સૂત્રોમાં કરવામાં આવી છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ અને અવધિજ્ઞાન વ. ત્રણ પ્રત્યક્ષ જ્ઞાન હોવાનું જાણીતું છે. (માથે પરોક્ષ, પ્રત્યક્ષ ચિત) પણ અહીં આ ચર્ચા તાર્કિક ભૂમિકા ઉપર કરી છે. ગ્રન્થ અને ગ્રન્થકારશ્રી વિષે ઘણાં વિદ્વાનોએ ઘણું લખ્યું છે. પં. મફતલાલ ઝવેરચંદે જે ટુંકમાં લખ્યું છે કે તે આ પ્રમાણે છે : ન્યાય વિષયક ચાલતી ભિન્ન ભિન્ન સર્વ દર્શનની ચર્ચાઓ અને ન્યાયના મુખ્ય મુદાઓનો વાસ્તવિક સાંગોપાંગ ચિતાર આપવામાં આ ગ્રન્થ અજોડ છે. સંમતિતર્ક જેવા ગ્રંથોમાં અને બીજા કોઈ ગ્રન્થોમાં નહીં છેડાયેલા અનેક વિષયોને ને પોતાના કાળ સુધી ચાલતાં દર્શન વિષયક મતભેદોને અત્યંત સાંગોપાંગ રીતે એકીકરણ કરી વાસ્તવિક ન્યાય જૈનોનું શું છે તે આ ગ્રન્થમાં તેમણે સચોટ પ્રતિપાદન કર્યું છે. (પ્રમાણનય૦ નાં ગ્રંથકારનો જીવન પરિચયમાંથી) ૧ આ પ્રસ્તાવનામાં વિદ્વાન મુનિરાજે સ્યાદ્વાદ રત્નાકર, રતા કરાવતારિકામાં vમાઈનયતત્તાનો એ પ્રમાણે પાઠ હોવાનો અને રત્નાકરાવતારિકાની આગ્રાની હસ્તલિખિત પત્રમાં પ્રથમ પરિચ્છેદના અંતે પ્રમાણનયતત્તાલોક' એવો પાઠ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે સ્યાદ્વાદ રત્નાકર વગેરે મુદ્રિત પુસ્તકોમાં “પ્રમાણનયા તત્ત્વાલીકાલંકાર' જ જોવા મળે છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ * ગ્રન્થકાર શ્રી વાદિદેવસૂરિ મ. વિક્રમના બારમા સૈકામાં મંડાર નગરમાં વીરનાગ નામના પોરવાલ શ્રેષ્ઠિ વસતા હતા. શેઠાણીનું નામ જિનદેવી હતું. લગ્ન થયાને ઘણાં વર્ષો થયા પણ શેઠને કંઈ સંતાન ન હતું. શેરમાટીની ખોટના કારણે દંપતિ બેચેન હતા. જન્મ : એક દિવસ જિનદેવીએ સ્વપ્નમાં ચંદ્રને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. સ્વપ્ન જોઇ શેઠાણી પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. પરમાત્મા મહાવીર ભગવાનની ૪૦ મી પાટે થયેલા મહાન તપસ્વી આજીવન વિગયત્યાગી અને પ્રૌઢવિદ્વાન વડગચ્છીય આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. આ દિવસોમાં મંડારનગરમાં જ બિરાજમાન હતા. વીર નાગ આચાર્યશ્રીને પોતાના ઉપકારી માનતો હતો. આચાર્યશ્રીને સ્વપ્નનું ફળ પૂછ્યું. - આચાર્ય ભ. કહે : “જગતને પ્રકાશ આપે એવો પુત્ર તમારે ત્યાં આવશે.” . A શેઠ-શેઠાણીના આનંદનો પાર ન રહ્યો ! વિસં. ૧૧૪૩ મહાવદ ૬ સોમવારે હસ્ત નક્ષત્રમાં શેઠાણી જિનદેવીએ પુત્રરત્નને જન્મ આપ્યો. સ્વપ્નમાં પૂર્ણ-ચન્દ્રને જોયેલો એટલે પૂર્ણચન્દ્ર નામ પાડ્યું. વખતને વીતતાં ક્યાં વાર લાગે છે. પૂર્ણચન્દ્ર આઠેક વર્ષનો થયો. નિશાળે બેસાડવાનો શેઠ વિચાર કરતાં હતાં. એવામાં એ પ્રદેશમાં દુષ્કાળ પડ્યો. ધંધારોજગાર મંદ પડ્યા. એમાં મહામારીનો ઉપદ્રવ થયો. લોકો જીવ લઈને ભાગવા માંડ્યા. વીર નાગ પરિવાર સાથે ભરૂચ પહોંચ્યો. આ. મુનિચન્દ્રસૂરિજી પણ આ સમયે ત્યાં હતા. વીરનાગને થોડું આશ્વાસન મળ્યું. આચાર્ય મ. ની પ્રેરણા થતાં શ્રાવકોએ વીરનાગને રહેવા વગેરેની સગવડ કરી આપી. | નવા ક્ષેત્રમાં નવો જ ધંધો કરવામાં મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. આઠ વર્ષનો પૂર્ણચન્દ્ર સમજદાર હતો. એ પણ મરી-મસાલાના પડીકા લઈ શેરીઓમાં વેચવા ફરતો. Page #11 -------------------------------------------------------------------------- ________________ ચમત્કાર ? એક દિવસ એક શેઠના ઘેર ગયો તો ચોકમાં સોનામહોરના ઢગલા જોયા. એણે કહ્યું : શેઠ ! આમ સોનામહોરો ચોકમાં કેમ નાંખી છે ?” શેઠને કોલસા દેખાતા'તા. પરંતુ એમને લાગ્યું આ બાળક ભાગ્યશાળી છે. એમણે કહ્યું : “બેટા ! તું મને તારા હાથે ટોપલામાં ભરીને આપને, અને પૂર્ણચન્દ્રના હાથનો સ્પર્શ થતાં જ કોલસાના બદલે સોનૈયા દેખાવા માંડ્યા. શેઠે બાળક પૂર્ણચન્દ્રને એક ખોબો ભરી સોનામહોર આપી. પૂર્ણચન્દ્ર પિતાને વાત કરી. પિતાએ આ. મુનિચન્દ્રસૂરિને વાત કરી. દીક્ષા આચાર્ય ભગવંત કહે : “વીરનાગ ! તારો દિકરો લક્ષણવંતો છે. એ જો જિનશાસને સમર્પિત કરે તો મહાન પ્રભાવક બને.” . ગુરુદેવ, અમારા વૃદ્ધ દંપતિનો આ એક માત્ર આધાર છે. છતાં આપ કહો તે માન્ય છે.” આચાર્ય ભગવંત કહે: “મારા ૫૦૦ સાધુઓ તારે પુત્ર સમાન સમજવા.” શેઠ કહે : “ભલે ગુરુદેવ. આ પુત્ર આપને સોંપુ છું.” પૂર્ણચન્દ્રને પણ ગુરુદેવ પાસે બહુ ગમ્યું. એ ભણવા લાગ્યો. એકાદ વર્ષમાં એણે ઘણો અભ્યાસ કરી લીધો. વિ.સં. ૧૧૫રમાં દીક્ષા આપવામાં આવી પૂર્ણચન્દ્ર બાલમુનિ રામચન્દ્ર બન્યા! આ. ભ. મુનિચન્દ્રસૂરિ મહારાજાએ વાદિવેતાલ આ. ભ. શાંતિસૂરિજી મ. પાસે અધ્યયન કરેલું. એમની પાસે થોડા વર્ષોના અધ્યયનમાં રામચન્દ્રમુનિ ન્યાય અને સિદ્ધાંતના મર્મજ્ઞ વિદ્વાન બની ગયા. વાદ કરવાની કળા એમનામાં સહજ ખીલેલી હતી. એમણે જિતેલા વાદિઓના નામ આ પ્રમાણે મળે છે. શિવસુખ (ધોળકા), કાશ્મિર સાગર (સાંચોર), ગુણચંદ્ર દિગંબર (નાગોર), શિવભૂતિ (ચિત્તોડ), ગંગાધર (ગ્વાલિયર), ધરણીધર (ધારા), પદ્માકર (પુષ્કરિણી), કૃષ્ણ (ભરૂચ), ધીસાર (નરવર), વસુભૂતિ વગેરે. વાદિદેવસૂરિ ચરિત્ર પ્રમાણે આ સમયે એમના ગુરુભાઈઓમાં વિદ્વાનો થયા જે રામચન્દ્રમુનિના મિત્રો હતા, તેમના નામ આ પ્રમાણે મળે છે. વિમલચંદ્ર, આશોકચંદ્ર, હરિચંદ્ર, પાર્જચંદ્ર. શ્રી ત્રિપુટી મ. ના મતે આ નામો ની વિગત ૧૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ આમ સમજવી. ઉપાધ્યાય વિમલચન્દ્ર, વડગચ્છના હરિભદ્ર, સોમચન્દ્ર (ક.સ. હેમચન્દ્રસૂરિ), ચન્દ્રસૂરિ (રાજગચ્છ), શાંતિસૂરિ (પિપ્પલગચ્છ સ્થાપક), અશોકચંદ્રસૂરિ (સુવિહિતગચ્છ), (જૈન પરંપરાનો ઇતિહાસ ભા.૨. પૃ. ૪૪૨) આચાર્ય પદ યુવાન મુનિ રામચન્દ્રમુનિની યોગ્યતા જોઈ આ મુનિચન્દ્રસૂરિ મ. એ તેમને વિ.સં. ૧૧૭૪ મહા. સુ. ૧૦ ના આચાર્યપદે આરૂઢ કર્યા. નામ રાખ્યું. આ. દેવસૂરિ - પરિવારમાં દિક્ષા : આ. દેવસૂરિજીના સંસારી સગાં-સબંધીઓમાંથી આ પ્રમાણે દીક્ષા થઈ છે. માતા, પિતા, ભાઈ વિજય(વિજયસેનસૂરિ) બહેન સરસ્વતી, વિમલચંદ્ર ફઈ ચંદનબાળા. પ્રતિષ્ઠા : ધોળકાના શેઠ ઉદયને શ્રી સીમંધરસ્વામિની પ્રતિમા ભરાવેલી. અક્રમ કરી શાસનદેવીને પૂછતાં દેવીએ આ. દેવસૂરિજીના હસ્તે અંજનશલાકા કરાવવા સલાહ આપી. વિ.સં. ૧૧૭૫માં અંજન-પ્રતિષ્ઠા ઉદાવસહીમાં આચાર્યશ્રીના હસ્તે થયા. વિહાર : આબૂ ચડતાં અંબાપ્રસાદ મહેતાને સાપ કરડ્યો. આચાર્યશ્રીના ચેરણ-જલથી તેનું ઝેર ઉતરી ગયું. સહુ હેમખેમ દેલવાડા પહોંચ્યા. શ્રી ઋષભદેવ ભ. ના દર્શન-વંદનાદિ કર્યા. રાત્રે અંબિકાદેવીએ પ્રત્યક્ષ થઈ જણાવ્યું કે “આપના ગુરુ મ. નું આયુષ્ય હવે માત્ર આઠ માસ બાકી છે, માટે પાછા ફરો.” આચાર્યશ્રીએ તરત નાગોર તરફનો વિહાર મુલતવી રાખ્યો પાટણ ગુરુ મ. ના સાંનિધ્યમાં પહોંચી ગયા. - આ. મુનિચન્દ્રસૂરિ મ. એ અનસન સ્વીકાર્યું વિ.સં. ૧૧૭૮ ક.વ.૮ના તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. . સિદ્ધરાજ જયસિંહનું રાજ્ય ચાલતું હતું. એક દિવસ ભાગવત દર્શનના પંડિત દેવબોધિએ રાજસભાના દ્વારે પાટિયું લગાવ્યું. તેમાં આ પ્રમાણે શ્લોક હતો. -દ-ત્રિ-વધુઃ પશ્ચ-ખેમને . ? | देवबोधे मयि क्रुद्ध षण्मेनकमनेन कः? ॥ ૧. ઉપદેશમાળા દીઘટ્ટી ટીકા પ્રશસ્તિ જૂઓ. - ૧૧ Page #13 -------------------------------------------------------------------------- ________________ વાદ કરવા માટેના દેવબોધિના પડકારને ઝીલવા કોઇ આગળ ન આવ્યું. છ મહિના વીતી ગયા. શ્લોકનો અર્થ કોઇ કરી શકતું નથી. રાજા સિદ્ધરાજને લાગ્યું કે પાટણની વિદ્વત્સભાની આમાં લઘુતા થાય છે. કોઇકે આનો અર્થ કરી આપવો જોઇએ. અંબાપ્રસાદ નામના મંત્રિએ કહ્યું ઃ રાજન્ ! આ. શ્રી દેવસૂરિજી મ. જબરા વિદ્વાન છે. અને તેઓશ્રી હમણાં પાટણમાં બિરાજમાન છે. રાજાની વિનંતીથી આચાર્યશ્રી પધાર્યા. શ્લોકનો અર્થ એમણે આ પ્રમાણે કર્યો. ‘કોઇ દર્શન એક પ્રમાણ માને છે, કોઇ બે, ત્રણ ચાર, પાંચ કે છ પ્રમાણ માને છે. દેવબોધિ એવો હું ગુસ્સે થાઉં તો ષગ્દર્શનમાંથી એકપણ બાકી ન રહે.’ શ્લોકનો અર્થ સાંભળી દેવબોધિએ પણ કાનની બૂટ પકડી 'સ્વીકાર્યું કે આ અર્થ બિલકુલ સાચો છે. આચાર્યશ્રીએ સિદ્ધારાજ જયસિંહ, નાગપુરના રાજા આહ્લાદન, કુમારપાલ વગેરે રાજાઓને પ્રતિબોધિત કર્યા હતા. ૩૫ હજાર અજૈનોને જૈન બનાવ્યા હતા. (ગચ્છમતપ્રબંધ પૃ. ૧૭૪) વિ.સં. ૧૧૭૯માં પાટણમાં થાહડે ભરાવેલા જિનાલયમાં શ્રી મહાવીરસ્વામી ભ. આદિ બિંબોની પ્રતિષ્ઠા આચાર્યશ્રીના હસ્તે થઇ. દિગંબર જોડે વાદ. આ. દેવસૂરિજીએ વિ.સં. ૧૧૮૦નું ચાતુર્માસ કર્ણાવતીમાં સિદ્ધ નામના શ્રાવકના ઉપાશ્રયમાં કર્યું. દિગંબરાચાર્ય કુમુદચંદ્રનું પણ કર્ણાવતીમાં જ ચોમાસું હતું દિગંબરાચાર્યનું શાસ્ત્રીયજ્ઞાન વિશેષ નહોતું છતાં વાદ-વિવાદ કરવાની એની ઇચ્છા પ્રબળ હતી. આ પૂર્વે ૮૪ વાદ જિતેલ હોવાથી ઘમંડ પણ હતો.૧ ૧. (અહીં કેટલીક વિશેષતા અને કેટલોક ઘટનાભેદ પૂ. આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરિમ.સા.ના લેખના આધારે આ પ્રમાણે) પાટણમાં વાદ થયો તેના દોઢ-બે વર્ષ પહેલાં ચૈત્રવાલ નગરમાં એક શ્વેતામ્બરાચાર્ય શ્રી ધનેશ્વરસૂરિની સાથે, ત્યાં સ્થિરતા કરીને રહેલા એક દિગંબર આચાર્યે વાદ કરવાની તૈયારી કરી અને તેમાં એવી આકરી શરત (પણ) કરવામાં આવી કે જો દિગંબર હાર પામે તો અહીં રહેલા (૭૦૦) સાતસો દિગંબર સાધુએ શ્વેતાંબર પરંપરાનો સ્વીકાર કરવો. દિગંબર વાદી હાર્યા—સાતસો મુનિઓ શ્વેતાંબર પરંપરામાં ભળી શ્વેતાંબર સાધુઓ બની ગયા–તેમનો સમુદાય ચૈત્રવાલ ગચ્છ નામે જ ઓળખાવા લાગ્યો—આ આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિજી જુદા છે. કે ૧૨ Page #14 -------------------------------------------------------------------------- ________________ ચોમાસા દરમિયાન આ. દેવસૂરિ મ.સા. ને વાદ-વિવાદમાં ખેંચવા દિગંબરાચાર્યે ઘણાં પ્રયત્નો કર્યા. આ. દેવસૂરિજી પ્રશમરસના ભંડાર હતા. તેઓ ગુસ્સે ક્યારે પણ થતાં નહીં. દિગંબરાચાર્ય શિખવાડી મોકલેલા ચારણો વગેરેએ આ. દેવસૂરિજીને વાદ માટે ઉશ્કેરવા ઘણાં પ્રયત્ન કર્યો પણ બધાં નિષ્ફળ ગયા. માણિજ્યમુનિએ કુમુદચન્દ્ર મોકલેલા ચારણોને જડબાતોડ જવાબ આપવા માંડ્યા પણ આચાર્યશ્રીએ એમને રોક્યા. છેવટે આ. કુમુદચન્દ્ર આ. દેવસૂરિજીના એક વયોવૃદ્ધ સાધ્વીજીને રસ્તા વચ્ચે ઊભા રાખ્યા. અને “દિગંબર મત સાચી છે. સ્ત્રીને મુક્તિ ન હોય. તમારો મત ખોટો છે. તમારા આચાર્યમાં શક્તિ હોય તો મારી જોડે વાદ કરે.” વગેરે બાબતો કહી. વૃદ્ધ સાધ્વીજીને આ રીતે દિગંબરાચાર્ય રસ્તા વચ્ચે ઊભી રાખી આવી કર્થના કરી તે ઘણું ખૂચ્યું. સાધ્વીજી તુરંત આ. દેવસૂરિ મ. પાસે આવ્યા. અને શત્રુંજય મહાસ્યના રચયિતા ધનેશ્વરસૂરિજી જુદા છે. આ જે ઘટના બની એની ચોંટ દીગંબર પરંપરામાં ઊંડી લાગી-જ્યારે કુમુદચંદ્ર ભટ્ટારક ગાદીએ આવ્યા ત્યારે તેમણે મનમાં ગાંઠ વાળી કે એકવાર શ્વેતાંબરોને વાદમાં હરાવવાને તેમને દિગંબર બનાવવા–તેમણે રાજકીય વગપણ વધારેલી સિદ્ધરાજ જયસિંહ સાથે અને તેના અધિકારી વર્ગ સાથે પણ ઘરોબો કેળવેલો. થોડો વર્ષ રાહ જોઇ પણ કોઇ લેતાંબરાચાર્ય એવા ન મળ્યા. વાદ કરવા મુરાદ બર લાવવા હલકો ઉપાય અજમાવ્યો એક વખત પાટણમાં એક વયોવૃદ્ધ સાધ્વીજી ગામ બહાર સ્પંડિલ ભૂમિએથી પાછા ફરતા હતા ત્યારે કુમુદચન્દ્ર ભટ્ટારકના માણસોએ તેમને રસ્તા વચ્ચે આંતર્યા અને તેમની પાસે નાચ કરાવ્યો-સાધ્વીજી દ્વારા પાટણના સંઘને કહેવામાં આવ્યું અને પાટણનો સંઘ રાજનગર (કર્ણાવતી)માં બિરાજમાન શ્રી દેવસૂરીશ્વરજી મહારાજ પાસે ગયો અને આદિ. કુમુદચન્દ્ર દ્વારા સાધ્વીજીના થયેલા અપમાનની વાત કરી. તે સાંભળીને શ્રી દેવસૂરીશ્વરજી મહારાજને ક્રોધ આવ્યો અને પ્રબંધમાં જણાવ્યું છે તે મુજબ શ્રી દેવસૂરીશ્વરજી મહારાજને જીંદગીમાં એક જ વાર ક્રોધ આવ્યો છે.-“જો શ્વેતાંબરો હારે તો બધા જ શ્વેતાંબરોએ દિગંબર બની જવું અને જો દિગંબર હારે તો દિગંબરોએ ગુજરાત છોડી જવું” આવી શરત મુકી. આવી વિચિત્ર શરત હોવા છતાં આચાર્ય શ્રીદેવસૂરીશ્વરજી મહારાજે સ્વીકારી. કુમુદચંદ્રના હૃદયમાં તીવ્ર ઠેષ હતો તેથી અધિકારીઓને પુષ્કળ પૈસા આપીને જ્યારે શ્રી દેવસૂરીશ્વરજી અને તેમનું શિષ્યવૃન્દ સભામાં આવે ત્યારે તેમનું અપમાન કરવું. એવું શીખવ્યું. મુખ પાસે મુહપત્તિ કેમ રાખે છે? કારણ કે તેમનાં મુખમાંથી દુર્ગધ આવે છે. માટે રાખે છે. આવું કહીને પાછા કાઢે છે. આવા પ્રસંગે કવિ ચક્રવર્તી શ્રીપાળ બહુ જ સક્રિય બન્યા છે. રાજાને વાસ્તવિક્તાથી માહિતગાર કર્યા બાદ જે થયો તેનો આંખે દેખ્યો અહેવાલ સંસ્કૃત સાહિત્યમાં ઐતિહાસિક નાટક કહેવાય તેવા મુકિત મુલર પ્રમ્ નામના નાટકમાં કવિ યશચન્દ્ર આપ્યો છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ઠપકો આપતાં કહે : તમને મોટા આ. મા. (મુનિચન્દ્રસૂરિજી)એ શાસ્ત્રો અને ન્યાયના ગ્રંથો શા માટે ભણાવ્યા છે ? તમારા જેવા વિદ્વાન બેઠા હોય અને દિગંબરો અમારી વિડંબના કરે તો તમારી વિદ્વત્તા શા કામની ?” . આચાર્ય દેવસૂરિજીએ સાધ્વીજીને સમજાવી ઉપાશ્રયે મોકલ્યા. આ. કુમુદચન્દ્ર જોડે વાદ કરવો એવો નિર્ણય કર્યો. પણ, એ પાટણની રાજસભામાં, કર્ણાવતીમાં નહીં. કેમકે રાજધાની અણહિલપુર પાટણ હતી. સિદ્ધરાજની સભામાં વાદમાં વિજય મેળવવાથી શાસન-પ્રભાવના પણ ઘણી થાય. . . ૫. માણેકચંદ્ર પાસે પાટણના સંઘ ઉપર પત્ર લખાવ્યો. ‘અમારી ઇચ્છા ત્યાં રાજસભામાં દિગંબર વાદી જોડે વાદ કરવાની છે.” ખેપિયો પત્ર લઈ રવાના થયો નવ કલાકમાં પાટણ પહોંચ્યો. સંઘે પત્ર વાંચ્યો. અને તરત ઉત્તર લખ્યો. આપ પાટણ પધારો. અમે પણ આપનો વિજય જોવા ઉત્સુક છીએ. આ કામ નિર્વિઘે પાર પડે તે માટે મંગલ તરીકે અહીં ૩૦૭ શ્રાવક-શ્રાવિકાઓએ આયંબિલ શરૂ કર્યા છે. ચાતુર્માસ પૂર્ણ થયે આ. દેવસૂરિજીએ આં. કુમુદચન્દ્રને કહ્યું: “શાસ્ત્રાર્થ કરવો હોય તો પાટણ આવો. પાટણની રાજસભામાં શાસ્ત્રાર્થ કરવા અમે તૈયાર છીએ.” આ. કુમુદચંદ્ર કહે : “ભલે, હું પણ પાટણ આવીશ.” આ. દેવસૂરિએ વિહાર કર્યો. વિજયના સૂચક સરસ શુકનો થયા. પાટણ પહોંચી સિદ્ધારાજને મળ્યા. * , આ. કુમુદચન્દ્ર કર્ણાવતીથી વિહાર કર્યો ત્યારે અશુભ શુકનો થવા છતાં એને ગણકાર્યા વિના એણે પાટણમાં પ્રવેશ કર્યો. ૧ પ્રભાવક ચારિત્ર (૨૧/૧૩૬)મુજબ આ. દેવસૂરિજીની પ્રયાણ કુંડલી આ પ્રમાણે છે. (પ્રમાણનય : “મુનિ હિમાંશુ વિ.ની પ્રસ્તાવના માંથી) ( ૧૨ કે. / ૧સૂ. ૨ ( ૭ચં ( ૬ રા. ૧૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ પાટણ પહોંચી રાજ્યના અગત્યના અધિકારીઓને લાંચ-રુશ્વત દ્વારા પોતાના તરફી બનાવવા પ્રયત્નો ચાલુ કરી દીધા, કેટલાક પંડિતો દિગંબર તરફી બની ગયા. શેઠ થાહડ અને શેઠ નાગદેવને આ ઘટનાની ખબર મળતાં એમણે પણ આ પદ્ધતિએ પંડિતોને શ્વેતાંબર તરફી બનાવવા વિચાર્યું. પણ, આ દેવસૂરિ મ. એ કહ્યું : ધનના બળથી વિજય મેળવવાનો અર્થ નથી. તમે ચિંતા ન કરો. દેવગુરુ કૃપાથી બધું સારું થશે. રાજા સિદ્ધરાજે પંડિતો મોકલી બન્ને પક્ષના પ્રતિજ્ઞા પત્રો લખાવ્યા. દિગંબરાચાર્ય કર્ણાટક બાજુના હતા. અને મીનળદેવીનું પીયર પણ કર્ણાટક હોવાથી આ. કુમુદચન્દ્રે મીનળદેવીનું વલણ પોતાના તરફ ફેરવ્યું હતું. કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજીએ રાજમાતા મીનળદેવીને કહ્યું કે દિગંબરો એ સિદ્ધ કરવા માંગે છે કે સ્ત્રી ગમે તેટલો ધર્મ કરે તો પણ એ મોક્ષમાં જવા હકદાર નથી. જ્યારે અમે એ સિદ્ધ કરવા માંગીએ છીએ કે મોક્ષમાં જવા માટે સ્ત્રી પણ પુરુષ જેટલી જ અધિકારીણી છે. આ વાત જાણ્યા પછી મીનળદેવીએ પોતાનું વલણ તટસ્થ બનાવી દીધું. વાદ પ્રારંભ વાદ માટે વૈશાખ સુ.૧૫ વિ.સં. ૧૧૮૧નો દિવસ નક્કી થયો. આ. દેવસૂરિજી, આ. હેમચન્દ્રસૂરિજી, આ. જયસિંહસૂરિ, આ. યશોભદ્રસૂરિજી, આ. શ્રીચન્દ્રસૂરિ, આ. રાજવૈતાલિક, વગેરે અને કવિ શ્રીપાલ વગેરે શ્રાવકો શ્વેતાંબર પક્ષે બેઠા અને સામે પક્ષે આ. કુમુદચંદ્ર અને ત્રણ કેશવ પંડિતો વગેરે બેઠા. શાસ્ત્રાર્થને થોડી વાર હતી. આ કુમુદચન્દ્રમાં વધુ પડતો આત્મવિશ્વાસ હતો. આ. હેમચન્દ્રસૂરિ છત્રીસ વર્ષના નવયુવાન હતા. આ. દેવસૂરિજીની વય પણ આડત્રીસ વર્ષની હતી. આવા યુવાનીઆઓને વાદ-વિવાદનો શું અનુભવ હોય? એમ માની આ. કુમુદચન્દ્રે પૂછ્યું : ત પૌતમ્ ? છાશ પીધી છે ? છોકરાથી છાસ ન પીવાય એવું દિગંબરનું કહેવું હતું. આ. હેમચન્દ્રસૂરિ હાજર જવાબી. તરત ઇંટનો જવાબ પત્થરથી આપ્યો. ૧૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ આખી વાત જુદા પાટે ચડાવી દીધી. અને કહ્યું તર્ક તું શ્વેત મવતિા છાસ ધોળી હોય છે. પીળી નથી હોતી. આ. કુમુદચન્દ્ર ગુસ્સે થયાઃ તું બાળક છે? વાતોસા આ. હેમચન્દ્રસૂરિએ આ પ્રશ્નનો જવાબ તો દિગંબરના લમણામાં વાગે એવો જોરદાર આપ્યો “બાળક તે છે જેને લંગોટી પણ ન પહેરી હોય. !” આ. કુમુદચંદ્રને ઘણો ગુસ્સો ચડ્યો પણ આ નવયુવાનો એને ક્યાં ગાંઠે એવા હતા. શાસ્ત્રાર્થનો સમય થયો. આ. કુમુદચંદ્ર : અમારો સિદ્ધાંત આ છે. : केवलि हूओ न भुंजइ, चीवरसहियस्स नत्थि निव्वाणं । इत्थी हुआ न सिज्झइ, मयमेयं कुमुदचंदस्स ॥ કેવળી આહાર ન કરે સવસ્ત્ર મોક્ષે ન જવાય, સ્ત્રી મોક્ષે ન જાય. આ. દેવસૂરિએ શ્વેતાંબર મત જાહેર કર્યો. કેવલી પણ ભોજન કરે, સવસ્ત્ર પણ મોક્ષે જઈ શકે સ્ત્રી પણ જઈ શકે. શાસ્ત્રાર્થની પ્રતિજ્ઞા આ પ્રમાણે હતી. દિગંબરો હારે તો પાટણ છોડે. શ્વેતાંબરો હારે તો દિગંબર મત સ્વીકારે. જો કે આ પ્રતિજ્ઞા પક્ષપાત ભરેલી હતી પરંતુ આ. દેવસૂરિજીને વિજયની પૂરી શ્રદ્ધા હતી માટે સ્વીકારી. વાદિવેતાલ આ. શાંતિસૂરિ મ.સા. એ ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર વિસ્તૃત ટીકા રચી છે. એ ટીકામાં આપેલી સ્ત્રી-મુક્તિ અંગેની દલીલો આ. દેવસૂરિ મ.સા. એ સડસડાટ ચાલુ કરી. આચાર્યશ્રીએ પોતાની યુક્તિઓ ત્રણ વખત દોહરાવી છતાં, આ. કુમુદચન્દ્ર તે ધારી શક્યા નહીં. એ કહે : આ વાદને વસ્ત્ર ઉપર લખી લો. લવાદ તરીકે બેઠેલા મહર્ષિ નામના પંડિતે કહ્યું : વાદી લખવાનું કહે છે એટલે મૌખિક ચર્ચા પૂર્ણ થાય છે. મૌખિક ચર્ચામાં શ્વેતાંબરોને જિતેલા જાહેર કરવામાં આવે છે. લેખિત ચર્ચા લેખિત ચર્ચામાં આ. દેવસૂરિજીની દલીલો વાંચી આ. કુમુદચંદ્ર કહેઃ કોટ કોટી શબ્દ અશુદ્ધ છે. પણ ત્યાં ઉપસ્થિત વ્યાકરણશ કાકલ કાયસ્થ એ શબ્દ શુદ્ધ હોવાનું નિયમોથી ૧૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કરી આપતાં આ. કુમુદચન્દ્રની દલીલ રદ થઇ. આખરે શ્વેતાંબરોના વિજય થયો. આ. કુમુદચન્દ્રે સ્વીકાર્યું આ. દેવસૂરિ મહાન છે. રાજા સિદ્ધરાજે આ. દેવસૂરિને વાદીન્દ્રનું બિરૂદ આપ્યું અને વિજયપત્ર લખી આપ્યો. ભવ્ય વિજય મળવા છતાં આ. દેવસૂરિજી એટલા જ શાંત અને સ્વસ્થ જણાતાં હતા. એમણે કહ્યું : “હારનારનો કોઇએ તિરસ્કાર ન કરવો.’’ આ. કુમુદચંદ્ર પાછલા બારણેથી ચાલ્યા ગયા. આ. દેવસૂરિ ભવ્ય સામૈયા સાથે રાજદરબારથી નિકળ્યા રાજા સિદ્ધરાજ જયસિંહ આચાર્યશ્રીના હાથનો ટેકો ઝીલીને ચાલતો હતો. શ્વેતાંબરોના હૈયામાં હરખ સમાતો ન હતો. આ વિજયની ખુશાલીમાં સિદ્ધારાજે છાલા વિગેરે ૧૨ ગામ અને એક લાખ રૂા. આચાર્યશ્રીને આપવા ઘોષણા કરી. આચાર્યશ્રીએ કહ્યું : જૈન સાધુ અકિંચન હોય છે. અમે આવું દાન સ્વીકારતાં નથી. છેવટે રાજાએ આ રકમમાંથી ભવ્ય જિનાલય બંધાવ્યું. રાજવિહાર તરીકે પ્રસિદ્ધ થયેલા આ જિનાલયમાં ૮૫ આંગળની વિશાળકાય શ્રી ઋષભદેવ ભગવંતની પિત્તળની પ્રતિમાની પ્રતિષ્ઠા વિ.સં. ૧૧૮૩ ના વૈ. સુ. ૧૨ ના દિવસે આચાર્ય દેવસૂરિ આદિ ચાર કુલના આચાર્યોની નિશ્રામાં થઇ. આ વિજયની ખુશાલીમાં મંત્રી આલિકે સિદ્ધપુરમાં ચતુર્મુખ જિનપ્રસાદ બનાવ્યો. એની પ્રતિષ્ઠા વિ.સં. ૧૧૯૮માં આ. દેવસૂરિના હસ્તે થઇ. આરાસણ (કુંભારિયાજી) માં પાર્સિલશ્રેષ્ઠિએ બંધાવેલા નેમિનાથ ભ. ના જિનાલયની પ્રતિષ્ઠા પણ આ. દેવસૂરિના હસ્તે વિ.સં. ૧૧૯૩ (અથવા વિ.સં. ૧૨૨૬) માં થઇ. ફલોદિ તીર્થ ઃ આ. દેવસૂરિ મ. એ શાકંભરી તરફ વિહાર કર્યો ત્યારે મેડતામાં ચાતુર્માસ અને ફલોદિમાં માસકલ્પ કર્યો હતો. આ સમયે શ્રી પાર્શ્વનાથ ભ. ની પ્રતિમા પ્રગટ થઇ હતી. આ પ્રતિમાનો જિનાલયમાં પ્રવેશ વિ.સં. ૧૧૯૯ ફા.સુ. ૧૦ આચાર્યશ્રીના ૧૭ Page #19 -------------------------------------------------------------------------- ________________ વાસક્ષેપ પૂર્વક તેમના શિષ્ય પં. સુમતિવિજય ગણિએ કરાવેલો, અને પ્રતિષ્ઠા વિ.સં. ૧૨૦૪ મહા સુ. ૧૩ ના આ. દેવસૂરિજીની આજ્ઞાથી આ. જિનચન્દ્રસૂરિએ કરાવી હતી. ભોરલ તીર્થ : આચાર્યશ્રી થરાદ-વાવ પાસે પીપ્પલવાટકના જંગલમાંથી વિહાર કરતાં હતાં ત્યારે સિંહ સામે મળ્યો. આચાર્યશ્રીએ રેખા દોરતાં ચાલ્યો ગયો. સાથેના મુનિઓ સુધા-તૃષાથી પીડાતા હતા. આચાર્યશ્રી ધ્યાનમાં બેઠા. થોડીવારમાં ત્યાંથી સાર્થ નિકળ્યો. ગોચરી-પાણી વહોરાવી સુપાત્રદાનનો લાભ લીધો. આ સ્થળે પછી ભાલતીર્થ થયું. (આ સ્થળ દેવતભેડા તરીકે જાણીતું છે.) મહેલમાંથી પૌષધશાળા પાટણમાં મહામાત્ય સાંતનૂએ ૮૪ લાખ રૂપિયા ખર્ચો ભવ્ય મહેલ બનાવેલો. લોકો એના વખાણ કરતાં થાકતાં નહીં. આ. દેવસૂરિ મ.સાને મંત્રીએ ગૃહાંગણે પગલાં કરાવ્યા. આચાર્યશ્રી બિલકુલ મૌન હતા. મંત્રીએ નાના મહારાજને પૂછ્યું : “આચાર્ય ભગવંત આ મહેલ વિષે કેમ કંઈ બોલતા નથી. શું આમાં કંઈ ખામી છે ?” મુનિરાજ કહે: “ગૃહસ્થને રહેવાના મકાનની અમારે પ્રશંસા કરવાની ન હોય. હા, આ ધર્મસ્થાન હોય તો અવશ્ય એના માટે પ્રસંશાના શબ્દો બોલી શકાય.' મંત્રીએ ત્યાં જ ઘોષણા કરી કે- આ મહેલને હું પૌષધશાળા તરીકે આજથી જાહેર કરું છું.” અને તરત આચાર્યશ્રીએ પ્રશંસા કરતાં કહ્યું : ધર્મઆરાધના કરવા માટે બહુ સરસ મકાન છે. અહીં જે કંઈ આરાધના થશે એનું પુણ્ય તમને મળશે. આચાર્યશ્રીના વેણ સાંભળી મંત્રી પ્રસન્ન બની ગયા. આ. શ્રી વાદિદેવસૂરિ મ.સા. રચિત ગ્રંથો. ૧ પ્રમાણનય તત્ત્વાલનકાલંકાર ૩૭૪ મૂળ સૂત્ર (ઘણાં સ્થળેથી પ્રકાશિત) ૨ સ્યાદ્વાદ રસાકર' ઉપરોક્ત ગ્રંથ ઉપર વિશાળકાળ (૮૪000 શ્લોક પ્રમાણ) ટીકા વર્તમાનમાં અપૂર્ણ મળે છે. મનસુખભાઈ ભગુભાઇ, અમદાવાદ, મોતીલાલ લદ્ધાજી પુના વગેરે સ્થળેથી પ્રકાશિત. વી.સં. ૨૪૫૩ થી ૨૪૫૭ ચારભાગમાં. ૩ મુણિચંદસૂરિગુરુ થઇ, ગા. ૨૫ ૧૮ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૪ મુનિચંદ્રગુસ્તુતિ ગ્લો. ૨૫ (પ્રકરણસમુચ્ચયમાં પ્રકાશિત) ૫ ગુરુવિરહ વિલાપ ૬ જીવાનુશાસન સ્વોપજ્ઞ ટીકા સાથે (ગ્રં. ૨૨૦0) રચના સં.૧૧૬ર (મૂળ હેમચંદ્ર ગ્રંથમાળા પાટણથી પ્રકાશિત) ૭ દ્વાદશવ્રત સ્વરૂપ (પ્રકરણ સમુચ્ચયમાં પ્રકાશિત) ૮ કુરુકુલ્લાદેવી સ્તુતિ (શ્રી ચતુરવિજય સંપાદિત) ૯ પાર્શ્વ ધરણેન્દ્ર સ્તુતિ (શ્રી ચતુરવિજય સંપાદિત) ૧૦ કલિકુંડ પાર્શ્વનાથ યંત્ર સ્તવન ગ્લો.૧૦ (શ્રી ચતુર વિ. સંપાદિત) ૧૧ જીવાજીવાભિગમસૂત્ર લઘુવૃત્તિ (જૈન ગ્રંથાવલી) ૧૨ યતિદિનચર્યા ગા. ૩૯૬ (તં ન સુદં ખંથી શરૂ થતી) જૈન ગ્રંથાવલી ૧૩ ઉપધાન સ્વરૂપ (બૃહત્ ટિપ્પણમાં ઉલ્લેખ) - ૧૪ પ્રભાત સ્મરણ (બૃહત્ ટિપ્પણ માં ઉલ્લેખ) ૧૫ ઉપદેશ કુલક (અપભ્રંશ) ૧૬ શ્રાવક ધર્મકુલક પ૭ ગાથા (લિંબડી ભંડાર) ૧૭ સંસારોઢિગ્નમનોરથકુલક (લિંબડી ભંડાર) - આ. શ્રી વાદિદેવસૂરિજીના ગ્રન્થોની વિગત અમે જૈન પરંપરાનો ઈતિહાસ, જૈન ગ્રન્થાવલી, જિનરલકોશ વગેરેના આધારે આપી છે. આ બધા ગ્રન્થો અમે જોઈ શક્યા નથી. એટલે અન્ય દેવસૂરિ કૃત ગ્રન્થનો આમાં ઉલ્લેખ આવી ગયો હોય તેવો સંભવ છે. આ. ભ. વાદિદેવસૂરિજીની શિષ્ય પરંપરાનો કોઈ સ્થળે વ્યવસ્થિત ઉલ્લેખ મળ્યો નથી, ભિન્ન-ભિન્ન ઉલ્લેખોના આધારે તેઓશ્રીના શિષ્યોના આટલા નામો મળ્યા છે. • ૧. ભદ્રેશ્વરસૂરિ (સ્યા. રતા.) ૨. રતપ્રભસૂરિ (સ્યા. રતા.) ૩. માણિક્યસૂરિ (મુદ્રિત કુમુદચન્દ્ર) ૪. અશોક (મુદ્રિત કુમુદચન્દ્ર) પ. વિજયસેન (મુદ્રિત કુમુદચન્દ્ર) ૬. પૂર્ણદેવસૂરિ (જાલોર લેખ) ૭. જયપ્રભ (પ્રબુદ્ધરોહિણેય) ૮. પદ્મચન્દ્રમણિ (પ્રાચીન લેખ સંગ્રહ) ૯. પદ્મપ્રભસૂરિ (સારસ્વત ટીકા) ૧૦. મહેશ્વર (કુમારપાલ પ્રતિ. પ્ર) ૧૧. ગુણચન્દ્ર (હેમવિભ્રમ) ૧૨. શાલિભદ્ર ૧૯ Page #21 -------------------------------------------------------------------------- ________________ (ગચ્છમત પ્ર.) ૧૩. શ્રી જયમંગલ (વૃત્ત રત્નાકરટીકા) ૧૪. શ્રી રામચન્દ્ર (IPigraphia) વિશેષ માટે મુનિ હિમાંશુ વિજયની પ્રસ્તાવના જોવી. જૈન ગૂર્જર કવિરેચા (બીજી આવૃત્તિ ભા. ૯ પૃ. ૯૯) માં આ શ્રી વાદિદેવસૂરિજીના હસ્તે આચાર્યપદ પામનાર ૨૪ મુનિઓના નામ આ પ્રમાણે આપ્યા છે.– પદ્મપ્રભ, મહેન્દ્ર (આવશ્યક સપ્તતિ ટીકાના કાર્તા), રતપ્રભ (રત્નાવતારિકા ટીકને ઉપદેશમાણા ટીકાના કર્તા), મનોરમ, ભદ્રેશ્વર, માનતુંગ, શાંતિ, વર્ધમાન, ચન્દ્રપ્રભ, જયપ્રભ, પૂર્ણભદ્ર, પરમાનંદ, દેવેન્દ્ર, પૂર્ણદેવ, યશોભદ્ર, વજન, પ્રસન્નચન્દ્ર, કુમુદ, પધદેવ, માનદેવ પણ, હરિષણ અને સોમ (વૃત્તરનાકર ટીકાના કર્તા.) દિગંબરો ઉપરનો વિજય એ શક્રવર્તી પ્રસંગ હતો. આ પ્રસંગને અનુલક્ષીને કવિ યશચન્દ્ર “મુદ્રિત કુમુદચંદ્ર નાટક રચ્યું છે. (યશ વિ. ગ્રંથમાળમાંથી પ્રકાશિત) આ વિજય વિષે કાલિકાલસર્વજ્ઞ આ ભ. શ્રી હેમચન્દ્રસૂરિ મ. કે જેઓ આ ચર્ચામાં આ. દેવસૂરિ મ.ના સહાયક હતા - તેઓશ્રી લખે છે કે यदि नाम कुमुदचन्द्रं नाजेष्याद् देवसूरिरहिमरुचिः । कटिपरिधानमधास्यत् कतमो श्वेताम्बरो जगति? ॥ જો સૂર્ય જેવા તેજસ્વી આ દેવસૂરિજીએ કુમુદચન્દ્રને ન જિત્યો હોત તો આજે જગતમાં ક્યો શ્વેતાંબર સાધુ ચોલપટ્ટો પહેરતો હોત? આ. પ્રદ્યુમ્નસૂરિ (રાજગચ્છ) લખે છે કે- , वस्त्र प्रतिष्ठाचार्याय नमः श्री देवसूरये । યપ્રસામિવામાતિ સુavશ્રેષ સાધવ: II (સમરાદિત્ય સંક્ષેપ) સ્વામિ શાતા છે ? પ્રશ્નના ઉત્તરમાં સાધુઓ દેવ-ગુરુ પસાય જેમની કૃપાથી કહી શકે છે તે વસ્ત્ર-પ્રતિષ્ઠાપક આ. દેવસૂરિજીને નમન. દિગંબરાચાર્ય કુમુદચન્દ્રનો વાદમાં ઘોર પરાજય થયો. પણ પરાજયને સમભાવે સહી લેવાની કે સ્વીકારી લેવાની ક્ષમતા ન હતી. આ. દેવસૂરિજીએ પરાજિતનો પણ તિરસ્કાર ન કરવા સિદ્ધારાજને સૂચન કરેલું. એ એમણે વિજયને પચાવી જાણ્યાનું સૂચક હતું. આ. કુમુદચંદ્ર પોતાને હરાવનાર શ્વેતાંબર આચાર્યને માંત્રિક શક્તિથી ઉપદ્રવ ૨૦ Page #22 -------------------------------------------------------------------------- ________________ કરવા પ્રયાસ કર્યો. .. આ. વાદિદેવસૂરિજીના શિષ્યોએ સવારે પ્રતિલેખન વખતે જોયું તો એમની વધિ વર્ગેરે વસ્ત્રોને ઉંદરોએ કરડી ખાધેલી. આટલા બધા ઉંદરોનો આવો ઉપદ્રવ અભૂતપૂર્વ હતો. શિષ્યોએ આચાર્ય મા ને જાણ કરી. આચાર્ય મહારાજ તરત પામી ગયા કે આ કામ પરાજિત દિગંબરનું જ છે. તેઓશ્રીની સૂચના થતાં શ્રાવકોએ કાંજી ભરેલા કુંભનું મોટું લોટના પિંડથી હાંધ કરતાં કુમુદચન્દ્રને તકલીફ થવા માંડી થોડીવારમાં દિગંબર શ્રાવકો હાંફળા-હાંફળા દોડી આવ્યા. માથેથી પાઘડી ઉતારી પગમાં પડ્યા. ગુરુદેવ ! ક્ષમા કરો અમારા આચાર્યને તકલીફમાંથી મુક્ત કરશે ... - આ. વાદિદેવસૂરિજીએ શાંતિથી શ્રાવકોની વાત સાંભળી અને પૂછ્યું: - આ. કુમુદચન્દ્રને શું તકલીફ થાય છે ? શ્રાવકો વર્ણન કરે એટલામાં આ. કુમુદચંદ્ર પોતે ત્યાં આવી ગયા. ભારે બેચેન જણાતાં દિગંબરાચાર્ય આ. શ્રી વાદિદેવસૂરિજીના ચરણોમાં પડતા કહેવા લાગ્યા. ક્ષમા કરો. મારી ભૂલ થઈ ગઈ. આચાર્યશ્રી તો સમતાના સાધક હતા. દિગંબરાચાર્યને બોધપાઠ મળી ગયો હતો. થોડી વારમાં આ. કુમુદચન્દ્રને સ્વસ્થતા આવી. આચાર્યશ્રીને પ્રણામ કરી વિદાય થયા. પાટણને પણ સદા માટે અલવિદા કરી વિહાર કરી દીધો. - આ. ભદ્રેશ્વરસૂરિને ગચ્છ ભળાવી વિ.સં. ૧૨૨૬માં શ્રાવણ વદ ૭ ના ૮૩ વર્ષની વયે આ. દેવસૂરિજી કાળધર્મ પામ્યા. આ. વાદિદેવસૂરિજીના જીવન-કવન અંગે પ્રભાવક ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, તપગચ્છ પટ્ટાવલી, ઉપદેશતરંગિણી, પટ્ટાવલીઓ, શિલાલેખો વગેરેમાં વિગતો મળે છે. ઉપરાંત વાદિદેવસૂરિ ચરિત્ર' નામના સ્વતંત્ર ગ્રંથની રચના પણ થઈ છે. દુર્ભાગ્યે એની સંપૂર્ણ પ્રતિ જ મળે છે. આ પ્રતિ બિકાનેરના શ્રી અગરચંદ નાહટાના સંગ્રહમાં છે આ પ્રતિનો પરિચય શ્રી નાહટાજીએ જૈન સત્યપ્રકાશ અંક ૮ પૃ. ૨૯૧-૨૯૪માં આપ્યો છે. ૨૧ Page #23 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસના આયનામાં મંડાર સિરોહી જિલ્લામાં આવેલું મંડાર પ્રાચીન ઐતિહાસિક નગર છે. શ્રી ત્રિપુટી મ. લખે છે કે મંડાર' ગામનાં બીજા નામો માહડા, મદાહૃત, માધુહડા, મઢાર, મંઢાર, મડાર મળી આવે છે. આજે અહીં જૈનોનાં ૬૫૦ ઘર વિદ્યમાન છે. તપાગચ્છ, અંચલગચ્છ, મડાહડાગચ્છ અને લોંકોગચ્છના ઉપાશ્રયો છે. ભ. શીતલનાથ તેમજ ભ. મહાવીરસ્વામીનાં દેરાસરો છે. વડગચ્છના આ. વાદિદેવસૂરિ (જન્મ સં. ૧૧૪૩), થારાપદ્રગચ્છના આ. ચક્રેશ્વરસૂરિ (સં. ૧૧૮૪-૧૨૨૧), ઉપકેશગચ્છના આ. સિદ્ધસૂરિના સંતાનીય આ. દેવગુપ્તસૂરિ (સં. ૧૪૮૬) અહીં જન્મ્યા હતા; કેમકે તેમના નામની પહેલા મહાહડીય, મડ્ડારીય વિશેષણો લગાડેલાં જોવાય છે. (અર્બુદ પ્રાચીન જૈનલેખસંદોહ, લેખાંક : ૧૧૪, ૬૨૨) મડારથી મડાહડાગચ્છ નીકળ્યો તે આ. ચક્રેશ્વરસૂરિથી શરૂ થયો હતો. પ્રતિમા લેખોમાં આ. ચક્રેશ્વરસૂરિને વડગચ્છની સંવિજ્ઞવિહારી શાખાના આ. વર્ધમાનસૂરિના શિષ્ય બતાવેલા છે. (જે. ૫. ઇ. ભા-૨ પૃ.૨૦૪) ૧ : પ્રબંધોમાં મડ્ડાહડ, મદાહત નામ આવે છે. પં. મફતલાલ ગાંધી (પ્રમાણનય તત્ત્વાલોકાલંકારની પ્રસ્તાવનામાં) આ મંડાર યા મહુઆ વૈષ્ણવોનું તીર્થ મદુઆ હોવાનો અભિપ્રાય આપે છે. પં. કલ્યાણવિજયજી ગણિ (પ્રભાવક ચરિત્ર પ્રબંધ પર્યાલોચનમાં) આવો જ અભિપ્રાય આપે છે. શ્રી ગોકુળભાઇ દોલતરામ ભટ્ટ (આ. વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ પૃ. ૧૩૨-૧૩૩માં) મઽાહત તે મંડાર છે. જ્યારે મદુઆજી સ્થળનું પ્રાચીન નામ તો ફીલણીગાંવ છે. રાજા અંબરિષની રાણી તોરાવટીએ ‘મધુસૂદન'નું મંદિર બનાવ્યા પછી સંવત ૧૬૦૦ આસપાસમાં આ. સ્થળ મધુઆજી, મદુઆજી તરીકે પ્રસિદ્ધ થયું છે, તેઓ લખે છે કે“આ સ્થાન માટે મઙાહત, મડ઼ાહત, મડ્ડાહડ નો ઉલ્લેખ ક્યાંય નથી.” અગરચંદજી નાહટા, મુનિ જયંતવિજયજી આદિએ. મડ્ડાહડ તે વર્તમાનનું મંડાર હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. ૨૨ Page #24 -------------------------------------------------------------------------- ________________ દેલવાડા લુણગવસહીના વ્યવસ્થાલેખમાં આ પ્રમાણે લખેલ છે, તે મંદિરનો વાર્ષિક અઠ્ઠા મહોત્સવ ફાગણ વદ-૮ ના દિવસે મડાહડના જૈનોએ મનાવવો એવો ઉલ્લેખ છે. આ સિરોહી શ્રી અજિતનાથ ભ. ના જિનાલયમાં પાર્શ્વનાથ ભ. ની પ્રતિમા ઉપર આ પ્રમાણે લેખ છે. સં ૨૩૮ માાર સુ. ૨૦ ધારી છે મડાદ સ્થાને વર્ધમાન શ્રેયાર્થે સેવવંદ્ર સુતે વાવે મણિભદ્રયક્ષનું મંદિર મંડાર દેવીના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. તેની બહાર વિ.સં. ૧૨૮૭ નો શિલાલેખ છે. - આ. ચક્રેશ્વરસૂરિ આ. ચકેશ્વરસૂરિ અંગે ત્રિપુટી મ. લખે છે કે...... તેઓ મડાહડમાં જન્મ્યા હતા. તેમનાંથી “મડાહડગચ્છ” નીકળ્યો. તે તથા તેમના શિષ્ય આ. પરમાનંદસૂરિના ઉપદેશથી શેઠ દેશલ પોરવાલ ભ. મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું. સં. ૧૧૮૪ ના મહા સુદિ ૧૧ ના રવિવારે પાટણમાં રાજા સિદ્ધરાજના રાજ્યમાં “જ્ઞાતધર્મ-કથાંગ' વગેરે સૂત્રો તથા ટીકાઓ વગેરે ચાર પુસ્તકો લખાવ્યાં. શેઠ સિદ્ધરાજ પોરવાલ તથા તેની પત્ની રાજિમતીએ * સંવત ૧૧૮૭ ના કાર્તિક સુદિ ૨ના રોજ પાટણમાં આગમ, નિર્યુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય વગેરે આગમના પુસ્તકો લખાવ્યા. તે શ્રાવકે સં. ૧૨૧૨ માં ચંદ્રાવતીમાં ગુર્જરેશ્વર રાજા કુમારપાલના પ્રીતિપાત્ર રાજા ધારાવર્ષદેવના રાજકાળમાં રયણચૂડા-કહા' લખાવી. (જૈન. પં. પ્ર. સં., પુષ્પિકા : ૬૯) સં ૧૧૮૭ના ફાગણ વદિ ૪ને સોમવારે આબૂ તીર્થમાં ભ. ઋષભદેવના બિંબની પ્રતિષ્ઠા કરી. (જૈન પરંપરાનો ઇતિહાસ પૃ. ૨૦૬) આ. કમલપ્રભસૂરિ તેમના ઉપદેશથી સિરોહી નગરમાં ભગવાન અજિતનાથના દેરાસરમાં મડાંહડંગચ્છમાં ભગવાન ચિંતામણિ પાર્શ્વનાથનો ભદ્રપ્રાસાદ બન્યો; અને આચાર્યો તેમાં સર્વધાતુની પરિકરવાળી તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, આવો લેખ એક કાઉસગ્ગિયા મૂર્તિ નીચે છે. (જૂઓ, ભા. ૩, પ્રક. ૫૧, પૃ ૫૧૬). મડાહડગચ્છ પટ્ટાવલી મડાહડગચ્છ વિષે ત્રિપુટી મ.એ આ પ્રમાણે વિગતો આપી છે. ૨૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ આ. ચક્રેશ્વરસૂરિ અને શેઠ સિદ્ધદેવ બંને થારાપદ્રગચ્છના અને બંને મડાહડ(મંડાર) ના હતા. આથી માનવું પડે છે કે, થારાપદ્રગચ્છના આ. વર્ધમાનસૂરિના શિષ્ય આ. ચક્રેશ્વરસૂરિથી મડાહડગચ્છ શરૂ થયો. પ્રતિમાલેખોને આધારે જણાય છે કે, મડાહડગચ્છ એ વટેશ્વરગચ્છની એક શાખા છે. સાધારણ રીતે વડગચ્છ અને વટેશ્વરગચ્છ એક મનાય છે, તેથી તે વડગચ્છની શાખારૂપે નોંધાયો છે. ખાસ નોંધપાત્ર ઘટના એ છે કે, આ સંવિજ્ઞવિહારી ગચ્છ (સં. ૧૧૮૭, સં. ૧૩૩૫, સં. ૧૩૩૭, સં. ૧૩૩૮) હતો. સં. ૧૩૩પ અને સં. ૧૩૭૭, સં. ૧૩૭૧, સં. ૧૩૮૭ ના પ્રતિમાલેખોમાં મડદકીય અને મડદડીયા ના સ્પષ્ટ ઉલ્લેખો મળે છે. એટલે એ વાત ચોક્કસ થાય છે કે, વટેશ્વરગચ્છના આ. ચકેશ્વરસૂરિથી મડાહડગચ્છ શરૂ થયો. ; (પ્રાચીન જૈન લેખસંગ્રહ ભા. ૨, લેખાંક: ૧૮૪,૨૮૪,૨૧,૨૯૨,૫૫૦) અર્બદ પ્રાચીન જૈન લેખસંદોહ, લેખાંક : ૧૧૪ (૨૯૭, ૫૪૩) મડાહડગચ્છની ઘણી પરંપરાઓ ચાલી છે. તેમજ તેમાંથી રત્નપુરા, જાખડિયા, જાલોર વગેરે શાખાઓ નીકળી છે. ( જૈ. ૫. ઈ. પૃ. ૨૦૫). ૨૪ Page #26 -------------------------------------------------------------------------- ________________ અગત્યના પ્રકાશનો નપૂ.આ.ભ. શ્રી યશોવિજયસૂરિ મ.સા. ની વાચનાઓ દરિસણ તરસિએ ભા. ૧-૨ • બિછુરત જાયે પ્રાણ • આપ હિ આપ બુઝાય • સો હિ ભાવ નિગ્રંથ ઋષભ જિનેશ્વર પ્રિતમ મારો • મેરે અવગુણ ચિત્ત ન ધરો આતમજ્ઞાની શ્રમણ કહાવે • પ્રભુનો પ્યારો સ્પર્શ • આત્માનુભૂતિ (આ. વિજય મુનિચન્દ્રસૂરિ સંપાદિત - સંકલિત ગ્રંથો હીરસૌભાગ્ય (સટીક) - . • પ્રવચન સારોદ્ધાર વિષમપદ વ્યાખ્યા • દસમાવગચરિય/ધર્મરત્નકરંડક • કથારત્નાકર/પ્રભાવકચરિત્ર ગુજરાતી ભાષાંતર ઉપમિતિ કથોદ્ધાર . * કર્તા : પં. શ્રી હંસરનગણી વીરનિર્વાણ સંવત ઔર જેને કાલગણા ૫. કલ્યાણ વિજયગણી • ઉત્તરાધ્યયનસૂત્ર ભાગ-૧,૨. સંપા. મુનિ ભાગ્યશવિજય શ્રી લક્ષ્મીવલ્લભીટીકા સાથે • શ્રમણ ભગવાન મહાવીર ૫. કલ્યાણ વિજયગણી કલ્યાણ કલિકા ભાગ-૨ સંપા. મુનિ ભાગ્યેશવિજય • દસવૈકાલિકસૂત્ર : પૂ.આ.ભ.શ્રી ભદ્રંકરસૂરિ મ.સા ના વિવેચન સાથે • કર્મગ્રંથ (ભાગ ૧ થી ૫) : સવિવેચન : રમ્યણ • શાંતિનાથ ચરિત્ર : સાનુવાદ: રમ્યરેણુ પ્રાપ્તિસ્થાન : આ. શ્રી ૐકારસૂરિ આરાધના ભવન સુભાષ ચોક, ગોપીપુરા, સૂરત - ૩૯૫ ૦૦૧. ૨૫ Page #27 -------------------------------------------------------------------------- ________________ (આચાર્ય શ્રી કારસૂરિ જ્ઞાનમંદિર - ગ્રંથાવલી પ્રભુવાણી પ્રસારસ્તંભ “ • શ્રી સમસ્ત વાવપથક જૈન શ્વે. મૂ.પૂ. સંઘ-ગુરુસ્મૃતિ પ્રતિષ્ઠા સ્મૃતિ • શેઠ શ્રી ચંદુલાલ કલચંદ પરિવાર (વાવ) (બનાસકાંઠા) • શેઠ શ્રી ધુડાલાલ પુનમચંદ હેક્કડ પરિવાર ચાતુર્માસ સમિતિ (જુનાડીસા) • શ્રી ધર્મોત્તેજક પાઠશાળા - શ્રી ઝીંઝુવાડા જૈન સંઘ • સૂઈ ગામ જૈન સંઘ - સૂઇગામ (બનાસકાંઠા) • શ્રી વાંકડિયા વડગામ જૈન સંઘ - વાંકડિયા વડગામ (રાજસ્થાન) • શ્રી ગરબડી જૈન સંઘ - ગરાંબડી (બનાસકાંઠા) • શ્રી રાંદેર રોડ જૈન સંઘ - સુરત. • શ્રી વિલેપાર્લા જે. મૂ.પૂ. જૈન સંઘ એન્ડ ચેરિટીઝ - મુંબઈ પ્રભુવાણી પ્રસાર અનુમોદક • શ્રી મોરવાડા જૈન સંઘ - મોરવાડા (બનાસકાંઠા) • શ્રી ઉમરા જૈન સંઘ - સુરત • શ્રી શત્રુંજય ટાવર જૈન સંઘ - સુરત આચાર્ય શ્રી ૐકારસૂરિ જ્ઞાનમંદિર ગ્રન્થાવલી (પ્રાચીન ગ્રન્થોદ્ધાર તથા નવીન ગ્રન્થોના પ્રકાશનની યોજના) (લાભ લેવાના પ્રકારો પ્રભુવાણીનો પ્રસાર સ્તંભ : - ૧,૧૧,૧૧૧/પ્રભુવાણી પ્રસારક : ૬૧,૧૧૧/પ્રભુવાણી પ્રસાર અનુમોદક : ૩૧,૧૧૧/પ્રભુવાણી પ્રસાર ભક્ત : ૧૫,૧૧૧/- . આજીવન સદસ્ય ૨૧૦૧/ચેક/ડ્રાફટ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ તપાગચ્છ ગોપીપુરા (સુરત) ના નામનો મોકલવો. પત્રવ્યવહાર : સેવંતીલાલ એ. મહેતા આચાર્ય શ્રી ૐકારસૂરિ આરાધના ભવન, સુભાષચોક, ગોપીપુરા, સુરત. ફોન ૦૨૬૧-૨૪ર૬પ૩૧, ૨૪૩૯૦૨૪ - ૨૬ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય.. સંપાદકીય. વિષય પ્રસ્તાવના. ગ્રન્થકાર પરિચય................ ઇતિહાસના આયનામાં મંડા............૨૨ મડાહડ ગચ્છ પટ્ટાવલી... મંગલાચરણ. આદિવાક્ય.. પ્રથમ પરિચ્છેદ (૧-૪૧) વિષયાનક પૃષ્ઠ 3 .૫ ૭ '' પ્રમાણનું લક્ષણ.. અવ્યાપ્તિ વિગેરે લક્ષણદોષો.. બીજા સૂત્રના પદકૃત્યો. જ્ઞાન એજ પ્રમાણ.. સત્રિકર્ષાદિનું ખંડન. સન્નિકúદિના ભેદો.. ૨૩ ૧ ૪. 6 .૭ ..C .... ૧૧ વિષય પૃષ્ઠ ૩૭ પ્રામાણ્યનું લક્ષણ. અપ્રમાણ્યનું લક્ષણ.. પ્રામાણ્યાપ્રામાણ્યોત્પત્તિજ્ઞપ્તિવિચાર... ૩૮ ૩૭ બીજો પરિચ્છેદ (૪૨-૬૮) ૧૬ સત્રિકર્ષી સ્વનિર્ણયમાં અકરણ..... સત્રિકર્ષો અર્થ નિર્ણયના અકરણ...... ૧૬ પ્રમાણમાં વ્યવસાયપદની સાર્થકતા.... ૧૭ સમારોપની વ્યાખ્યા. ૨૧ સમારોપના ભેદો... ૨૧ ૨૧ વિપર્યયનું લક્ષણ.. ખ્યાતિના પ્રકારો. ૨૨ ૨૬ પંચીકરણ પ્રક્રિયા.. સંશયનું લક્ષણ-ઉદાહરણ.. અનધ્યવસાયનું લક્ષણ-ઉદાહરણ... ૨૮ ૨૯ પ્રમાણમાં ‘પર’ શબ્દની સાર્થકતા..... ૩૦ પ્રમાણમાં ‘સ્વ' પદની સાર્થકતા........૩૪ ૪૨ પ્રમાણના મુખ્ય ભેદો... પ્રત્યક્ષનું લક્ષણ. ૪૩ .૪૪ .૫૧ પ્રત્યક્ષના પ્રકારો... ઇન્દ્રિયાનિન્દ્રિય ભેદનું સ્વરૂપ........... ૪૬ અવગ્રહાદિ ભેદોનું સ્વરૂપ.. ઇહાથી સંશયની ભિન્નતા........... અવગ્રહાદિમાં કથંચિત્ ભેદસિદ્ધિ... .૫૫ ભેદને સિદ્ધ કરનારા ત્રણ હેતુ.......... ૫૬ અવગ્રહાદિના ક્રમની ૫૪ ૧૩ સિદ્ધિનું અનુભવન.. ૧૪ |પારમાર્થિક પ્રત્યક્ષના ભેદો.... |અવધિજ્ઞાનનું સ્વરૂપ.... મન:પર્યવજ્ઞાનનું સ્વરૂપ... સકલ પ્રત્યક્ષ કેવલજ્ઞાન સ્વરૂપ... સર્વજ્ઞની સિદ્ધિ કરનારા હેતુઓ........૬૫ સર્વજ્ઞ અને કવલાહારનો અવિરોધ....૬૭ ત્રીજો પરિચ્છેદ (૬૯-૧૪૦) પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ. પરોક્ષ પ્રમાણના ભેદો... ૫૯ ૬૧ ૬૩ ૬૩ ૬૪ ૬૯ ૭૦ ૭૧ ઉદાહરણ..... ૭૧ |સ્મરણનું લક્ષણ - ઉદાહરણ....... પ્રત્યભિજ્ઞાનનું લક્ષણ ઉપમાન પ્રમાણનું ખંડન.............. તર્કજ્ઞાનના-સ્વરૂપ વિષયા.િ.......... ૭૬ ૭૪ ૨૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ વિષય તર્કનું ઉદાહરણ.. ૭૭ ઉપલબ્ધિ-અનુપલબ્ધિ હેતુ ૧૦૯ ૧૧૦ સ્વર્ધાનુમાનનું લક્ષણ. હેતુનું સલ્લક્ષણ.. નૈયાયિકાદિમાન્ય હેતુનું ખંડન..........૮૧ ૮૦ ૧૧૦ ૧૧૧ સાધ્યના સ્વરૂપનું કથન.... વ્યાપ્તિ ગ્રહણકાળે સાધ્યધર્મ કથન....૮૭ અનુમિતિકાળે સાધ્યધર્મી કથન..........૮૮ ત્રણ પ્રકારના પક્ષની સિદ્ધિ.. પરાર્થનુમાનનું ક્ષણ........ પક્ષપ્રયોગની આવશ્યક્તા.. સ્વાર્થ-પરાર્થ, અનુમાનના બે પ્રકારો..૭૮ વિધિનિષેધના સાધ... ૭૯ વિધિ-પ્રતિષેધના લક્ષણ. પ્રતિષેધના પ્રકારો.. પ્રાભાવનું લક્ષણ-ઉદાહરણ...... ૮૪ પ્રધ્વંસાભાવનું લક્ષણ-ઉદાહરણ......... ૧૧૨ ઇતરેતરાભાવનું લક્ષણ-ઉદાહરણ........૧૧૩ અત્યન્તાભાવેનું લક્ષણ-ઉદાહરણ........ ૧૧૪ ઉપલબ્ધિના બે પ્રકારો.... અવિરુદ્ધોપલબ્ધિ હેતુના છ પ્રકારો....૧૧૫ કારણ હેતુની સિદ્ધિ.. પૂર્વચર-ઉત્તરચરની પૃથસિદ્ધ......૧૧૮ કારણની નિર્વ્યાપારતાનું ખંડન... સહચર હેતુની સિદ્ધિ.. ૧૧૫ ૧૧૭ .૧૨૩ .૧૨૪ સાધર્મ્સ વૈધર્મ દૃષ્ટાન્ત સાથે વ્યાપ્ય હેતુનો પંચ અવયવવાળો વાક્ય પ્રયોગ...... ૧૨૫ કાર્યાવિરુદ્ધોપલબ્ધિ હેતુનું દૃષ્ટાન્ત..... ૧૨૬ કારણાવિરુદ્ધોપલબ્ધિ હેતુનું દૃષ્ટાન્ત...૧૨૭ પૂર્વચર-ઉત્તરચર સહચરનું દૃષ્ટા......૧૨૭ વિરુદ્ધોપલબ્ધિના વિષય પક્ષપ્રયોગ ન સ્વીકારતા બૌદ્ધનું ખંડન... પરાર્થ પ્રત્યક્ષનું લક્ષણ.... પરાર્થાનુમાનમાં બે અવયવની .૮૯ ૯૧ .૯૨ - ૯૪ .૯૫ નિષ્પત્તિ.. તથોપપત્તિ અને અન્યથાનુપપત્તિ એમ હેતુના બે પ્રકારો.... પરાર્થાનુમાનમાં દૃષ્ટાન્ત વચનનું ખંડન... ૧૦૦ અન્તર્યામિ બહિર્ષ્યામિ કથન........... ૧૦૨ પરાર્થાનુમાનમાં ઉપનય અને નિગમનની અસમર્થતા.... મન્દમતિવાળા જીવોને આશ્રયી ૯૬ 62' ૧૦૪ પૃષ્ઠ |સાત પ્રકારો - ઉદાહરણો. અનુપલબ્ધિ હેતુના પ્રકારો... અવિરુદ્ધ અનુપલબ્ધિ હેતુના સાત પ્રકારો.... અવિરુદ્ધ અનુપલબ્ધિ હેતુના સાત ઉદાહરણો.. વિરુદ્ધાનુપલબ્ધિના પ્રકારો-ઉદાહરણ.. ૧૩૭ હેતુના ભેદો-પ્રભેદોનો ચાર્ટ............૧૪૦ ચતુર્થ પરિચ્છેદ (૧૪૧-૧૯૨) ૧૩૪૧ . ૧૦૬ ૧૦૭ દૃષ્ટાન્ત-ઉપનય નિગમનનું કથન.......૧૦૫ દૃષ્ટાન્તનું લક્ષણ તથા ભેદો... સાધર્મ-વૈધમ્ય લક્ષણ નિર્દેશ. ઉપનયનું લક્ષણ-ઉદાહરણ... નિગમનનું લક્ષણ-ઉદાહરણ................ ૧૦૮ પક્ષ વિગેરેની અવયવસંજ્ઞા.. હેતુના પ્રકારોનું કીર્તન.......... ૧૦૭ ૧૨૯ ૧૩૩ ૧૩૩ ૧૦૮ આગમનું લક્ષણ....... ૧૪૧ ૧૦૯ આપ્તપુરુષના દૃષ્ટાન્ત...................... ૧૪૨ ૨૮ Page #30 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય | પૃષ્ઠ આપ્તપુરુષનું લક્ષણ...................... .૧૪૩ પાંચમો પરિચ્છેદ (૧૯૭-૨૦૨) આમપુરુષના ભેદો ....૧૪૪ વતનું લક્ષણ. ૧૯૩ વેદના અપૌરુષેયનું ખંડન . ૧૪૪ સામાન્ય-વિશેષાત્મક પ્રમેયની સિદ્ધિ. ૧૯૫ વર્ણ-પદ-વાક્ય સ્વરૂપ વચન . ૧૪૭ીતિયંગ સામાન્ય લક્ષણ. .... ૧૯૮ વર્ણમાં પૌલિકત્વની સિદ્ધિ . ૧૪૭|ઉધ્વર્યા સામાન્યનું લક્ષણ ....૧૯૯ પદ અને વાક્યનું સ્વરૂપ કથન.... ૧૫]ગણ લક્ષણ.......... શક્તિ અને સંકેત દ્વારા પર્યાય લક્ષણ. ........ ૨૦૦ શબ્દ અર્થના બોધકારક . ૧૫૧ છઠ્ઠો પરિચ્છેદ (૨૦૩-૨૬૨) શબ્દનું સ્વાભાવિક અને પ્રમાણફળનું લક્ષણ.. ... ૨૦૩ પરાપેક્ષિત સ્વરૂપ કથન ....૧૫૩ અનંતર-પરંપર બે પ્રકારનું ફલ .... ૨૦૩ શબ્દોના સ્વાર્થકથનમાં પ્રમાણથી પ્રમાણનું ફળ ભિન્નભિન્ન.. ૨૦૬ સપ્તભંગનું અનુસરણ... ..............૧૫૫ પ્રમાણ અને તેનું ફળ સમભંગીનું સ્વરૂપ - ૧૫૫તિને વિષે કથંચિત્ અભેદ સિદ્ધિ.... ૨૦૭ સપ્તભંગીમાંનો પ્રથમ ભાગો..........૧૬૧ પ્રમાણ અને તેના ફળ ત્રણ એવકારનું સ્વરૂપ. ....૧૬૧ વિષે કથંચિત્ ભેદ કથન.. ......૨૧૨ સપ્તભંગીમાંના બીજા વિગેરે ભાંગ... ૧૬૬ પ્રમાણ અને ફળનો વ્યવહાર સાતભાંગામાં મુખ્યગણત્વના કાલ્પનિક છે તેવા મતનું ખંડન.... ૨૧૮ • કથન દ્વારા સ્યાદ્વાદ કથન............: ૧૭૧|પ્રમાણાભાસ.. - ૨૨૦ વિધિં-નિષેધ પ્રધાન શબ્દનું ખંડન...૧૭૨ સવ્યવહારિક પ્રત્યક્ષાભાસ... - સાત જ ભાંગા છે પારમાર્થિક પ્રત્યક્ષાભાસ.......... ન્યૂનાધિક નથી તેનું કથન ... ૧૭૯ સ્મરણાભાસ.. .....૨૨૫ પ્રત્યભિજ્ઞાભાસ, .............૨૨૬ અનંતર-પરંપર કારણો...... ......૧૮૦ તકભાસ... કલાદેશનું લક્ષણ ...૧૮૩ પક્ષાભાસો.... વિકલાદેશનું લક્ષણ................... ૧૮૮ હેત્વાભાસો.. પ્રમાણજ્ઞાન અર્થપ્રકાશમાં અસિદ્ધ હેત્વાભાસ .... ૨૩૮ પ્રતિબન્ધક-અપગમ કથન.૧૮૮ ઉભયાસિદ્ધ હેત્વાભાસ. .... અર્થ પ્રકાશમાં અન્યતરાસિદ્ધ હેત્વાભાસ............... તત્પત્તિ તદાકારતાનું ખંડન ...૧૮૯ વિરુદ્ધ-હેવાભાસ રાત ભાંગાના ૨૨૭ 0 ૨૨૯ 0 30 0 0 0 ..૨૪૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ .............. ૨૮૦ ......... ૨ રે ............. •....... ૨૫9. ૨૬૦ વિષય પૃષ્ઠ | વિષય પૃષ્ઠ અર્નકાન્તિક હેત્વાભાસ..................... ૨૪૩ઋજાસૂત્રનયાભાસ. ........૨૭૯ અનેકાન્તિક હત્વાભાસના ભેદો.........૨૪૪/શબ્દનયનું લક્ષણ....... દૃષ્ટાન્નાભાસ.................................... ૨૪૫ શબ્દનયાભાસ.. ...........૨૮૧ સાધર્મદૃષ્ટાન્તાભાસના પ્રકારો........ ૨૪૬ સમભિઢ નયનું લક્ષણ................ દૃષ્ટાન્તાભાસના નવદંષ્ટાન્તો ક્રમશઃ... ૨૪૬ |સમભિરુઢનયા ભાસ.... ૨૮૪ વૈધર્મ દૃષ્ટાન્નાભાસના પ્રકારો....... ૨૫૧ એવંભૂતનાનું લક્ષણ .. ૨૮૫ ક્રમશઃ વૈધર્મ એવંભૂતનયાભાસ....................... ૨૮૬ દૃષ્ટાન્તાભાસના દૃષ્ટાન્તો....... ...... શબ્દનય-અર્થનય........ ૨૮૭ ઉપનયાભાસ....... નયવિષય વિચારણા.......................૨૮૯ નિગમનાભાસ નયસપ્તભંગી વિચાર................... ૨૯૧ આગમાભાસ.......... ................. પ્રમાતા (આત્મા)નું સ્વરૂપ............ ૨૯૨ પ્રમાણસંખ્યાભાસ... અન્યદર્શનકારમાન્ય આત્મસ્વરૂપના પ્રમાણવિષયાભાસ............................. ૨૬૧ નિષેધકારક સ્વરૂપ.................. પ્રમાણફલાભાસ.............................૨૬૨ મોક્ષસ્વરૂપ. સાતમો પરિચ્છેદ (૨૬૩-૧૯૬) આંઠમો પરિચ્છેદ (૨૯૭-૩૧૨) નયનું લક્ષણ................................ વાદનું લક્ષણ.. ............................... ૨૯૭ નયાભાસનું લક્ષણ.................. વાદિના ભેદો................................ ૨૯૮ નયના પ્રકારો.. .................... દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકનય............. જિગીષ-તત્ત્વનિર્ણિનીષનું સ્વરૂપ. ૨૯૮ નગમનય - લક્ષણ............. તત્ત્વનિર્ણિનીષના ભેદો .... ૨૯૯ નગમનયના ભેદો-ઉદાહરણો............ ર ાપરત્ર તત્ત્વનિર્ણિનીષના ભેદો............૩૦૦ નિગમનયાભાસ... પ્રતિવાદીના ભેદો-પ્રભેદો.............. ૩00 સંગ્રહનય-લક્ષણ ભેદો ૨૭૦વાદીમાં વાદ અંગઘટકો............. ૩૦૩ સંગ્રહનયાભાસ. ૨૭ર વાદના ચાર અંગનું નિરૂપણ...... ૩૦૭ વ્યવહારનય-લક્ષણ ઉદાહરણ.......... ૨૭૫ વાદી અને પ્રતિવાદીનું કાર્ય........... ૩૦૮ વ્યવહારનયાભાસ..........................................૨૭૬સભ્યોનું લક્ષણ. ........................... ૩૦૮ ચાર્વાકદર્શનમત............................ ૨૭૭ સભાપતિનું લક્ષણ તથા કાર્ય............... ૩૧૦ ઋજાસૂત્રનું લક્ષણ..................................... ૨૭૭વાદમાં સમયમર્યાદાની વિચારણા.૩૧૧ માલસ્વરૂપ................................... ૨૯૫ ” 0 = = imm im i mim દ m '..... ૨૬૯માન .... ૩૦ Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન (10000000000000 'વિલેપાર્લા (પૂર્વ) જૈન સંઘ Page #33 --------------------------------------------------------------------------  Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિલેપાર્લા એ. મૂ. પૂ. જૈન સંઘના આંગણે નવ નિર્મિત શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદા આદિ જિન બિંબોની અંજન શલાકા પ્રાણ-પ્રતિષ્ઠા પ્રસંગે આ ગ્રંથ રત્નનું પ્રકાશન થઇ રહ્યું છે. : પાવન નિશ્રા : પૂ.આ.ભ.શ્રી અશોકચન્દ્રસૂરિ મ.સા. પૂ.આ.ભ.શ્રી અરવિંદસૂરિ મ.સા. પૂ.આ.ભ.શ્રી સોમચન્દ્રસૂરિ મ.સા. પૂ.આ.ભ.શ્રી મુનિચન્દ્રસૂરિ મ.સા. : પ્રતિષ્ઠા : મહા સુ. ૭ વિ. સં. - ૨૦૫૯ તા. ૭-૨-૨૦૦૩ " શ્રી વિલેપાર્લા જે. મૂ. પૂ. જૈન સંઘ એન્ડ ચેરિટીઝ ૨૭, મહાત્મા ગાંધી રોડ, વિલેપાર્લા (ઇસ્ટ) મુંબઈ-૫૭ ફોન : ૨૮૩૪૦૮૦૨ II ૩૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીમાન્-વાદિદેવસૂરિ-પ્રણિત શ્રી પ્રમાણનયતત્તાલોક Page #36 -------------------------------------------------------------------------- ________________ श्रीवादिदेवसूरिभ्यो नमः ॐ ह्रीं श्रीं अर्हं नमः श्री गौतमस्वामिने नमः श्री ॐकारसूरिसद्गुरुभ्यो नमः શ્રી વાદિદેવસૂરિવિરચિત પ્રમાણનય તત્ત્વાલોક.... પ્રથમ પરિચ્છેદ ग्रन्थकारस्य मंगलाचरणम् रागद्वेषविजेतारं ज्ञातारं विश्ववस्तुनः । 1 शक्रपूज्यं गिरामीशं तीर्थेशं स्मृतिमानये ॥ १ ॥ ગ્રંથકારશ્રીનું મંગલાચરણ रागद्वेषेति. रागद्वेषने विशेष प्रारे कृतनारा, विश्वना (समस्त) पार्थोने જાણનારા, ઇન્દ્રોને पूभ्य, વાણીના સ્વામી એવા તીર્થનાં ઈશનું હું સ્મરણ प्ररुं छं. टिप्पणीकारस्य मङ्गलाचरणम् ટિપ્પણીકાર મહર્ષિનું મંગલાચરણ.. नत्वा गुरुक्रमाम्भोजं स्मृत्वा सर्वेश्वरंविभुम् । टिप्पणी बालबोधाय, लिख्यते बालभाषया ॥ नत्वेति. गुरुना यरएाऽभणने नमीने, सर्वना ईश्वर सेवा विभुनुं स्मरए કરીને, બાળજીવોના બોધને માટે, સરલભાષામાં ટિપ્પણી લખુ છું. अथ तत्रभवन्तः पूज्यपादाः सकलकवितार्किकचक्र चक्र वर्तित्वेन विश्रुताः श्री वादिदेवसूरयः प्रारिप्सितग्रन्थनिर्विघ्नपरिसमाप्तये इष्टदेवता - नमस्कारात्मकं कृतं मङ्गलं शिष्यशिक्षायै ग्रन्थादौ निबध्नन्ति रागद्वेषेति'अर्हं, तीर्थेश - तीर्थं :साधु-साध्वी श्रावक-श्राविका इत्येवंरूपश्चतुर्विधश्रमण-संघस्तस्येशं स्वामिनं, स्मृतिं - स्मरणम् आनये - प्रापयामि स्मरामीत्यर्थः । कीदृशं तीर्थेशम् ? रागद्वेषविजेतारं रागद्वेषयोर्विशेषेण१ अर्ह - कतृनिर्देश: पं. वज्रसेनविजयजी गणि सम्पादक पुस्तिकायां. ૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ अपुनर्जेयतारूपेण जेतारं-जयनशीलम्, "तृन्'' इत्यनेन ताच्छीलिकस्तृन तथा विश्ववस्तुनः-त्रिभुवनवर्तिसामान्यविशेषात्मकस्य पदार्थजातस्य, ज्ञातारम् अवबोद्धारम्, शक्रपूज्यं-शक्राणां-इन्द्राणां पूज्यं-पूजनीयम्, गिरामीशं-गिरां वाणीनामीशं-स्वामिनम्, यथावस्थिवस्तुविषयत्वेनैतासां प्रयोक्तृत्वात् । अने विशेषणचतुष्टयेन भगवतः चत्वारो मूलातिशयाः प्रतिपादिताः । तथाहि अपायापगमातिशयः, ज्ञानातिशयः, पूजातिशयः, वागतिशयश्चेति । - | સકલકવિ અને તાર્કિકોના સમૂહમાં ચક્રવર્તીસ્વરૂપે પ્રસિદ્ધિને પામેલ પૂજ્યપાદશ્રી વાદિદેવસૂરિ મહારાજશ્રીએ પ્રારંભ કરેલા એવા (આ) ગ્રંથન નિર્વિનપૂર્ણતાને માટે અને કોઇપણ કાર્યના પ્રારંભમાં મંગલ કરવું જોઇએ એમ) શિષ્યોને શીખવવા માટે ઈષ્ટદેવતાને નમસ્કાર કરવા સ્વરૂપ મંગલ (પ્રથમશ્લોક દ્વારા) કરે છે. ઈ-તીતિ-ગર્દ-યોગ્ય હોવું (ધાતુ અને પ્રત્યય ઉપરથી જે શબ્દ બનેલો હોય તે વ્યુત્પત્તિનિમિત્તકશબ્દ કહેવાય જેમ કે તવં શ્રતીતિશ્રાવ: આ શબ્દ વ્યુત્પત્તિમાનું છે તથા કર્તાએ શબ્દના અક્ષરોને જોડીને શાસ્ત્રાધારે પોતે કલ્પિત કરેલો અર્થ જેમાં હોય તે નિર્યુક્તિનિમિત્તક શબ્દ કહેવાય જેમ કે શ્રાવક શબ્દમાં “શ્રી” એટલે શ્રદ્ધા “વ” એટલે વિવેક અને “ક” એટલે ક્રિયા કરનાર આ કર્તાએ નિર્ધારેલો અર્થ છે. માટે નિર્યુક્તિશબ્દ કહેવાય) તેમ અહીં પણ ટીકામાં મૂકેલા ગર્ણ શબ્દમાં પણ ૩૪ અતિશયોથીયુક્ત એવો અર્થ વ્યુત્પત્તિઅર્થ જાણવો. તીર્થશં- તીર્થ-સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ ચતુર્વિધ શ્રીસંઘ, તેના સ્વામી તે તીર્થેશ કેવા છે ? [૧] રાવનેતાજું- રાગ અને દ્વેષને વિ=વિશેષ કરીને એટલે ફરી ન જીતવા પડે તેવી રીતે જીતવાનો સ્વભાવ છે. જેનો એવા તીર્થેશને.... અહીં વિનેતા શબ્દમાં શીલ (સ્વભાવ) અર્થમાં તૂન પ્રત્યય થયો છે. [૨] વિશ્વવસ્તુનઃ સતાર : ત્રણે જગતમાં રહેલા સામાન્ય અને વિશેષાત્મક એવા પદાર્થને જાણનારા. [૩] શપૂર્ચ- ઇન્દ્રોને પૂજનીય [૪] ગિરમીશ- વાણીના સ્વામી અરિહંત પરમાત્મા યથાયોગ્ય વસ્તુના વિષયસ્વરૂપે વાણીનો પ્રયોગ કરનાર Page #38 -------------------------------------------------------------------------- ________________ છે એટલે કે વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું જ કથન કરનારા છે માટે વાણીના સ્વામી કહેવાય છે. આ ઉપરોક્ત જણાવેલ ચાર વિશેષણો દ્વારા અરિહંત પરમાત્માના ચાર મૂલ-અતિશયોનું પ્રતિપાદન કરેલું છે તે આ પ્રમાણે વિનેતા પદ દ્વારા અપાયાપગમાતિશય, વિશ્વવસ્તુનઃ જ્ઞાતિારં પદદ્વારા જ્ઞાનાતિશય, શશ્નપૂર્વ પદદ્વારા પૂજાતિશય, પિરામીશ પદધારા-વચનાતિશય. ન્યાયની ભાષામાં “નનું' અને “મથ'' શબ્દથી પૂર્વપક્ષ શરૂ થાય છે. અને “કૃતિ '' શબ્દો દ્વારા પૂર્ણ થાય છે. ક્યારેક પ્રારંભમાં આવા શબ્દોલ્લેખ વિના જ પૂર્વપક્ષ શરૂ થાય છે. અને “રૂતિ વેત'' દ્વારા પૂરો થાય છે. ક્યારેક પૂર્વપક્ષનો પ્રારંભ “નન - મથ' શબ્દથી થાય છે અંતે “વેત'' શબ્દ નથી હોતો માત્ર “રૂતિ" શબ્દ જ હોય છે. અહીં પણ ગ્રંથકારશ્રી નનું ઈત્યાદિ ગ્રંથદ્વારા પૂર્વપક્ષ સંબંધી શંકાનું ઉદ્ધાવન કરી પ્રશ્ન રજુ કરે છે. .. ननु निर्विनग्रन्थसमाप्तिं प्रति मङ्गलस्य कथं कारणत्वम् ? विनापि मङ्गलं किरणावल्यादौ ग्रन्थपरिसमाप्तिदर्शनाद् व्यतिरेकव्यभिचारस्य, कादम्बर्यादौ कृतेऽपि मङ्गले समाप्त्यभावादन्वयव्यभिचारस्य च विद्यमानत्वात्, तस्मादनारम्भणीयं मङ्गलमिति चेत्, न, किरणावल्यादौ ग्रन्थाद् बहिरेव मङ्गलस्य कृतत्वाद् विनात्यन्ताभावाद्वा ग्रन्थसमाप्तिसम्भवात्, कादम्बर्यादौ तु कृतेऽपि मङ्गले विजबाहुल्याद् विघ्नानुरुपस्य मङ्गलस्याभावाद् वा समाप्त्यभावानान्वयव्यतिरेकव्यभिचारः, तस्मान्मङ्गलनिर्विनग्रन्थसमाप्त्योः कार्यकारणभावे न काऽपि क्षतिरिति दिक् । પ્રષ્ન નિર્વિન ગ્રન્થની સમાપ્તિપ્રત્યે મંગલ કારણ કેવી રીતે બને ? કારણ કે મંગલ વિના પણ કિરણાવલી આદિમાં ગ્રન્થની સમાપ્તિ દેખાતી હોવાથી એટલે કે કારણ વિના કાર્ય થવાથી= સર્વે ઉત્સર્વ વ્યતિરેક વ્યભિચાર આવ્યો તથા કાદંબરી આદિમાં મંગલ કરાયે છતે સમાપ્તિનો અભાવ હોવાથી એટલે કે કારણ હોવા છતાં કાર્યનો અભાવ હોવાથી-યત્વે સર્વ અન્વયવ્યભિચાર વિદ્યમાન છે (તેથી) સમાપ્તિ માટે મંગલનો આરંભ કરવો તે યોગ્ય નથી. ઉત્તર : “' તિ, જો તમે એમ કહેતા હોતો ન કહેવું કારણ કે કિરણાવલી વિગેરે ગ્રન્થમાં પ્રારંભમાં ભલે મંગલ નથી દેખાતું છતાં ત્યાં . Page #39 -------------------------------------------------------------------------- ________________ सी.... ગ્રન્થબાહ્ય એટલે કે માનસિક ભાવમંગલ કરેલું હોવાથી અથવા વિદનના અત્યંત અભાવમાં (મંગલવિના) કાર્યની (ગ્રન્થની) સમાપ્તિ સ્વરૂપ વ્યતિરેક વ્યભિચારની આપતિ તમે આપી શકશો નહીં. વળી કાદમ્બરી વિગેરે ગ્રન્થમાં મંગલ કરાયે છતે વિદનના બહુલપણાથી, (વિનો ઘણા હોવાથી) અથવા ગ્રન્થને અનુરૂપ મંગલનો અભાવ છે. તેથી મંગલરૂપ કારણ હોતે છતે પણ સમાપ્તિ રૂપકાર્યનો અભાવ છે. તેથી અન્વયવ્યભિચાર આવશે તેવું તમે કહી શકશો નહીં. આમ થવાથી મંગલ એ કારણ અને સમાપ્તિ એ કાર્ય એ રીતે કાર્યકારણભાવ માનવામાં કોઈ ક્ષતિ નથી.... ग्रन्थ-प्रयोजनम् - प्रमाणनयतत्त्वव्यवस्थापनार्थमिदमुपक्रम्यते ॥१-१॥ પ્રમાણ અને નયના સ્વરૂપના નિર્ણય માટે આ શાસ્ત્રનો આરંભ કરીએ छीमे. प्रकर्षण-संशयादिराहित्येन मीयते-ज्ञायते यत् तत् प्रमाणम्, नीयतेगम्यते श्रुतप्रमाणपरिच्छिन्नैकदेशोऽनेनेति नयः, प्रमाणं च नयश्चेति-प्रमाणनयौ, प्रमाणपदस्य बह्वच्त्वेऽपि अभ्यर्हितत्वात् पूर्वनिपातः, प्रमाण-नययोस्तत्त्वंस्वरूपं प्रमाणनयतत्त्वम् तस्य व्यवस्थापनं प्रमाणनयतत्त्वव्यवस्थापनम् तदेव प्रयोजनं यत्र तत् प्रमाणनयतत्त्वव्यवस्थापनार्थम्, क्रियाविशेषणमेतद्, न तु इदंशब्दनिर्दिष्टस्य शास्त्रस्य, तस्य करणत्वेनैव तत्रोपयोगात् । इदं बुद्धौ प्रतिभासमानं शास्त्रमुपक्रम्यते-बहिः शब्दरूपतया प्रारभ्यते । "प्रयोजनमनुद्दिश्य मन्दोऽपि न प्रवर्तते'' इति न्यायेन प्रयोजनमन्तरा प्रेक्षावत्प्रवृत्त्यनुपलम्भादिदमादिवाक्यं प्रयोजनं प्रतिपादयितुं शास्त्रादावुपन्यस्तम् । अत्र बौद्धाः वदन्ति- इदमादिवाक्यं प्रयोजनमभिधातुं नाऽलम्, प्रयोजनगोचरसंशयोत्पादकत्वेनैव तस्य चरितार्थत्वादिति । तदसत्, आदिवाक्यं विनैव शास्त्रमात्रावलोकनेनापि इदं शास्त्रं सप्रयोजनमप्रयोजनं वा? इति प्रयोजनभावाभावपरः संशयः समाविर्भवति तथा च न तदर्थमादिवाक्यमावश्यकम् अपि तु प्रयोजनप्रतिपादकत्वेनैव सप्रयोजनमिति मन्तव्यम् ॥१॥ प्रकर्षेणेति.- संशयाहि होषोथी रहित ४९॥य ते प्रभाडेवाय छे. Page #40 -------------------------------------------------------------------------- ________________ આગમપ્રમાણથી જણાયેલ પદાર્થના એકધર્મનો બોધ જેનાવડે થાય તે નય કહેવાય છે. પ્રમાઝ નથતિ-vમન [એ પ્રમાણે દ્વન્દ સમાસ છે.] પ્રશ્ન : વ્યાકરણમાં એવો નિયમ છે કે અલ્પસ્વરવાળો શબ્દ જસમાસમાં પૂર્વનિપાત થાય અને ઘણા સ્વરવાળો શબ્દ પછી મૂકાય તો અહીં જસમાસમાં નય શબ્દ અલ્પસ્વરવાળો હોવા છતાં ઘણા સ્વરવાળા પ્રમાણ શબ્દની પછી કેમ મૂકાયો? 1 ઉત્તર પ્રHIT પદ ઘણા સ્વરવાળુ હોવા છતાં તેનો પૂર્વનિપાત પૂજ્યવાચી હોવાથી કરવામાં આવ્યો છે કેમકે પ્રમાણવસ્તુનો વાસ્તવિક બોધ કરાવે છે જ્યારે નય વસ્તુનો એકાંશથી બોધ કરાવે છે માટે પ્રમાણ સર્વાગી બોધકારક હોવાથી પૂજયવાચી છે માટે પૂર્વે મૂકાયો છે. * પ્રમાણ અને નયનું તત્ત્વ એટલે સ્વરૂપ, પ્રમાનિતત્ત્વસ્થ વ્યવસ્થાપનંપ્રમાણ અને નયના સ્વરૂપનું વ્યવસ્થાપન તેજ છે પ્રયોજન જેનું તે માનયતત્વવ્યિવસ્થાપનાર્થ' પ્રમાણ અને નયના સ્વરૂપના નિર્ણયમાટે, “HIVનયતત્ત્વવ્યવસ્થાપનાથ'' આ પ્રથમપદ “૩પ '' ક્રિયાપદનું વિશેષણ છે પરંતુ “રૂ૫'' આ શબ્દથી નિર્દેશ કરાયેલ શાસ્ત્રનું SUVIનયતત્ત્વવ્યવસ્થાપનાર્થ” એ પદ વિશેષણ નથી, કારણ કે આચાર્ય મહારાજશ્રી આ શાસ્ત્રવડે પ્રમાણ અને નયોના સ્વરૂપની વ્યવસ્થા કરે છે. આમાં આચાર્ય ભગવંત કર્તા છે. શાસ્ત્ર એ કરણ છે તત્ત્વ એ કર્મ છે. વ્યવસ્થા કરાવવી તે ક્રિયા છે. તાત્યયાર્થ આ પ્રમાણે છે શાસ્ત્ર તત્ત્વોનો નિર્ણય કરતું નથી પરંતુ શાસ્ત્રો-દ્વારા તત્વવિદ્ પુરુષો તત્ત્વનો નિર્ણય કરે છે. માટે શાસ્ત્ર એ કરણ છે. અને આચાર્ય ભગવંત કર્યા છે. શાસ્ત્રમાં કર્તાપણાનો માત્ર ઉપચાર છે માટે પ્રમાનિયતિત્ત્વવ્યવસ્થાપનાર્થમ્ એ ક્રિયા-વિશેષણ જાણવું. શાસ્ત્ર બે પ્રકારે છે. (૧) અર્થસ્વરૂપ= અંતઃશાસ્તં- અર્થબોધ ઉચ્ચારણ કરાતો નથી, તેનું ભાન હૃદયગત હોય છે, માટે તે અંતરશાસ્ત્ર કહેવાય છે. (૨) શબ્દસ્વરૂપ- વદિઃ શાä- પ્રથમ શબ્દ બોલાય, પછી અર્થ- બોધ થાય માટે, શ્રોતાના હૈયામાં ઉત્પન્ન થનારા શાસ્ત્રનું કારણ છે જે તે વક્તાના શબ્દસ્વરૂપ બહિર્શાસ્ત્ર કહેવાય છે. શાસ્ત્રકાર ભગવંતને આ આખું ય શાસ્ત્ર સ્વસંવેદનથી અંતરમાં અર્થસ્વરૂપે પ્રત્યક્ષ સ્થૂરાયમાન છે તેથી “મ' એટલે આ દેખાય Page #41 -------------------------------------------------------------------------- ________________ છે તે, [ક્યાં દેખાય છે એવું પૂછે કોઇ તો) વૃદ્ધી પ્રતિમામાનં- એમની બુદ્ધિમાં - આખું શાસ્ત્ર પ્રતિભાશમાન થયેલું છે. પ્રશ્ન : બુદ્ધિમાં સઘળુએ શાસ્ત્ર જણાઈ ગયું છે તો “૩૫%યતે" આરંભ કરાય છે એવું શા માટે કહ્યું? ઉત્તર: હદયગત અંતરમાં] શાસ્ત્ર રચાઇ ગયું છે પરંતુ શબ્દરૂપે શાસ્ત્રની રચના કરાય છે શબ્દરૂપ બહિર શાસ્ત્ર પ્રગટ કરવું તેજ આ ગ્રંથનું પ્રયોજન છે. પ્રયોજન વિના બાળજીવો પણ પ્રવૃત્તિ કરતા નથી” એ જ ન્યાયને અનુસરીને પ્રયોજન વિના બુદ્ધિમાનને પ્રવૃત્તિ પ્રાપ્ત થતી નથી અર્થાત્ સજ્જનોની પ્રવૃત્તિ તો પ્રયોજન-વાળી જ હોય છે. પ્રયોજન વિના બાળજીવો પણ પ્રવૃત્તિ કરતા નથી તો બુદ્ધિમાન ક્યાંથી કરે? આથી પ્રયોજન બતાવવા માટે પ્રમાનિતત્ત્વવ્યવસ્થાપનાર્થ આ આદિવાક્ય શાસ્ત્રની (ગ્રન્થની) શરૂઆતમાં રજુ કર્યું છે. પ્રમાણ અને નયનું સ્વરૂપ અભિધેય-વાચ્ય છે અને આ શાસ્ત્ર વાચક છે આ બંનેનો સંબંધ સાક્ષાત્ ન કહેવા છતાં સામર્થ્યથી જણાઈ આવે છે. પ્રયોજન બે પ્રકારે છે. (૧) કૌંસંબંધી (૨) શ્રોતાસંબંધી. . (૧) પ્રમાણનયના સ્વરૂપનો નિશ્ચય શ્રોતાને કરાવવો તે કર્તાનું પ્રયોજન (૨) પ્રમાણનયના સ્વરૂપનો નિશ્ચય કરવો તે શ્રોતાનું પ્રયોજન છે. પૂર્વપક્ષ: અહીં બૌદ્ધો કહે છે કે આદિવાક્ય છે તે પ્રયોજન કહેવાને માટે સમર્થ નથી પરંતુ પ્રયોજનવિષયક સંશયોની ઉપસ્થિતિ કરવી તેમાં આદિવાક્યની સફળતા છે આવી તેઓની માન્યતા છે તેની સામે ગ્રન્થકારશ્રી જણાવે છે કે, ઉત્તરપક્ષ તમારું કહેવું બરાબર નથી કેમ કે આદિવાક્ય વિના શાસ્ત્રને જોવા માત્રથી જ આ શાસ્ત્ર પ્રયોજન સહિત છે કે પ્રયોજનરહિત છે. તથા પ્રયોજનના ભાવરૂપ છે કે અભાવરૂપ છે તેમ સંશય પ્રગટ થઈ જ જાય છે. [અન્ય શાસ્ત્રના સાધર્મને લઈને પણ તેવો સંશય પ્રગટ થઈ જાય છે] તેથી તે સંશયને માટે આદિવાક્ય આવશ્યક નથી પરંતુ પ્રયોજનના પ્રતિપાદન માટે જ આ આદિવાક્ય છે માટે આ શાસ્ત્ર પ્રયોજન સહિત છે એમ માનવું જોઈએ. Page #42 -------------------------------------------------------------------------- ________________ प्रमाणस्य व्याख्या - હવે પ્રમાણની વ્યાખ્યા બતાવે છે. स्वपरव्यवसायिज्ञानं प्रमाणम् ॥ १-२॥ પોતાનો અને પરનો નિશ્ચય કરાવનારું એવું જે જ્ઞાન તે પ્રમાણ છે. ..., स्वम्- ज्ञानस्वरुपम् पर:- ज्ञानाद् भिन्नोऽर्थः स्वं च परश्चेति स्वपरौ तौ विशेषेणावस्यति-निश्चिनोतीत्येवं शीलं यस्य तत् स्वपरव्यवसायि । ज्ञायते प्राधान्येन विशेषो गृह्यतेऽनेनेति ज्ञानम्, [राद्धान्ते वस्तुनः सामान्यविशेषात्मकत्वाद् यदा ग्राहकं ज्ञानं विशेषांशं गौणीकृत्य सामान्यांशं प्राधान्येन गहाति सदा तद् दर्शनपदेनाभिधीयते, यदा सामान्यांशं गौणीकृत्य विशेषांशं प्रधानरूपतया गृह्णाति तदा तद् ज्ञानशब्देनोच्यते ] - स्व= नस्५३५ मने पर:= शानथी भिन्न मेवा घ2५ पहार्थो, स्वश्च परश्चेति स्वपरौ पोतानो मने पापहार्थोनो विशेष रीने [वास्तवि रीत] निश्चय शवयो मेहेनो स्वभाव छ ते- स्वपरव्यवसायि, ४९॥य ते शान કહેવાય એટલે કે વસ્તુમાં રહેલ વિશેષધર્મ જેના વડે ગ્રહણ કરાય તે જ્ઞાના કહેવાય છે. [સિદ્ધાન્તમાં વસ્તુ સામાન્યવિશેષાત્મક છે તેમાં જે વિશેષ અંશ એવા જ્ઞાનને ગૌણ કરીને સામાન્ય અંશને પ્રધાનતાથી ગ્રહણ કરે છે તે સામાન્ય-બોધને દર્શન કહેવાય છે. જ્યારે સામાન્ય અંશને ગૌણકરીને વિશેષઅંશને પ્રધાનપણે ગ્રહણ કરનારો જે બોધ છે તે જ્ઞાન કહેવાય છે.] .. अत्र प्रमाणम् लक्ष्यम् स्वपरव्यवसायित्वे सति ज्ञानत्वं लक्षणम्, असाधारणधर्मो हि लक्षणम्, असाधारणत्वं च लक्ष्यतावच्छेदकसमनियतत्वम्। लक्षणस्य त्रीणि दूषणानि सन्ति, अव्याप्त्यतिव्याप्त्यसंभवभेदात्, तत्र लक्ष्यैकदेशावृत्तित्वमव्याप्तिः, यथा- 'गोः कपिलत्वं लक्षणम्' इत्युक्ते श्वेतगवादौ भवत्यव्याप्तिः श्वेतगवि कपिलत्वस्याभावात् । लक्ष्यवृत्तित्वे सत्यलक्ष्यवृत्तित्वमतिव्याप्तिः यथा- 'शृङ्गित्वं गोर्लक्षणम्' इत्युक्ते महिषादावतिव्याप्तिः, शृङ्गित्वरुपधर्मस्य तत्रापि विद्यमानत्वात् । लक्ष्यमात्रावृत्तित्वमसम्भवः यथा- 'एकशफत्त्वं गोर्लक्षणम्' इत्युक्ते गोमात्रस्यैकशफत्वाभावादसम्भवः । सास्नादिमत्वं गोत्वमिति तु दूषणत्रयरहितं लक्षणम् Page #43 -------------------------------------------------------------------------- ________________ एवमिदमपि प्रमाणलक्षणं दूषणत्रयरहित्वान्निरवद्यम् तथाहि- प्रमाणमात्रे लक्षणस्य सत्त्वान्नाव्याप्तिः, अप्रमाणतो व्यावृत्तत्वान्नातिव्याप्तिः, लक्ष्यमात्रे लक्षणस्य विद्यमानत्वादेव नासम्भवः । અહીં સૂત્રમાં “પ્રમUત્'' પદ એ લક્ષ્ય છે અને ‘સ્વપ૨વ્યવસાયિજ્ઞાનમ્' એ પદ લક્ષણ છે. વસ્તુનું અસાધારણ સ્વરૂપ તે વસ્તુનું લક્ષણ કહેવાય છે. [જેનાવડે વસ્તુ ઓળખાય તે અસાધારણધર્મ- ‘નસ્થતિ વચ્છેસનાતત્વમ્' એટલે કે લક્ષ્ય જે પ્રમાણ લક્ષ્યાવચ્છેદક પ્રમાણત્વ તેની સાથે સનિયતિત્વ વ્યાપીને રહે તે અસાધારણધર્મ છે. દા.ત.: ગાયંસ્વરૂપ એવા અધિકરણમાં રહેનાર ગોત્વની સાથે સાપ્તાત્વિમ્ વ્યાપીને રહે છે માટે તે અસાધારણ ધર્મ છે. તેવી જ રીતે પ્રમાણ એવા અધિકરણમાં રહેનારા પ્રમાણત્વની સાથે સ્વપરવ્યવસાયિત્વ એવું જ્ઞાનત્વ વ્યાપીને રહે છે માટે તે પ્રમાણનું અસાધારણ (લક્ષણ) ધર્મ સ્વપરવ્યવસાયિજ્ઞાનત્વ થશે તાત્યયાર્થ આ પ્રમાણે છે કે જે વસ્તુનું જે લક્ષણ હોય તે સમાયજાતીય દરેકમાં હોવું જોઇએ અને વિજાતીયમાં ન હોવું જોઈએ, સ્વજાતિમાં ઘટે કે ન ઘટે પરંતુ ભિન્નજાતિમાં ઘટે તો તે અતિવ્યાપ્તિ દોષયુક્ત છે લક્ષણના ત્રણ દૂષણો છે. (૧) અવ્યાપ્તિ (૨) અતિવ્યાપ્તિ (૩) અસંભવ. (૧) વ્યાપ્તિ- લક્ષ્યના એકદેશમાં જેની વૃત્તિ ન હોય તે... જેમકે- ગાયનું કપિલ એ લક્ષણ કરીએ તો જૈતવિગેરે ગાયમાં કપિલત્વનો અભાવ હોવાથી તે લક્ષણ અવ્યાતિ દોષ યુક્ત છે. (૨) તિવ્યાત્તિ- લક્ષ્યમાં રહ્યું છતે અલક્ષ્યમાં પણ જે લક્ષણ રહે તે જેમ કે ગાયનું ધૃગિત લક્ષણ અતિવ્યાપ્ત દોષ દૂષિત છે કેમ કે ગાયમાં ગ્રંગિત ધર્મ વિદ્યમાન હોવા ઉપરાંત મહિષ વિગેરેમાં પણ ગ્રંગિત ધર્મ વિદ્યમાન છે. માટે આ લક્ષણ અતિવ્યામિ દોષવાળું છે. (૩) કમવ- લક્ષ્યમાત્રમાં ન રહેવું તે. જેમકે ગાયનું એકશફત્વ (એકબરી) એવું લક્ષણ. ગાયમાત્રમાં તેનો અભાવ હોવાથી અસંભવ દોષવાળું છે. પરંતુ સાપ્તામિત્વ એવું લક્ષણ ત્રણે દોષોથી રહિત છે. એ જ પ્રમાણે પ્રમાણનું લક્ષણ ત્રણે દૂષણોથી રહિત હોવાથી દોષવગરનું છે તે આ પ્રમાણેપ્રમાણમાત્રમાં લક્ષણ ઘટતું હોવાથી અવ્યાપ્તિ દોષ આવતો નથી. તથા ભ્રમિત Page #44 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન વિગેરે અપ્રમાણમાં પ્રમાણનું લક્ષણ જતું નથી માટે અતિવ્યાતિ દૂષણવાળું નથી લક્ષ્યમાત્રમાં લક્ષણ વિદ્યમાન હોવાથી અસંભવ દોષ પણ નહીં લાગે. . ज्ञानं प्रमाणमित्युक्ते संशयादावतिव्याप्तिः स्याद् अतःस्वपरव्यवसायीति पदम्, नैयायिकाभिमतस्य जडस्वरुपस्य सन्निकर्षादेः, स्वसमयप्रसिद्धस्य सन्मात्रविषयस्य दर्शनस्य च प्रामाण्यनिराकरणार्थं ज्ञानमिति पदम्, बौद्धः परिकल्पितस्य निर्विकल्पस्य प्रामाण्यव्यवच्छेदार्थं व्यवसायीति पदम्, ज्ञानाद्वैतवादिनां मतमत्यसितुं परेति, नित्यपरोक्षज्ञानवादिनां मीमांसकानाम्, एकात्मसमवायिज्ञानान्तरप्रत्यक्षवादिनां नैयायिकानाम्, अचेतनज्ञानवादिनां सांख्यानां च मतं निराकर्तुं स्वेति। समग्रलक्षणं तु "अर्थोपलब्धिः प्रमाणम्' इत्यादीनां परपरिकल्पितानां लक्षणानां व्यवच्छेदार्थमिति दिक् ॥ २॥ પરવ્યવસાયિજ્ઞાનું પ્રમાઈએ લક્ષણના દરેક પદોની સાર્થકતા જણાવે છે. (૧) આ લક્ષણમાં સાનં પ્રમામ્ આવું લક્ષણ કરે તો સંશય વિગેરેમાં અતિવ્યાપ્તિ આવે કારણ કે સંશય વિપર્યય અને અનધ્યવસાય આ ત્રણ અયથાર્થ જ્ઞાનના જ ભેદ છે તેથી તેમાં જ્ઞાનપણું હોવાથી અતિવ્યાપ્તિ આવે તેનું નિવારણ કરવા માટે વપ૨વ્યવસાય પદ જરૂરી છે. એટલે કે સ્વપરનો નિશ્ચયાત્મક બોધ કરાવે તે જ્ઞાન પ્રમાણ છે. સંશય વિગેરેમાં તો યથા થાપુaf પુરુ પો વા આમ સંશય હોવાથી સ્વપરનો નિશ્ચય કઈ રીતે થાય? આમ સંશયાત્મક-જ્ઞાનમાં નિશ્ચયાત્મક બોધનો અભાવ હોવાથી લક્ષણ તેમાં નહીં જાય તેથી અતિવ્યાતિ નહીં આવે... (૨) “સ્વપ૨વ્યવસાય પ્રમાણમ્'' આવું લક્ષણ કરીએ તો તૈયાયિકે માનેલા જડસ્વરૂપ એવા સન્નિકર્ષ વિગેરે તથા પોતાના એટલે કે જૈનદર્શનમાં પ્રસિદ્ધ, સત્તામાત્રના વિષયને જણાવનારું દર્શન પણ સ્વ અને પરનો બોધ - કરાવનાર છે માટે એને પણ પ્રમાણ માનવાનો પ્રસંગ આવે પરંતુ અહીં તો આવા સામાન્ય બોધનું પ્રયોજન નથી કેમ કે તેનાથી હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ થતી નથી તેથી સજ્ઞિકર્ષ તથા દર્શનમાં અતિવ્યાપ્તિના વારણ માટે જ્ઞાનપદની પણ આવશ્યકતા છે. નૈયાયિકો ઇન્દ્રિય અને પદાર્થનો સન્નિકર્ષ=સમ્પર્ક તે પ્રમાણ છે આવું માને છે તે બરાબર નથી કારણ કે અજાણ્યા ફલનો થાળ હોય અને ચક્ષુરિન્દ્રિયનો Page #45 -------------------------------------------------------------------------- ________________ સંયોગ થાય તો આ ક્યું ફલ છે? તેનો બોધ થતો નથી. મડદાની જીભ ઉપર સાકર મૂકો તો મધુરતાનો બોધ થતો નથી માટે તે સન્નિકર્ષો જ્ઞાનસ્વરૂપ નથી તેથી સન્નિકર્ષ-અપ્રમાણ છે તે સન્નિકર્યો આગળ કહેવાશે. તેમજ દર્શનથી અસ્તિત્વમાત્ર-આ કંઈક છે તેવું જાણે છે તેનાથી વિશેષધર્મોને જાણી શકાતા નથી તેથી હિતાહિતમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કે લેવડદેવડ કંઈ થતું નથી સામાન્ય માત્ર બોધથી વ્યવહાર થઈ શકે નહીં માટે જ્ઞાન એજ પ્રમાણ છે. (૩) “સ્વપજ્ઞાનું પ્રમામ્' આવું લક્ષણ કરે તો બૌદ્ધ માનેલા નિર્વિકલ્પક જ્ઞાનમાં પ્રમાણતાની અતિવ્યાપ્તિ આવે માટે તેની પ્રમાણિતાનું ખંડન કરવા માટે “વ્યવસાયિ" પદ જરૂરી છે. નિર્વિકલ્પજ્ઞાનમાં દૂર દોરડું પડેલું છે ત્યારે આ કંઈક છે એવું પોતાને અને પરને જણાવે છે પણ તે નિશ્ચય કરાવનાર બનતું નથી તથા સંશયાદિમાં પ્રમાણતા ન આવી જાય માટે . વ્યવસાયિ પદ કહેલ છે. , (૪) “-વ્યવસાયિ જ્ઞાનું પ્રમાણમ્' આવું લક્ષણ કરતો પરપદાર્થના સમૂહને નહીં માનનારા જ્ઞાનાદ્વૈતવાદીના મતમાં અંતિવ્યાતિ આવે. કારણ કે, જ્ઞાનાદ્વૈતવાદી માને છે કે જગતમાં જ્ઞાન જ છે અજ્ઞાનના વશથી પદાર્થની ભ્રાન્તિ થાય છે જેમ ઝાંઝવાના જળમાં જળ નથી છતાં જળની ભ્રાન્તિ થાય છે તેમ ઘટપટાદિ પદાર્થો નથી છતાં પણ ભ્રમણા થાય છે તેથી આવી રીતે તેમના દર્શનનું ખંડન કરવા “'' પદ ઉપયોગી છે. (૫) “પરવ્યવસાયિ જ્ઞાનું પ્રમાણમ્'' આવું લક્ષણ કરીએ તો નિત્યપરોક્ષજ્ઞાનવાદી મીમાંસકો તથા નૈયાયિકો (વૈશેષિકો) તથા સાંખ્યદર્શનના મતમાં અતિવ્યાપ્તિ આવે તેથી તેમના કદાગ્રહને તોડવા માટે “સ્વ” પદની સાર્થકતા છે. તેમની માન્યતાઓ આ પ્રમાણે છે : મીમાંસકોઃ જ્ઞાન એ નિત્યપરોક્ષ છે. જ્ઞાન કદાપિ પ્રત્યક્ષ થતું નથી એટલે કે સ્વયં જણાતું નથી પર પદાર્થને જણાવે છે પણ પોતાને જણાવી શકતું નથી. જેમ કે ડોલમાં મૂકેલો દીવો ઘટપટાદિ પદાર્થોને જણાવે છે પણ દીવો દીવાને જણાવતો નથી એવી જ રીતે જ્ઞાન તે પર પદાર્થનો નિશ્ચય કરાવનાર છે પણ ૧૦ Page #46 -------------------------------------------------------------------------- ________________ પોતાને જણાવનાર નથી આવી માન્યતામાં લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય, તે દૂર કરવા માટે “સ્વ” પદ મુકવું જરૂરી છે. નૈયાયિકોઃ દ્રવ્ય અને ગુણને અન્યોન્ય ભિન્ન પદાર્થ તરીકે માને છે તેથી તેમના મતે આત્મા (દ્રવ્ય) અને જ્ઞાન (ગુણ) ભિન્ન છે તેથી આત્મામાં જ્ઞાન, સમવાય નામના સંબંધથી રહે છે તે જ્ઞાન ઘટપટાદિ પદાર્થોને જણાવે છે પરંતુ પર પદાર્થને જણાવનાર આ જ્ઞાન એ શું? શેનાથી જણાય છે ? એવી જ્ઞાનને જાણવાની જિજ્ઞાસા થયા પછી જે આત્મામાં આ જ્ઞાન પ્રત્યક્ષ થયું છે તે જ આત્મામાં સમવાય સંબંધથી રહેનાર બીજું માનસ-પ્રત્યક્ષ થાય છે તે પ્રથમ જ્ઞાનનો બોધ કરાવે છે જેમ કે-ઘટ દેખતાં જ આત્મામાં ઘટવિષયક જ્ઞાન થાય છે પરંતુ મને ઘટનું જ્ઞાન થયું છે કે નહીં એનો નિશ્ચય આ જ્ઞાનથી નથી થતો પરંતુ બીજા સમયના જ્ઞાનથી થાય છે એટલે કે બીજા સમયના જ્ઞાનથી પ્રથમ સમયનું જ્ઞાન જણાય છે કે મને ઘટનું જ્ઞાન થયું આવી ગ્રન્થીવાળામાં લક્ષણ ન ઘટે માટે “સ્વ” પદ મૂકવું આવશ્યક છે. સાંખ્યો : જ્ઞાનને જડ માને છે તેમના મતે પ્રકૃતિ અને પુરુષ બે જ તત્ત્વ છે. પ્રકૃતિ (મહત્)માંથી બુદ્ધિ (જ્ઞાન) ઉત્પન્ન થાય છે તે બુદ્ધિ અરીસા જેવી છે. જડ=ચિશૂન્ય છે માટે તે સ્વને જણાવતી નથી પરને જણાવનાર છે તેથી તેમાં પણ લક્ષણની અતિવ્યાપ્તિ ન થાય માટે “રા' પદ મૂક્યું છે. મથાવ્યિ પ્રમાણમ્ એવું જે નૈયાયિકો વિગેરે પ્રમાણનું લક્ષણ માને છે તેનો વ્યવચ્છેદ કરવા પરવ્યવસાયિજ્ઞાન પ્રમાણમ્ આવું સમગ્ર લક્ષણ જાણવું.તથા આદિ પદથી વિસંવાવિજ્ઞાનમ્ પ્રમાણમ્ રૂતિ વીદ્વા: તથા મનધિ તતથાભૂતાર્થનિશા પ્રમાણમિતિ ખાટ્ટા: વિગેરે અન્યદર્શનકારો એ માનેલી પ્રમાણતાનો વ્યવચ્છેદ કરવા આ સાંગોપાંગ લક્ષણ જાણવું. अथ ज्ञानशब्दस्य सार्थकता दर्शनार्थममाह - પ્રમાણના લક્ષણમાં બતાવેલ જ્ઞાન પદની સાર્થકતા ત્રણ સૂત્રો દ્વારા જણાવે છે : अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कार क्षमहि प्रमाणमतो ज्ञानमेवेदम् ॥ १-३॥ ૧૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ પક્ષ સાધ્ય સાધન પ્રમાણ ઇષ્ટવસ્તુ (ઉપાદેય)ના સ્વીકાર (પ્રવૃત્તિ) કરાવવામાં અને અનિષ્ટ વસ્તુ (હેય)ના ત્યાગ કરાવવામાં સમર્થ છે અને આ પ્રમાણ જ્ઞાન સ્વરૂપ છે. વિશેષાર્થ: ઉપાદેય અને હેય શું છે? તેને જાણવા માટે પ્રમાણની આવશ્યકતા છે. પ્રમાણની ઉપયોગિતા પ્રમાણને જ્ઞાન માનવાથી જ સિદ્ધ થાય છે કેમ કે પ્રમાણ જ્ઞાનસ્વરૂપ ન હોય અને અજ્ઞાનસ્વરૂપ માનીએ તો હેયથી નિવૃત્તિ અને ઉપાદેયમાં પ્રવૃત્તિનો વિવેક ન થઇ શકે માટે પ્રમાણ જ્ઞાનસ્વરૂપ જ છે. I fમમતકુપા, મનમમતં-યમ્ પ્રયોગશ-પ્રા જ્ઞાનમેવ માતાनभिमतवस्तु स्वीकार-तिरस्कारक्षमत्वात्, यन्न ज्ञानं तन्नाभिमतवस्तुंस्वीकार तिरस्कारक्षमं च प्रमाणम्, अतो ज्ञानमेवेदम् ॥ ३ ॥ મથતંત્ર ઉપાદેય સનમ તંત્ર હેય તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણેઃપક્ષ સાધ્ય સાધન प्रमाणम्, ज्ञानमेव, अभिमतानभिमतवस्तुस्वीकारतिरस्कारक्षमत्वात् प्रभा જ્ઞાન સ્વરૂપ જ છે, અભિમત અને અનભિમત વસ્તુના સ્વીકાર અને ત્યાગ કરવામાં સમર્થ હોવાથી, જે જ્ઞાન નથી તે ઇચ્છિત કે અનિષ્ટ વસ્તુના સ્વીકાર અને તિરસ્કાર કરવામાં સમર્થ નથી જેમકે-થાંભલાં વિગેરે [દૃષ્ટાન્ત], ઇચ્છિત વસ્તુનો સ્વીકાર અને અનિષ્ટનો તિરસ્કાર કરવામાં સમર્થ પ્રમાણ છે [ઉપનય], તેથી પ્રમાણ જ્ઞાનસ્વરૂપ જ છે (નિગમન). કોઈપણ વસ્તુનો બીજાને નિર્ણય કરાવવો હોય ત્યારે પાંચ અવયવ દ્વારા (પર્શેવિયવી વર્થિ) નિશ્ચય કરાવાય છે તે આ સૂત્રમાં બતાવ્યું છે. પ્રતિજ્ઞા (પક્ષ), હેતું, દૃષ્ટા, ઉપનય, નિગમેન તે આ પ્રમાણે : (૧) પ્રમજ્ઞાનમેવપક્ષવાક્ય] (૨) મમતાનમમતવસ્તુસ્વીર તિરસ્કારક્ષમતત્િ (હેતુવાક્ય) (૩) વન્ન જ્ઞાનં તન્નમમતાનમમતવતુંસ્વીવારતિરક્ષાં યથા તબ્બાવિ વ્યતિરેક વ્યાતિપૂર્વક દૃષ્ટાન્ત વાક્યો (૪) મમતા મમતવસ્તુસ્વીકાતિરસ્કારક્ષમ સ્ત્ર પ્રમાણમ્[ઉપનયવાક્ય]. (૫) મતો જ્ઞાનમેવે” [નિગમનવાક્ય]. न वै सन्निकर्षादेरज्ञानस्य प्रामाण्यमुपपन्नं तस्यार्थान्तरस्येव स्वार्थव्यवसितौ साधकतमत्वानुपपतेः ॥ १-४॥ ૧૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાનસ્વરૂપ સન્નિકર્ષનું પ્રમાણપણું ઘટતું નથી. (વ્યાજબી નથી) કારણ તે સન્નિકર્ષો અજ્ઞાનસ્વરૂપ ઘટાદિ પદાર્થોની જેમ પોતાના અને પરના નિશ્ચયમાં સમર્થ નથી [તે સાધકતમ ન હોવાથી સન્નિકર્ષો પ્રમાણ તરીકે ઘટતા નથી.] ત્રીજા સૂત્રમાં જણાવ્યા મુજબ પ્રમાણ જ્ઞાનસ્વરૂપ જ છે એમ સિદ્ધ કરવા છતાં નૈયાયિકો કહે છે કે કોઇપણ વસ્તુના પ્રત્યક્ષજ્ઞાન માટે સન્નિકર્ષ એ જ પ્રમાણ છે. અને સન્નિકર્ષ અજ્ઞાનસ્વરૂપ છે માટે તેમની તે દલિલને રદ કરવા અનુમાન પ્રમાણથી પક્ષવિગેરે પંચાવયવી વાક્યપ્રયોગ દ્વારા સન્નિકર્ષ તે પ્રમાણ નથી એમ આ સૂત્રમાં જણાવે છે. अज्ञानस्य - जडस्वरूपस्य, सन्निकर्षादेः - इन्द्रियार्थसम्बन्धादेः प्रामाण्यं नोपपद्यते, तस्य- सन्निकर्षादेः अर्थान्तरस्येव घटादेरिव, स्वार्थव्यवसितौस्वार्थनिश्चितौ, साधकतमत्वानुपपतेः । अयमर्थः- यथा घटो जडत्वात् स्वनिश्चये अर्थनिश्चये च साधकतमो न भवति तथैव इन्द्रियविषयसम्बन्धरूपः सन्निकर्षोऽपि स्वनिश्चये अर्थनिश्चये च करणं न भवितुमर्हति जडत्वादेव । प्रयोगश्च- सन्निकर्षादिर्न प्रमाणम् स्वार्थव्यवसितावसाधकतमत्वात्, यत् स्वार्थव्यवसितावसाधकतमं तन्न प्रमाणम् यथा घटः, स्वार्थव्यवसितावसाधकतमश्च सन्निकर्षादिस्तस्मान्न प्रमाणम् । જડાત્મક (અજ્ઞાનસ્વરૂપ એવા) ઇન્દ્રિય અને પદાર્થના સંબંધરૂપ સન્નિકર્ષી વિગેરેની પ્રમાણતા ઘટી શકતી નથી કારણ કે તસ્ય- - તે સન્નિકર્ષાદિ અર્થાન્તરત્યેવ- ઘટાદિ વસ્તુની જેમ પોતાના અને પરના નિર્ણયમાં સાધકતમ નથી[સ્વપરનો નિશ્ચય કરવા સ્વરૂપ કાર્યમાં અત્યંત ઉપકારી-અસાધરણ કારણ નથી] તેનો તાત્પયાર્થ આ પ્રમાણે છે કે- જેમ ઘડો જડ સ્વરૂપ હોવાથી પોતાનો કે પરનો નિશ્ચય કરવામાં સાધકતમ નથી તેની જેમજ ઇન્દ્રિય અને પદાર્થના સંબંધ સ્વરૂપ સજ્ઞિકર્ષ પણ જડ હોવાથી પોતાના નિશ્ચયમાં કે પરના નિશ્ચયમાં સાધકતમ કારણ નથી. તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે. નિર્ધાતિનુંપ્રમાળમ્ સ્વાર્થવ્યવસિતાવસાધતમત્વાત્= પોતાના અને પરના નેર્ણયમાં અસાધકતમ હોવાથી સન્નિકર્ષાદિ પ્રમાણ નથી. [પક્ષ-હેતુ વાક્ય] ત્ સ્વાર્થવ્યવસિતાવસાધતમ્ તંત્ર પ્રમાણમ્ યથા ઘટ: જે સ્વપર નિર્ણયમાં ૧૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ અસાધકતમ છે તે પ્રમાણ નથી જેમ ઘડો [દૃષ્ટાંતવાક્ય] સ્વાર્થ-વ્યવસિતાવાધતમશ્ચ સન્નિĒવિઃ- સન્નિકર્ષાદિ સ્વપરના નિર્ણયમાં અસાધકતમ છે. (ઉપનયવાક્ય) તસ્માન્ન પ્રમાળમ્= તેથી તે પ્રમાણ નથી (નિગમનવાક્ય नैयायिकाः प्रत्यक्षं प्रति सन्निकर्षस्य प्रामाण्यमङ्गीकुर्वन्ति, तथाहि - तेषां મતે સન્નિર્ષ: ષોદા-સંયોગ:, સંયુત્ત-સમવાય:, સંયુòસમવેતસમવાય:, समवायः, समवेतसमवायः, विशेषणविशेष्यभावश्चेति । तत्र चक्षुषा घटग्रहणे संयोगः सन्निकर्षः । घटरूपग्रहणे संयुक्तसमवायः चक्षुस्संयुक्तो घट:, तत्र रूपस्य समवायात् । रूपत्वग्रहणे संयुक्तसमवेतसमवायः, चक्षुस्संयुक्तो घटः, तत्र समवेतं रूपं तत्र रूपत्वस्य समवायात् । श्रोत्रेन्द्रियेण शब्दग्रहणे समवायस्सन्निकर्षः, श्रोत्रेन्द्रियस्य गगनरूपत्वात् “कर्णशष्कुल्यवच्छिन्नं नभः श्रोत्रम्" इति वचनात् तत्र च शब्दस्य समवायात् । श्रोत्रेन्द्रियेण शब्दत्वग्रहणे समवेतसमवायः सन्निकर्षः, श्रोत्रसमवेतः शब्दः तत्र शब्दत्वस्य समवायात् । घटाभाववद् भूतलमित्यत्र विशेषणविशेष्यभावः सन्निकर्षः चक्षुस्संयुक्तं भूतलं तत्र घटाभावस्य विशेषणत्वात्। નૈયાયિકો પ્રત્યક્ષજ્ઞાન પ્રત્યે સન્નિકર્ષનું પ્રમાણપણું અંગીકાર કરે છે તે આ પ્રમાણે : તેઓના મતે સજ્ઞિકર્ષ છ પ્રકારે છે. (૧) સંયોગ (૨) સંયુક્તસમવાય (૩) સંયુક્ત-સમવેત-સમવાય (૪) સમવાય (૫) સમવેતસમવાય (૬) વિશેષણવિશેષ્યભાવ... (૧) સંયોગ : ચક્ષુવડે ઘટાદિ પદાર્થને ગ્રહણ કરવામાં આવે તે (૨) સંયુક્તસમવાય : ઘટનું રૂપ ગ્રહણ કરવામાં આવે તે... તેમાં ચક્ષુથી યુક્ત (સંયુક્ત) ઘટમાં સમવાય સંબંધથી રૂપ રહેતું હોવાથી તે સંયુક્તસમવાય સન્નિકર્ષ કહેવાય છે. (૩) સંયુક્તસમયેતસમવાય : રૂપત્ય જાતિનો બોધ કરવામાં આવે છે. તેમાં ચક્ષુથી સંયુક્ત ઘટ, અને તેમાં સમવાય સંબંધથી રહેતું રૂપ, અને તે રૂપમાં સમવાય સંબંધથી રહેલી રૂપત્વ જાતિ, તેનો બોધ કરવામાં સંયુક્તસમવેતસમવાય સન્નિકર્ષ છે. ૧૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ (૪) સમવાયઃ શ્રોત્રેન્દ્રિય વડે શબ્દને ગ્રહણ કરવામાં આ સન્નિકર્ષ છે. કારણ કે તેઓની માન્યતા આ પ્રમાણે છે. શ્રોત્રેન્દ્રિય આકાશસ્વરૂપ છે. કાનમાં રહેલું જે પોલાણ છિદ્ર-રૂપ આકાશ તેજ શ્રોત્ર છે. તથા શબ્દ તે આકાશનો ગુણ છે. આકાશમાં શબ્દ સમવાયસંબંધથી રહે છે માટે તે બન્ને વચ્ચે સમવાય સન્નિકર્ષ તૈયાયિકો સ્વીકારે છે. (૫) સમવેતસમવાયઃ શબ્દત્ય જાતિને શ્રોત્રેન્દ્રિયવડે ગ્રહણ કરવામાં સમવેતસમવાય- સન્નિકર્ષ છે. શબ્દ એ ગુણ હોવાથી શ્રોત્રમાં સમવાય સંબંધથી રહેલો છે અને શબ્દમાં શબ્દત જાતિ સમવાય સંબંધથી રહેલ છે, તેથી સમવેતસમવાયસન્નિકર્ષ કહેવાય છે. (૬) વિશેષણવિશેષ્યભાવ ચક્ષુથી સંયુક્ત ભૂતલ, તેમાં ઘટનો અભાવ જાણવો.. તે ભૂતલનું વિશેષણ થાય છે અથવા ક્રિયાપદ સાથે સમાનાધિકરણ થવાથી વિશેષ્ય થાય છે મૂર્તિને ચટમાવ: ઘટમાવવત્ ભૂતનં किञ्च, आत्मादिचतुष्टयसन्निकर्षण ज्ञानमुत्पद्यते, आत्मा मनसा युज्यते, मन इन्द्रियेण, इन्द्रियमर्थेनेति । सुखादिप्रत्यक्षे तु त्रयाणामेव सन्निकर्षः, आत्मा मनसा युज्यते, मनः संयुक्तसमवाय सम्बन्धेन सुखादिना, आत्मप्रत्यक्षे तु योगिनां द्वयोरात्ममनसोरेव सन्निकर्षः, अनुमानादिकं प्रति तु द्वयोरात्ममनसोः सन्निकर्ष इति नैयायिकमतम् ॥ ४ ॥ નિયાયિકોએ જે બાહ્ય એવી પાંચેઇન્દ્રિયોદ્વારા પ્રત્યક્ષ કરવામાં સન્નિકર્ષનું માણપણું સ્વીકાર્યું છે, તે વાત આપણે ઉપર જોઈ ગયા. હવે આત્માની સાથે સન્નિકર્ષનું પ્રમાણપણું સ્વીકારવું હોય તો અત્યંતરપનની સાથે આત્માનો સંન્નિકર્ષ થાય છે. તેનું પ્રમાણપણું સિદ્ધ કરે છે. માત્માદિ પદાર્થોનું જ્ઞાન ચારવસ્તુના સન્નિકર્ષવડે ઉત્પન્ન થાય છે. આત્મા મનની સાથે જોડાય, મન ઇન્દ્રિય સાથે જોડાય અને ઇન્દ્રિયો પદાર્થની સાથે કોડાય. સુખ વિગેરે ગુણોના પ્રત્યક્ષથવામાં ત્રણનો જ સન્નિકર્ષ થાય આત્મા મનની સાથે જોડાય આત્માની સાથે સંયુક્ત એવું મન, તેમાં સમવાય બંધથી રહેલું સુખ તેથી સંયુક્ત સમવાય-સગ્નિકર્ષ છે. ૧૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ આત્મા નામના દ્રવ્યનું પ્રત્યક્ષ કરવામાં યોગીઓને તો વળી આત્મા અને મનનો બે જ સન્નિકર્ષ થાય છે. અનુમાન ઉપમાન વિગેરે પ્રત્યે આત્મા અને મનનો એમ બેનો સન્નિકર્ષ થાય છે. આવી માન્યતા નૈયાયિક ધરાવે છે. તેઓની ઉપરમુજબની માન્યતા યોગ્ય નથી તે અનુમાન દ્વારા હવે પછીના સૂત્રમાં જણાવે છે. साम्प्रतमस्य हेतोरसिद्धतापरिहारार्थं सूत्रद्वयमाह - न खल्वस्य स्वनिर्णीतौ करणत्वं स्तम्भादेरिवाचेतनत्वात् ॥१-५॥ नाप्यर्थनिश्चितौ स्वनिश्चितावकरणस्य . કુમારિવ તત્રાણરત્વત્િ ?-દ્દા : આ સન્નિકર્ષનું પોતાના નિર્ણયમાં કરણપણું નથી કારણ કે થાંભલા વિગેરેની જેમ અચેતન હોવાથી (અચેતન છે). તેમજ અર્થના (પદાર્થના) નિશ્ચયમાં પણ કરણ નથી કારણ કે જે પોતાના નિશ્ચયમાં કુંભ વિગેરેની જેમ અકરણ હોય છે તે પરમાં પણ અકરણ હોય છે. અહીં પહેલા સૂત્રમાં અચેતન હેતુથી સ્વનિશ્ચયનો અભાવ સિદ્ધ કર્યો છે તથા બીજા સૂત્રમાં સ્વનિશ્ચયના અભાવરૂપ હેતુથી અર્થનિર્ણયનો પણ અભાવ છે એમ સિદ્ધ કર્યું છે તે બંને અનુમાન પ્રયોગો આ પ્રમાણે છે - प्रयोगौ तु- सन्निकर्षादिः स्वनिश्चितौ करणं न भवति, अचेतनत्वात्। योऽचेतनः स स्वनिर्णीतौ करणं न भवति, यथा स्तम्भः, अचेतनश्च सन्निकर्षादिः तस्मात् स्वनिश्चितौ करणं न भवति ॥५॥ तथा सन्निकर्षादिरर्थनिश्चितौ करणं न भवति, . स्वनिश्चितावकरणत्वात्, य एवं स एवं यथा स्तम्भादिरिति ॥६॥ સાધ્ય હેતુ (१) सन्निकर्षादिः स्वनिश्चितौ करणं न भवति अचेतनत्वात् सन्निध्य વિગેરે સ્વનિશ્ચયમાં કરણ થતા નથી, અચેતન હોવાથી. (પક્ષ હેતુ) જે અચેતન હોય છે તે પોતાનો નિર્ણય કરતા નથી. જેમકે સ્તંભ વિગેરે (દાંત) સત્રિક અચેતન છે. (ઉપનય) તેથી પોતાનો નિશ્ચય કરતા નથી (નિગમન). Page #52 -------------------------------------------------------------------------- ________________ (२) सन्निकर्षादिः अर्थनिश्चितौ करणं न भवति, स्वनिश्चितावकरणत्वात् સજ્ઞિકર્ષ વિગેરે પદાર્થનાં નિર્ણયમાં પણ કરણ થતા નથી કેમ કે પોતાના નિશ્ચયમાં અકરણ છે એટલે કે કરણરૂપ બનતા નથી (પક્ષહેતુ), ય પર્વ સ વં યથા તથ્યાતિ, જે પોતાના નિશ્ચયમાં અકરણ છે તે પરના નિર્ણયમાં અકરણ છે. જેમ થાંભલા વિગેરે. (દષ્ટાંત) ઉપનય અને નિગમન પણ અધ્યાહારથી સમજી લેવા. જેમ કે- સન્નિપ િનિશ્ચિત રત્વે સગ્નિકર્ષ વિગેરે પોતાના નિશ્ચયમાં અકરણ છે. (ઉપનય) તત્ અર્થનિશ્ચિત vi ને મવતિ તેવી તે અર્થ નિર્ણયમાં કરણ થતા નથી. નિગમન). प्रथमसूत्रे दर्शितव्यवसायपदस्य सार्थकता सिसाधयिषया आह - પ્રમાણની વ્યાખ્યામાં રહેલ વ્યવસાય પદની સાર્થકતા જણાવે છે. तद् व्यवसायस्वभावं समारोपपरिपन्थित्वात् प्रमाणत्वाद्वा / ૬-૭ / તે જ્ઞાન ભ્રમવિનાનું તથા પ્રમાણભૂત હોવાથી નિશ્ચયાત્મક સ્વભાવવાળું છે. ' વિશેષાર્થ પણે જૈનો જ્ઞાનને પ્રમાણ માનીએ છીએ તેથી તે જ્ઞાન જમવગરનું પ્રમાણભૂત અને નિશ્ચય કરાવવાના સ્વભાવવાળું છે. જેમ કે દૂરથી સર્પ જોઇએ પણ, ચોક્કસ ન થાય ત્યાં સુધી પ્રમાણભૂત ન કહેવાય. . तत् प्रमाणभूतं ज्ञानं व्यवसायस्वभावं-निश्चयात्मकम्, समारोपपरिपन्थित्वातू-संशयादिविरुद्धत्वात्, प्रमाणत्वाद् वा, प्रमाणभूतस्य ज्ञानस्य व्यवसायात्मकत्वसाधने प्रत्येकमेवामू हेतू, तथाहि- प्रमाणभूतं ज्ञानं, व्यवसायस्वभावं, समारोपपरिपन्थित्वात्- एवं प्रमाणभूतं ज्ञानं, व्यवसायस्वभावं प्रमाणत्वात्, यन्न व्यवसायस्वभावं तन्न समारोपपरिपन्थि, प्रमाणं वा, यथा संशयादिर्घटादिश्च, समारोपपरिपन्थि प्रमाणं चेदं ज्ञानं, तस्माद् व्यवसायस्वभावमिति । જૈનો પાંચ-અવયવ પ્રયોગની મુખ્યતા રાખતા નથી. ગ્રન્થકારશ્રી આગળ પક્ષહેતુ-વનાત્મ પરાર્થનનુમાનyપવીત્ [ રૂ-ર૩ ] એ સૂત્રમાં પક્ષ હેતુ એમ બેથી અનુમાન પ્રયોગ થાય તેવું જણાવશે તેથી અહીં પણ મૂળસૂત્રમાં ૧૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ तद्व्यवसायस्वभावं ५६ पक्षने ४५॥ . तथा समारोपपरिपन्थित्वात् प्रमाणत्वात् ॥ ५हो हा हा हेतुने ४५॥ छे. प्रभाराभूत मे शान छ त निश्चयात्म छ म समारोप- संशय विपर्यय मने मनध्यवसाय३५ मशानात्मनुं परिपन्थित्वात्- विरोधी डोवाथी એટલે કે (યથાવસ્થિત વસ્તુનું ગ્રાહક હોવાથી], તથા પ્રમાણ સ્વરૂપે હોવાથી, પ્રમાણભૂત જ્ઞાનને નિશ્ચયાત્મક સિદ્ધ કરવામાં બંને અલગ અલગ હેતુ છે તે આ પ્રમાણે (૧) પ્રમાણભૂતજ્ઞાન વ્યવસાય સ્વભાવવાળું છે ભ્રમાત્મક જ્ઞાનનું વિરોધી હોવાથી, (૨) પ્રમાણભૂતજ્ઞાન વ્યવસાય સ્વભાવવાળુ છે પ્રમાણભૂત डोपाथी (५६-उतु-पाय) જે જ્ઞાન વ્યવસાય સ્વભાવવાળું નથી તે જ્ઞાન સમારોપજ્ઞાનનું વિરોધી પણ નથી જેમ સંશય વિગેરે, તથા જે વ્યવસાય સ્વભાવવાળુ નથી તે પ્રમાણાત્મક પણ નથી જેમ ઘટ વિગેરે (દાંત) જો જ્ઞાન સમારોપનું વિરોધી તથા પ્રમાણ સ્વરૂપ છે (ઉપનય) તો તેથી આ જ્ઞાન નિશ્ચયાત્મક સ્વભાવવાળું छे. (निगमन). इदमत्रावधेयं-सुगतमते हि सर्वं वस्तुजातं क्षणिकम्, क्षणिकस्य वस्तुनो यत् प्रथमाक्षसन्निपातान्तरं ज्ञानमुत्पद्यते तन्नामजात्यादिकल्पनारहितत्वान्निविकल्पक मुच्यते, तदनन्तरं वासना-बलसमुज्जृम्भमाणविकल्पविज्ञानं संकेतकालदृष्टत्वेन वस्तु गृह्णाति, अत एवं संकेतकालभाविनं शब्दं च तत्र संघटयति, तथा च तदेव शब्द सम्पर्कयोग्यं यनिर्विकल्पकपश्चाद्भाविवासना-समुद्भूतं विकल्पविज्ञानं, तद्विषयभूतस्संतानश्च । विकल्पविज्ञानं हि पूर्वदृष्टत्वेन सर्वं निश्चिनोति, बालोऽपि यावत्पूर्वदृष्टत्वेन स्तनं नावधारयति, न तावन्मुखमर्पयति स्तने, अत एव सर्वोऽपि लौकिकव्यवहारोऽनेनैव विज्ञानेन प्रचलति । निर्विकल्पं तु न निश्चायकं स्वलक्षणमात्रजन्यत्वात् तस्य च प्रथमक्षणे एव विनष्टत्वात् न शब्दसम्बन्धयोग्यं, अत एव न तद् व्यवहारपथमवतरति। तदेतन्नावितथम्- निर्विकल्पकं यदि व्यवहारपथं नावतरति कथं तर्हि तस्य प्रामाण्यम् ? उत्तर-कालभाविनो व्यवहारजननसामर्थ्याद विकल्पात् तस्य प्रामाण्याभ्युपगमापेक्षया वरं विकल्पस्यैव प्रामाण्याभ्युपगमः । किञ्च भवन्मते . १८ Page #54 -------------------------------------------------------------------------- ________________ सविकल्पं विज्ञानं स्वयमप्रमाणभूतम्, तथा सति कथं तद् निर्विकल्पस्य प्रामाण्यव्यवस्थापकं भवेदिति यत्किञ्चिदेतत् । तस्मात् प्रमाणभूतं ज्ञानं व्यवसाय-स्वभावमेवाभ्युपगन्तव्यं न निर्विकल्पमितिः भावः ॥ ७ ॥ જ્યારે ગ્રન્થકારશ્રીએ પ્રમાણભૂત જ્ઞાન જ નિશ્ચયાત્મક છે એવું સિદ્ધ કર્યું ત્યારે બૌદ્ધ નિર્વિકલ્પજ્ઞાનને પ્રમાણભૂત માને છે અને તેમાંથી ઉત્પન્ન થતું સવિકલ્પક તેને નિશ્ચયાત્મક અને અપ્રમાણભૂત માને છે. તેમની આ પ્રમાણેની માન્યતા તથા એનું ખંડન નીચે પ્રમાણે છે. પૂર્વપક્ષી બૌદ્ધ- સર્વ વસ્તુના સમૂહ ક્ષણિક છે. તે ક્ષણિક પદાર્થ ઉપર પ્રથમ ઇન્દ્રિયોનો સંયોગ થયો, ત્યારપછી તરત જ નામ જાતિ ગુણ ક્રિયા વિગેરેની કલ્પનાથી રહિત નિર્વિકલ્પ (પ્રત્યક્ષ) જ્ઞાન ઉત્પન્ન થાય છે (ઘટનું પ્રત્યક્ષ થયા પછી મયં પટ: મયં ઇટ: એ રીતે પ્રત્યક્ષજ્ઞાનને અનુરૂપ વિકલ્પ ઉત્પન્ન થાય તો તે નિર્વિકલ્પક જ્ઞાન પ્રત્યક્ષપ્રમાણ છે અને જો જ્ઞાન થયા પછી તદનુરૂપ વિકલ્પ ઉત્પન્ન થાય નહીં તો તે પ્રમાણ નથી) તત્તર વાસનાત્યાર પછી વાસનાના બળથી પ્રગટ થતું વિકલ્પવિજ્ઞાન= આવા આકારવાળી વસ્તુમાં તે સંકેત સમયે ઘંટ કે પટનો સંકેત કર્યો હતો આ પણ એવા જ માકારવાળી વસ્તુ છે, આમ સંકેત સમયે જોયેલી વસ્તુને સંદેશ આ વસ્તુ છે, તે સ્વરૂપે વસ્તુને ગ્રહણ કરે છે, સંકેત સમયે આવી વસ્તુને ઘટ કે પટ શબ્દથી ઓળખી હતી, માટે આ પણ ઘટ અથવા પટ છે એમ સામે પડેલી વસ્તુને શબ્દથી ઓળખે છે. આને સંતત્રિદBત્વે સંતત્રિમાવિનંદ્રિ કહેવાય અથવા તો જેમ કે દેવદત્ત મિત્ર સાથે બજારમાં ગયો તેને ક્યારેય કેરીને જોયેલી નથી તેણે મિત્રને પૂછ્યું કે- આ શું છે? તો મિત્રે કેરીનું જ્ઞાન કરાવ્યું તે જ્ઞાન બૌદ્ધના મતે ક્ષણિક (નિર્વિકલ્પ) હોવાથી નષ્ટ થઈ ગયું પરંતુ તે જ્ઞાનની વાસના પછીની ક્ષણોમાં ચાલે છે હવે ફરી જ્યારે દેવદત બજારમાં જાય છે, ત્યારે તે દિવસે મિત્રે કરાવેલ કેરીનું જ્ઞાન તેની વાસનાના બળથી કોઈના કહ્યા વગર જ થઈ ગયું તે પ્રથમવાર મિત્રે કરાવેલ કેરીનો સંકેત બીજીવખતે ઉપસ્થિત થયો તેનું નામ “સંતદષ્ટવં' મિત્રે પહેલીવખતે જ કેરી શબ્દથી ઓળખાણ કરાવી તે “સંતાનમાવિનશબ્દ' કહેવાય આ સંકેતકાળે કહેલો શબ્દ બીજીવખતે કેરી જોતા જ સ્વયં જ રૂમ સહરત્નમ્ એ પ્રમાણેના શબ્દને ત્યાં જોડે છે. ૧૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ આમ સંકેતકાલભાવિશબ્દના સંપર્કને યોગ્ય એવું જે નિર્વિકલ્પજ્ઞાન, અને તેની પછી ઉત્પન્ન થયેલી વાસનાથી પ્રગટ થયેલું એવું વિકલ્પવિજ્ઞાન છે અને તેના વિષયભૂત એવું સંતાન છે. આ વિકલ્પજ્ઞાન જ પૂર્વે જોવા દ્વારા સર્વવસ્તુનો નિશ્ચય કરે છે. જેમ બાળક પણ પૂર્વે જોવા દ્વારા સ્તનનું અવધારણ નિર્ણય કરતું નથી ત્યાં સુધી સ્તનને વિષે મુખને અર્પણ કરતું નથી આવી જ રીતિએ સર્વે પણ લૌકિક (પ્રવૃત્તિ-નિવૃત્તિ-સ્વરૂપ) વ્યવહાર આ વિકલ્પવિજ્ઞાનવડે જ ચાલે છે પરંતુ અનિર્ણયાત્મક એવું નિર્વિકલ્પજ્ઞાન તો ક્ષણિક અને નિરંશરૂપસ્વલક્ષણમાત્રથી ઉત્પન્ન થનારું છે તે તો પ્રથમક્ષણે જ નષ્ટ થયેલું હોવાથી શબ્દના સમ્પર્કને યોગ્ય નથી આથી જ નિર્વિકલ્પજ્ઞાન વ્યવહારપથમાં આવતું નથી એટલે કે વ્યવહારમાં ઉપયોગી થતું નથી. ઉત્તરપક્ષ: બૌદ્ધની આ વાત સત્ય નથી જો નિર્વિકલ્પજ્ઞાન વ્યવહાર માર્ગમાં આવતું જ નથી તો તેને પ્રમાણભૂત કઈ રીતે કહેવાય? (સવિકલ્પજ્ઞાન વ્યવહારકરાવે–શબ્દપ્રયોગ કરાવે છતા તેને પ્રમાણ ન કહેતા નિર્વિકલ્પક જ્ઞાનને તમે પ્રમાણ કેમ માનો છો ?) બૌદ્ધ (પૂર્વપક્ષ) : નિર્વિકલ્પકશાન થયા પછી તરત વાસનાના કારણે વિકલ્પજ્ઞાન થાય છે અને તે વ્યવહારને ઉત્પન્ન કરવામાં સમર્થ છે માટે આવા સવિકલ્પજ્ઞાનથી નિર્વિકલ્પજ્ઞાનની પ્રમાણતા અમે સ્વીકારીએ છીએ. ઉત્તરપક્ષઃ તો પછી સવિકલ્પજ્ઞાનને જ પ્રમાણભૂત ગણવું એમાં જ ડહાપણ છે પૂર્વપક્ષ પણ સવિકલ્પવિજ્ઞાન તો વાસનાના બળથી ઉત્પન્ન થયું છે. વાસ્તવિક નથી માટે તે સ્વયં પ્રમાણભૂત નથી. ઉત્તરપક્ષઃ જો સ્વયં અપ્રમાણિક છે તો સવિકલ્પજ્ઞાન નિર્વિકલ્પજ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય શી રીતે કરાવી શકે? (શું કોઇક ચોરને શાહુકાર ઠરાવે તેટલા માત્રથી તે શાહુકાર થઈ જાય? અને તે ચોરના વચનમાં વિશ્વાસ કોણ કરે ?) આ બાબતમાં ઘણું કહી શકાય તેમ છે આ તો માત્ર ઇશારો જ કર્યો છે. ટૂંકમાં પ્રમાણભૂત જ્ઞાનને નિશ્ચયકરવાના સ્વભાવવાળું માનવું તે ઉચિત છે એટલે કે જે જ્ઞાન નિશ્ચય કરવાના સ્વભાવવાળું છે તે જ્ઞાન પ્રમાણભૂત છે નહીં કે નિર્વિકલ્પજ્ઞાન પ્રમાણભૂત છે. 1. ૨૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ समारोप-व्याख्या - સમારોપ કોને કહેવાય તે જણાવે છે : अतस्मिंस्तदध्यवसायः समारोपः ॥ १-८॥ જે વસ્તુ જેવા પ્રકારની ન હોય તેમાં તેવા પ્રકારનો નિર્ણય કરવો તે સમારોપ છે. तदभाववति तत्प्रकारकं ज्ञानं समारोप:अयथार्थज्ञानमितियावत् ॥ ८ ॥ જે વસ્તુમાં જે ધર્મનો અભાવ છે તે ધર્મનું જ્ઞાન તેમાં કરવું તે સમારોપ કહેવાય છે અને આવું જ્ઞાન અયથાર્થ છે. દા.ત. છીપલીમાં રજતત્વ ધર્મ નથી છતા દૂરથી તેમાં જે રજતત્વનું જ્ઞાન તે અયથાર્થ જ્ઞાન કહેવાય છે. समारोपज्ञानस्य भेदाः :અયથાર્થ (સમારોપ) જ્ઞાનના ભેદો જણાવે છે. स विपर्यय-संशयानध्यवसायभेदात् त्रेधा ॥ १-९॥ તે સમારોપ વિપર્યય, સંશય અને અનધ્યવસાયના ભેદથી ત્રણ પ્રકારે છે. વિપર્યયસ્વરૂપ” – . . હવે તે પ્રકારનું સ્વરૂપ અને દૃષ્ટાન્ત બતાવે છે. વિપરીતૈરિનિષ્ઠ વિપર્યય . ૨-૦૦ / विपर्ययस्य दृष्टान्तम् - યથા શયિમિતું રાતમિતિ ૧-૨ જે વસ્તુ જેવા પ્રકારની હોય તેનાથી વિપરીત એવા એક પ્રકારનો નિર્ણય તે વિપર્યય છે. જેમ છીપલીમાં આ ચાંદી છે એવું જ્ઞાન તે વિપર્યયજ્ઞાન છે. येनाऽऽकारेण वस्तु स्थितं तद्विपरीतैकाकारणતસ્ય નિશ્ચય વિપર્યયઃ | ૨૦ || જે સ્વરૂપ વસ્તુમાં રહેલું છે તેનાથી વિપરીત એવું જે કોઈ સ્વરૂપ છે તેના વડે નિર્ણય કરવો તે વિપર્યય છે. . Page #57 -------------------------------------------------------------------------- ________________ शुक्तिकायामरजताकारायां रजताकारेण यज्ज्ञानं स विपर्ययः विपरीतख्यातिरित्यर्थः । यही स्व३५४ नथी मेवी छीपलीमा यहीस्व३५. शान કરવું તે વિપર્યય છે. તેને વિપરીત-ખ્યાતિ કહેવાય છે. ख्यातयो बहुविधा:- यथा-आत्मख्यातिः, असत्ख्यातिः, अख्यातिः, अनिर्वचनख्यातिः, सत्-ख्यातिः, अन्यथाख्यातिश्चेति । तत्र-आत्मख्याति:आत्मनः ज्ञानस्यैव ख्याति:- विषयरूपतया भानम, अयमर्थः- "शक्ताविदं रजतम्" इत्यत्र ज्ञानस्यैव रजतरूपतया भानं भवति न च तत्र कश्चिद् बाह्योऽर्थो विद्यते 'अयं घटः इत्यादिषु सर्वत्र ज्ञानस्यैव विषयरूपतया प्रतिभासमानत्वात्, इति योगाचाराऽपरपर्यायविज्ञानवादिनो बौद्धाः । __ असत्ख्याति:- असतो रजतादेः ख्यातिः- प्रतीतिः तथाहि- 'शक्ताविदं रजतम्' इति प्रतिभासमानं वस्तु न ज्ञानरूपं भवितुमर्हति अहं रजतम्' इति अन्तर्मुखाकारतयाऽप्रतिभासमानत्वात् नाप्यर्थरूपं, रजतसाध्याया अर्थक्रिया अभावात् तस्मादसदेव रजतं तत्र चकास्तीत्यसत्ख्यातिरिति माध्यमिकाऽपरपर्यायशून्यवादिनो बौद्धाः । ___ अख्यातिरप्रतीतिः-विवेकाख्यातिरित्यर्थः । शुक्ताविदं रजतमित्यत्र प्रत्यक्षस्मरणरूपं प्रत्ययद्वयमुत्पद्यते, तत्रेदमंशः प्रत्यक्षस्य विषयः, हट्टस्थादिरजतं तु स्मरणस्य विषयः, तयोः प्रत्यक्ष-स्मरणयोः शुक्ति-रजतयोश्चेन्द्रियदोषवशाद् भेदग्रहणं न भवति इति भेदा( ऽविवेका) ख्यातिरिति मीमांसकाः। अनिर्वचनीयख्याति म सत्त्वेनासत्वेन चानिर्वचनीयस्य रजतादेः ख्यातिः-प्रतीतिः तथाहि- 'शुक्ताविदं रजतम्' इत्यत्र रजतं न सद् बाध्यमानत्वात्, सतो न बाध्यमानत्वं यथा सत्यरजतम्, नाप्यसत् प्रतीयमानत्वात्, असत् न प्रतीयते वन्ध्यास्तनन्धयवत्, तस्मादत्रानिर्वचनीयरजतोत्पत्तिरङ्गीकर्तव्या, इति अद्वैतवेदान्तिनः । ___ सत्ख्याति म सतो-विद्यमानविषयस्य ख्यातिः प्रतीतिः तथाहि'शुक्ताविदं रजतम्' इत्यत्र शुक्तौ विद्यमानस्यैव रजतांशस्य प्रतीतिः "तदेव सदृशं तस्य यत् तद् द्रव्यैकदेशभाक्" इति नियमात् पञ्चीकरणप्रक्रियया च तत्र रजतांशानां विद्यमानत्वात् । अदृष्टवशात् तु भूयसामपि शुक्त्यंशानां न ૨ ૨ Page #58 -------------------------------------------------------------------------- ________________ प्रतीतिः, स्वल्पानामपि रजतांशानां प्रतीतिर्भवति अत: 'शुक्तौ इदं रजतम्' इति ज्ञानं यथार्थमेव तत्र ज्ञानविषयस्य विद्यमानत्वात्, विषयव्यवहारबाधात् तु भ्रमत्वेन व्यवहार इति विशिष्टाद्वैतवेदान्तिनः ।। __ अन्यथाख्याति:- अन्यथा स्थितस्य वस्तुनोऽन्यरूपेण प्रतीतिः तथाहिअन्यथा स्थितस्य शुक्त्यादिरूपस्यार्थस्यान्यथा-रजतादिरूपेण प्रतिभासनमन्यथा-(विपरीत) ख्यातिरिति जैना: नैयायिकाश्च । एतासां खण्डनमण्डनप्रकारस्तु जिज्ञासुभिः स्याद्वादरलाकरादवसेयः ग्रन्थविस्तरभिया नात्र प्रपञ्च्यते ॥ ११ ॥ વિશેષાર્થ : દરેક દર્શનકારો “શુવિહું નતમ્' શુક્તિકામાં રજતનું જે જ્ઞાન થાય છે તેને ભ્રમાત્મક માને છે. પરંતુ તે ભ્રમ કેમ કહેવો એ વિષયમાં દરેક દર્શનકારો પોતપોતાના તત્વજ્ઞાનની પ્રક્રિયાને અનુસાર આ ભ્રમજ્ઞાનની ઘટના કરે છે. જુદા જુદા દર્શનના ભેદથી તેના આઠ પ્રકારો છે. જેમાંના અહિંયા છ પ્રકારો ટીકાકારે જણાવેલ છે. (૧) સાંખ્યસંમત પ્રસિદ્ધાર્થખ્યાતિવાદ અને (૨) મીમાંસક સંમત અલૌકિકાWખ્યાતિવાદ આ બે બતાવેલા નથી. - દરેક દર્શનકારોની સામે પ્રશ્ન છે કે શુક્તિમાં રજતજ્ઞાનની ઉત્પત્તિનું નિમિત્ત શું છે? અથવા શક્તિ હોવા છતાં તેમાં રજતનું ભાન કેમ થાય છે? રજતનો તો નેત્ર સાથે સમ્પર્ક નહીં હોવા છતા તેમાં રજતનું જ્ઞાન કેમ થયું? શક્તિ હોવા છતાં તેનું જ્ઞાન કેમ ન થયું? આમાં કોનો દોષ છે? આત્મા= પ્રમાતાનો શુક્તિ=પ્રમેયનો કે ઇન્દ્રિયોનો? આ દોષની વિચારણામાં દરેક દર્શનકાસેની માન્યતા ભિન્ન ભિન્ન છે. ખ્યાતિઓ ઘણા પ્રકારની છે. જેમ કે (૧) આત્મખ્યાતિ (૨) અસખ્યાતિ (૩) અખ્યાતિ (૪) અનિર્વચનખ્યાતિ. (૫) સખ્યાતિ (૬) અન્યથાખ્યાતિ. . (૧) તેમાં માત્મધ્યાતિ : બૌદ્ધ દર્શનની એક શાખા સ્વરૂપ યોગાચારવાદી વિપરીત જ્ઞાનને આત્મખ્યાતિ સ્વરૂપે માને છે. માત્મન =જ્ઞાનનું જ (પોતાનું) વ્યક્તિ વિષયસ્વરૂપે ભાન થવું તે, એટલે કે “શુવિહું નતમ" છીપમાં આ રજત છે તેવો જે રજતસ્વરૂપ બોધ છે તેમાં બાહ્ય કોઈ પદાર્થ વિદ્યમાન નથી જ્ઞાનનું જ રજતરૂપે ભાન થાય છે. જેમ મયં ધટ: “આ ઘડો ૨૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ છે' ઇત્યાદિમાં જે બોધ થાય છે, તેમાં સર્વસ્થાને જ્ઞાન જ ઘટાકારે પરિણમે છે જ્ઞાન જ પદાર્થરૂપે જણાય છે. આવું યોગાચાર કે જેનું બીજુંનામ વિજ્ઞાનવાદી છે. તેઓ માને છે. (૨) મસ-ધ્યાતિ : બૌદ્ધદર્શનના એક અંગસ્વરૂપ માધ્યમિકોર શૂન્યવાદીઓ વિપર્યયજ્ઞાનમાં અસ–ખ્યાતિ માને છે. સત ધ્યાતિ એટલે કે વિવક્ષિત-વસ્તુ નહિં હોવા છતાં પણ વિવક્ષિતવસ્તુ હોવા રૂપે જે જ્ઞાન થાય છે એટલે કે અવિદ્યમાન એવા રજત વિગેરેની પ્રતિતી તે-અસત્ ખ્યાતિ છે. તે આ પ્રમાણે- “શુક્તિમાં આ રજત છે. એવા પ્રકારનું જે વસ્તુસ્વરૂપ જણાય છે. તે જ્ઞાનનો ધર્મ છે કે અર્થનો? જો તમે જ્ઞાનનો ધર્મ કહેશો તો આ વસ્તુ જ્ઞાનસ્વરૂપ થવાને માટે યોગ્ય નથી કારણ કે હું રજત છું એવી અહં સ્વરૂપ પ્રતીતિ થાય તો જ્ઞાનસ્વરૂપ માની શકાય પરંતુ આ પ્રતીતિ અહંરૂપમાં થતી નથી બાહ્યરૂપે થાય છે, તેથી જ્ઞાનસ્વરૂપ ન માની શકાય તથા તમે અર્થ સ્વરૂપે છે, તેમ કહેશો તો તે પદાર્થરૂપે પણ માની નહીં શકાય કારણ કે રજતથી થતી અર્થક્રિયા [તેનો વિક્રય કરે તો મૂલ્યાંકન થવું તથા અલંકાર બનવા સ્વરૂપ કાર્યવાહી] થતી નથી તેથી છીપમાં અસત્ એવું જ રજત જણાય છે માટે અસ-ખ્યાતિ કહેવાય છે તેનો સાર આ પ્રમાણે છે કે શૂન્યવાદીઓ કોઇપણ વસ્તુને અસત્ એટલે કે નિઃસ્વભાવ જ માને છે. તે પદાર્થની વ્યવહારિક સત્તા માનીને તેની પરીક્ષા કરે છે એ છેવટે બધાની અસત્તા સિદ્ધ કરે છે. માધ્યમિકની પોતાના પક્ષની કોઈ પ્રતિજ્ઞા કે સ્થાપના છે નહીં. બીજાની સત્તાને (પ્રસિદ્ધિને) અસંગત બનાવવી તે તેનું કાર્ય છે. તેથી તેના મતે સવિષયક સર્વે જ્ઞાનો મિથ્યાભ્રમરૂપ છે. (૩) ધ્યાતિ અપ્રતીતિ-વિવેકાખ્યાતિ એ પ્રમાણે જાણવું એટલે કે જેમાં વિવેકની અપ્રતીતિ છે. તે અખ્યાતિ છે. જે વસ્તુ જે સ્વરૂપે છે તેને તે રૂપે જાણે તો વિવેક. તેવું ન જાણે તે અવિવેક. જેમાં વિવેક રૂપે બોધ નથી તે અખ્યાતિ.] “શુક્તિમાં આ રજત છે' તેવા જ્ઞાનમાં પ્રત્યક્ષ અને સ્મરણરૂપ બે બોધ થાય છે તેમાં રૂ આ અંશ પ્રત્યક્ષનો વિષય છે તથા દુકાનમાં રહેલું રજત સ્મરણનો વિષય છે એટલે કે સામે પડેલી છીપલીમાં ચળકાટને ૨૪ Page #60 -------------------------------------------------------------------------- ________________ જોઇને ભૂતકાળમાં જોયેલી આવી ચળકાટવાળી ચાંદીનું સ્મરણ થયું એમ ચાંદી સ્મરણનો વિષય- બની પરંતુ ઇન્દ્રિયના દોષના કારણે શુક્તિ અને રજતમાં ભેદનું ગ્રહણ થતું નથી એટલે કે ભેદનો વિવેક કરી શકાતો નથી તે ભેદાખ્યાતિ કે વિવેકાખ્યાતિ સ્વરૂપ અખ્યાતિ મીમાંસકો (પ્રભાકર) માને છે. [ચાર્વાક મતાનુયાયીઓ પણ અખ્યાતિ સ્વીકારે છે.] (૪) અનિર્વચનીયધ્યાતિ : સત્સ્વરૂપે જેને કહી શકાય તેમ નથી અને અસસ્વરૂપે પણ જેને કહી શકાય તેમ નથી, તેવા રજત વિગેરેની પ્રતીતિ છે, તેથી તે અનિર્વચનીય ખ્યાતિ છે. તે આ પ્રમાણે- ‘શુત્તાવિવું રત્નતમ્' આવી પ્રતીતિમાં રજત સત્ નથી તેથી તેને જણાવવા. અનુમાન પ્રયોગ કરે છે. . પક્ષ સાધ્ય હેતુ દૃષ્ટાન્ત शुक्तिस्थितरजतं, न सत्, बाध्यमानत्वात् सत्यरजतवत् જે અબાધ્યમાન હોય છે તે સત્ હોય છે જેમકે સાચું રજત. તેનો તાત્પર્ય આ પ્રમાણે છે. શુક્તિમાં રખત સત્ નથી કારણ કે જેની ઇન્દ્રિય સારી છે તે શુક્તિમાં શુક્તિનું જ જ્ઞાન કરે છે. આમ રજતનું જ્ઞાનબાધિત થાય છે માટે ત્યાં પ્રતિભાસમાન થતું રજત જ્ઞાન સત્ નથી (જે સત્ હોય તેનું જ્ઞાન બાધિત થાય નહીં જેમકે સત્યરજીતને જોઇને રજતનું જ્ઞાન થાય છે માટે ત્યાં પ્રતિભાસમાન થતું રજત સત્ છે.) શુક્તિમાં પ્રતીત થતું રજત જ્ઞાન અસત્ પણ નથી કારણ તેની પ્રતીતિ થાય છે. જેમ- વ્રુત્તિસ્થિતરનાં નાપ્યસત્ પ્રતીયમાનત્વાક્ વાસ્તનન્યયવત્ જે અસત્ હોય તેની પ્રતીતિ ન થાય જેમકે વંધ્યાપુત્રની ક્યારેય પ્રતીતિ થતી નથી કારણ કે તે અસત્ છે. માટે તેને અસત્ પણ કહી શકાય તેમ નથી તેથી અહીં સત્ કે અસત્ રૂપે વ્યક્ત (પ્રગટ ન કહી શકાય) અનિર્વચનીય તેવા રજતની ઉત્પત્તિ માનવી જોઇએ એ પ્રમાણે અદ્વૈતવાદી વેદાન્તીઓનો મત છે. (૫) સત્-વ્યાતિઃ- સત્ એટલે કે વિદ્યમાન એવા વિષયની વ્યાતિ પ્રતીતિ. તે આ પ્રમાણે ‘શુવિનું રત્નતમ્' આવા બોધમાં શુક્તિમાં વિધમાન એવા જ રજતાંશની પ્રતીતિ થાય છે. પ્રશ્ન : શુક્તિમાં રજતાંશ શી રીતે હોઇ શકે ? ૨૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : ‘તદ્દેવ સદાં તસ્ય યત્ તવ્ દ્રવ્યરેશમાક્' આ નિયમથી તથા પંચીકરણની પ્રક્રિયા દ્વારા શુક્તિમાં રજતાંશની વિદ્યમાનતા સિદ્ધ કરી શકાય છે. એટલે કે તવ સદળ – તેનો તે ધર્મ જ તેના સમાન છે કે જે ધર્મ (તે) દ્રવ્યનો એક અંશ છે. એટલે કે કોઇપણ વસ્તુ અન્ય વસ્તુની સાથે ત્યારે સરખાવી શકાય જ્યારે તે વસ્તુનો એક અંશ તેનામાં વિદ્યમાન હોય. દા.ત. ‘આંખડી અંબુજ પાંખડી’પ્રભુની આંખો એટલે જાણે કમળની પાંદડી જ જોઇ લો. અહીં કમળની એક પાંદડીના આકાર જેવી જ પ્રભુની આંખો લાંબી હોય છે માટે કમળની પાંખડી સાથે સરખાવી છે. એટલે કે પ્રભુની આંખોના આકારસ્વરૂપ એક ધર્મ એ કમળની પાંદડીના આકાર સમાન છે કે જે આકાર કમળસ્વરૂપ દ્રવ્યનો એક ભાગ છે. તેવી જ રીતે અહીં છીપમાં રહેલો ચળકાટ તે ચાંદીમાં રહેલ ચળકાટ સમાન છે, કે જે ચળકાટ ચાંદી સ્વરૂપ દ્રવ્યનો એક અંશ છે. આમ ચાંદીના ચળકાટસ્વરૂપ અંશની શુક્તિમાં વિદ્યમાનતા છે જ. पञ्चीकरण प्रक्रिया 'पञ्चकृतेभ्यो भूतेभ्यो स्थूलभूतान्युत्पद्यन्ते' इति तु अत्र वेदान्तः सिद्धान्तः पञ्चीकरणरीतिश्च पञ्चदृश्यां विद्यारण्यस्वामिभिरुक्ताः द्विधा विधाय चैकेकं चतुर्धा प्रथमं पुनः । स्वस्वेतर द्वितीयांशे र्योजनात् पञ्चपञ्चते ॥ - प्रथमम् अपञ्चीकृतान्येव भूतान्यासन् तत ईश्वरेच्छया स्थूलसृष्टिद्वारा जीवानां भोगार्थं परस्परमेलनं रूपं पञ्चीकरण बभूव । [. सांख्य. बो] પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આ પાંચ ભૂતો કહેવાય છે. આપણે જે ભૂતો જોઇ રહ્યા છીએ તે શુદ્ધ પાંચ ભૂતો નથી પરંતુ પાંચભૂતમાંથી સ્થૂલભૂતો ઉત્પન્ન થયા છે, એમ વેદાન્તદર્શન માને છે. વૈદિક દર્શનમાં ‘પાંચતન્માત્રા' નામક એક અતીન્દ્રિય શક્તિશાળી કારણ છે જેમાંથી પાંચ શુદ્ધભૂતોની ઉત્પત્તિ થાય છે જેમકે શબ્દ તન્માત્રથી આકાશનો જન્મ, સ્પર્શતન્માત્રથી વાયુનો જન્મ, રૂપ તન્માત્રથી તેજનો જન્મ, રસ તન્માત્રથી જલનો જન્મ અને ગન્ધતન્માત્રથી પૃથ્વીનો જન્મ થાય છે. તેઓ માને છે. પણ આ શુદ્ધભૂતોનો આપણે ઉપયોગ કરી શકતા નથી. -આમ ૨૬ Page #62 -------------------------------------------------------------------------- ________________ આ શુદ્ધ પાંચ ભૂતો પહેલા પાંચ સ્વરૂપે નહોતા પરંતુ પછી ઇશ્વરની ઇચ્છા દ્વારા સ્થૂલસ્વરૂપે જીવોના ઉપભોગ માટે કરાયા છે. પંચીકરણ એ એક પ્રક્રિયા છે પંચદશીગ્રન્થમાં વિદ્યારણ્યસ્વામીવડે કહેવાઇ છે. તે આ પ્રમાણેઃ શ્લોકાર્થ : બે ભાગ કરીને પહેલામાં ચાર એકેક વિભાગ થાય અને બાકી રહેલો પોતાનો જે ભાગ તે બીજામાં જોડવાથી પાંચ થાય છે. દા.ત. પૃથ્વીનો એક ગોળો છે તેના બે સરખા વિભાગ કરવાનાં એક વિભાગમાં પૃથ્વીપિંડ રહેવા દેવાનો બીજા વિભાગમાં ચાર સરખા વિભાગ કરવાના એમાં એકમાં જલ બીજામાં તેજ, ત્રીજામાં વાયુ, ચોથામાં આકાશ આવી રીતે આખો પિંડ તૈયાર કરવાનો એજ રીતે જલ, તેજ, વાયુ અને આકાશના પિંડ પણ તૈયાર કરવાના. સ્પષ્ટ સમજાય તે માટે ચિત્ર અહિં બતાવાય છે. == પૃથ્વી - કર્ક જલ |9|૨|| તેજ عہ ||5 |||5|૩ આકાશ વાયુ આ રીતે જેમાં અડધો ભાગ પૃથ્વી છે તે પંચીકૃત પૃથ્વી કહેવાય છે. તેવી જ રીતે જેમાં અડધો ભાગ જલ છે છે તે પંચીકૃત જલ કહેવાય છે. જેમાં અડધો ભાગ તેજ છે તે પંચીકૃત તેજ કહેવાય છે. જેમાં અડધો ભાગ વાયુ છે તે પંચીકૃત વાયુ કહેવાય છે, જેમાં અડધો ભાગ આકાશ છે તે પંચીકૃત આકાશ કહેવાય છે. આ રીતે પંચીકરણ પ્રક્રિયા વેદાન્તીઓ માને છે. તેથી દરેક વસ્તુની સત્તા સર્વઠેકાણે વિદ્યમાન છે. માટે પ્રસ્તુત ગ્રંથમાં કહેવાનો ભાવ એમ છે કે પંચીકરણ પ્રક્રિયા વડે શુક્તિમાં રજતાંશ પણ વિદ્યમાન છે. તેથી શુક્તિમાં આ રજત છે એવું જ્ઞાન થાય છે. પ્રશ્ન : શુક્તિમાં રજતાંશની પ્રતીતિ થાય અને એ સિવાયના પોતાના ઘણા અંશોની પ્રતીતિ ન થાય એવું શી રીતે બને ? ઉત્તર : આમ થવાનું કારણ અર્દષ્ટ છે. અદૃષ્ટના કારણે શુક્તિમાં ઘણા બધા શુક્તિના અંશો હોવા છતા તેની પ્રતીતિ થતી નથી અને અલ્પ એવા રજતાંશોની પ્રતીતિ થાય છે. આથી શુત્તવિવું રત્નતમ્ આવું જ્ઞાન યથાર્થ છે ત્યાં જ્ઞાનવિષયસ્વરૂપ રજતાંશ વિદ્યમાન છે. ૨૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રષ્ન તો પછી આવી પ્રતીતિને ભ્રમ શા માટે કહેવામાં આવે છે? ઉત્તર: જ્ઞાનના વિષય સ્વરૂપ રજતાંશથી શુક્તિનો ચાંદી સ્વરૂપે વ્યવહાર કરવામાં બાધ આવે છે. માટે ચળકાટ સ્વરૂપ રજતાંશને લઈને શુક્તિમાં થયેલું રજતનું જ્ઞાન યથાર્થ હોવા છતાં આવી પ્રતીતિને ભ્રમાત્મક પ્રતીતિ સ્વરૂપે વ્યવહાર કરાય છે. આવો વિશિષ્ટ-દ્વૈતવાદી વેદાન્તીઓનો મત છે. (૬) અચથી ધ્યાતિ અન્યસ્વરૂપે રહેલી વસ્તુને અન્યરૂપે પ્રતીતિ કરવી. તે આ પ્રમાણે-અન્યસ્વરૂપે રહેલા શુક્તિ વિગેરે પદાર્થનું અન્યથા એવા રજતાદિ સ્વરૂપે જાણવું તે વિપરીત અન્યથાખ્યાતિ છે. પ્રશ્ન : “શુવિન્દ્ર તિ' ઇત્યાદિ જ્ઞાનમાં ચાંદી તો છે નહીં અને તેનો ચક્ષુ સાથે સન્નિકર્ષ (જોડાણ) નથી છતાં આ છીપમાં ચાંદી છે. આવું પ્રતિભાસમાન કઈ રીતે થાય? અર્થાત્ એવો બોધ કઈ રીતે થાય? ઉત્તર ઃ દોષના કારણથી, દેશાન્તર અને કાલાન્તરમાં વિદ્યમાન એવી વસ્તુમાં નિકટતાના સ્વરૂપે જે જ્ઞાનનો વિષય બને છે તે માટે તેવા પ્રકારનો બોધ થાય છે તેને વિપરીત ખ્યાતિ સ્વરૂપે કહેવાય છે. - આ વિપરીતખ્યાતિ તૈયાયિક જૈનો (વૈશેષિકો અને કુમારિઆદિ) માને છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળા જિજ્ઞાસુઓ વડે આ ખ્યાતિઓના ખંડન તથા સ્વપક્ષમંડન આદિ પ્રકારોનું જ્ઞાન સ્યાદ્વાદરનાકરગ્રન્થમાંથી જાણી લેવું અહીં તો ગ્રન્થવિસ્તારના ભયથી તેનો વિસ્તાર કરેલો નથી. संशयस्वरूपम् - સંશય સમારોપનું સદૃષ્ટાન્ન સ્વરૂપ જણાવે છે. साधक-बाधकप्रमाणाभावादनवस्थितानेककोटिसंस्पर्शि જ્ઞાન સંશય: / -૨ | संशयस्य दृष्टान्तम् - યથાર્થ સ્થાણુર્વા પુરુષો વા -રૂા સાધક અને બાધક પ્રમાણના અભાવથી અનિશ્ચિત એવા અનેક અંશને(વિકલ્પને સ્પર્શતું જ્ઞાન તે સંશય છે. જેમકે આ ઠુંઠું છે કે પુરૂષ છે? ૨૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ साधकप्रमाणाभावात् बाधकप्रमाणाभावाच्चानिश्चितानेकांशावगाहि ज्ञानं સંશય રૂત્યર્થ છે ?૨ | સાધક પ્રમાણના અભાવથી અને બાધક પ્રમાણના અભાવથી અનિશ્ચિત એવા અનેક કોટિને એટલે કે વસ્તુના અનેક અંશને સ્પર્શનારું જ્ઞાન તે સંશય છે. प्रत्यक्षविषये धर्मिणि दूरादूर्ध्वतादिसाधारणधर्मदर्शनेन वक्त्रकोटरादिकरचरणादिविशेषधर्मस्मरणे सति एकतरनिश्चायकसाधकबाधकप्रमाणाभावाद् दोलायमानं 'स्थाणुर्वा पुरुषो वा?' इत्याकारकं यज्ज्ञानं प्रादुर्भवति स संशयः, अयं प्रत्यक्षविषयः । अनुमानविषयस्तु क्वचिद् वनप्रदेशे शृङ्गमात्रावलोकनेन भवति संशयः, 'अयं गौर्वा स्याद् गवयो वा?' इति ॥१३॥ પ્રત્યક્ષના વિષયભૂત એવાધમને વિષે દૂરથી ઉધ્વર્તાવિગેરે સામાન્ય-ધર્મના , દર્શન દ્વારા તથા વાંકાચૂંકાપણું બખોલપણું તે સ્થાણુના ધર્મ અને હાથપગ વિગેરે પુરુષના વિશેષ ધર્મનું સ્મરણથયે છતે, કોઇપણ એકના નિશ્ચય કરાવનાર સાધકબાધક પ્રમાણના અભાવથી, દોલાયમાન એટલે અનિર્ણયાત્મક જેમ કે આ સ્થાણુ છે કે પુરુષ છે? એવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સંશય છે. ઇન્દ્રિયગોચર હોવાથી આ સંશયાત્મકંજ્ઞાન પ્રત્યક્ષનો વિષય છે. વળી અનુમાનના વિષયમાં કોઈ વનપ્રદેશમાં દૂરથી જ માત્ર શીંગડાને જોવાથી સંશય થાય કે આ ગાય છે કે ગવય (રોઝ) એ પ્રમાણે અનુમાન વિષયક પણ સંશય થાય છે. अनध्यवसायस्य स्वरूपम् - અધ્યવસાય સમારોપનું દૃષ્ટાન્ત સહિત સ્વરૂપ જણાવે છે. વિમિત્યાનો ઘનમીત્રનધ્યવસાય: ૨-૨૪ો अनध्यवसायदृष्टान्तम् - યથા છેતૃUસ્પર્શજ્ઞાનમ્ | ૨-૨૫ આ કંઈક છે એ પ્રમાણે જણાતું સામાન્ય માત્ર જ્ઞાન તે અનધ્યવસાય. જેમ કે (રસ્તામાં) જતા એવા માણસને તૃણના સ્પર્શનું જ્ઞાન તે અનધ્યવસાય છે. यथा गच्छतः पुरुषस्यान्यत्राऽऽसक्तचित्तस्य तृणस्पर्शे जाते एवं जातीयकं एवं नामकमित्यादि विशेषरूपेणावधारणं न भवति, अपि तु 'मया किमपि स्पृष्टम्' इत्याकारकमालोचनात्मकं यज्ज्ञानं भवति सोऽनध्यवसाय ૨૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ इत्युच्यते। प्रत्यक्षविषयश्चायमनध्यवसायः । परोक्षविषयस्तु कस्यचिदपरिज्ञातगोजातीयस्य पुंसः वचन वननिकुञ्जे सास्नामात्रावलोकनेन पिण्डमात्रમનુમાર ‘ો નુ ચિત્ર પ્રાપ યાત્?' રૂત્યાદિ ૨૫ જેમાં વિશેષનું સ્પષ્ટપણે ભાન થતું નથી પરંતુ આ કંઇક છે એવા પ્રકારનું અત્યંત સામાન્ય જ્ઞાન તે અનધ્યવસાય કહેવાય છે. જેમ અન્યવિષયમાં આસક્ત છે ચિત્ત જેનું, એવા રસ્તે જતા પુરુષને તૃણનો સ્પર્શ થાય છે, ત્યારે તે તૃણ આવી જાતિનું છે આવા નામવાળું છે એ પ્રમાણે વિશેષરૂપે નિર્ણય થતો નથી પરંતુ, મારા વડે કંઇપણ સ્પર્ધાયું છે એવા પ્રકારનો સામાન્ય વિચારાત્મક જે બોધ થાય છે તે અનધ્યવસાય કહેવાય છે. પ્રત્યક્ષના વિષયભૂત આ અનધ્યવસાય કહેવાય છે. પરોક્ષનાં વિષયભૂત તો ગાય જેવા પ્રાણીથી તદ્દન અપરિચિત એવો કોઈ પુરુષકોઈ વનના નિકુંજમાં સાસ્ના (ગોદડી) માત્ર જોઈને પિંડમાત્રનું અનુમાન કરીને આ કર્યું પ્રાણી હશે? આવું વિચારે તો પરોક્ષ અનધ્યવસાય છે. વિશેષાર્થ અનધ્યવસાય વાસ્તવિક રીતે સમારોપ નથી કારણ કે આમાં વિપરીત વિષયનું ભાન થતું નથી પરંતુ સ્પષ્ટ બોધ નથી માટે તેને ઉપચારથી સમારોપ કહેવાય છે કારણ કે સમારોપનું નિમિત્ત યથાર્થ જ્ઞાન ન થવું તે અહીં છે માટે ઉપચારથી સમારોપ છે. આ સંશય વિપર્યય અને અનધ્યવસાયે ત્રણે જ્ઞાન નથી. કારણ કે તેમનામાં સ્વપરનો નિશ્ચય નથી આમાં જ્ઞાનનું લક્ષણ બરાબર ઘટી શકતું નથી. માટે અપ્રમાણ છે. આ પ્રમાણે ઉપરના સૂત્રો દ્વારા “વ્યવસાયિ' પદની આવશ્યકતા સિદ્ધ કરી તે પદ ન મૂકાયું હોત તો બૌદ્ધ સંમત નિર્વિકલ્પજ્ઞાન તથા પ્રભાકર સંમત વિપર્યય સંશય અને અનધ્યવસાય વિગેરે પ્રમાણ બની જાત પણ, વ્યવસાયી પદ મુકવાથી તે જ્ઞાન નિશ્ચય વગરનાં છે માટે પ્રમાણભૂત નથી એમ સિદ્ધ થયું. प्रमाणव्याख्यायाम् दर्शित-परशब्दस्य सार्थकता - પ્રમાણની વ્યાખ્યામાં આવેલ “ર' પદની સાર્થકતા જણાવે છે. જ્ઞાનવિજ્યોર્થ પર: | -૬ . ૩૦ Page #66 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનથી ભિન્ન બીજો પદાર્થ તે પર કહેવાય છે. ज्ञानाद् भिन्नः पदार्थः परः "स्वपरव्यवसायि ज्ञानं प्रमाणम्''(१-२) इत्यत्र परशब्दवाच्य इत्यर्थः । अनेन 'ज्ञानमेव तत्त्वम्' ज्ञानातिरिक्तत्वेन प्रतिभासमाना घटपटादयो बाह्यपदार्था ज्ञानस्यैवाकारविशेषा इति वदन्तो योगाचारापरपर्यायज्ञानाद्वैतवादिनो बौद्धाः निरस्ताः । तथाहि-यदि बाह्यपदार्थो नाङ्गीक्रियते तर्हि अयं घट: अयं पटः, इति घटपटाद्याकारविशिष्टं ज्ञानं किं निमित्तमुत्पद्येत? अनादिवासनावैचित्र्यात् तादृशज्ञानमुत्पद्यते इति चेत्, ननु सा वासना ज्ञानादभिन्ना भिन्ना वाऽङ्गीक्रियते, यद्यभिन्ना तर्हि ज्ञानमेव तत्त्वं स्यात् न तु वासना नाम किञ्चित् तथा च कथं वासनावशाद् ज्ञाने घटाद्याकारसिद्धिः? भिन्नत्वे तु ज्ञानाद्वैतहानिःस्यात्, ज्ञानातिरिक्तत्वेन वासनाया अप्यर्थत्वात्, तस्मान्न बाह्यार्थमन्तरा घटाद्याकारविशिष्टं ज्ञानमुपपद्यते इति बाह्यार्थोऽङ्गीकर्तव्य एवेति संक्षेपः । एते च बौद्धा वैभाषिक सौत्रान्तिकयोगाचार-माध्यमिकभेदाच्चतुर्विधाः ।। . तत्र वैभाषिको बाह्य घटपटादि, आन्तरं ज्ञानादि, च वस्तुतत्त्वं सत्यत्वे- . नाङ्गीकरोति । सौत्रान्तिको यद्यपि बाह्यमान्तरं चेति द्विविधमपि तत्त्वं स्वीकरोति, तथापि बाह्यपदार्थानां प्रत्यक्षं नैव मन्यते, घटपटादिनानाकारं ज्ञानं वर्तते ततोऽनुमीयते बाह्यपदार्थाः सन्तीति अनुमानेन बाह्यपदार्थावगतिं 'ब्रूते । योगाचारस्तु बाह्यपदार्थानां सर्वथैवाऽपलापं करोति, केवलमान्तरेव ज्ञानाख्यं तत्त्वं स्वीकरोति, ज्ञानमेव ग्राह्यग्राहकरूपेण प्रतिभासते, न वस्तुतो बाह्यपदार्थाः सन्तीति सिद्धान्तयति। माध्यमिकस्तु सर्वशून्यमेव वदति, तथाहि- मानाधीना मेयसिद्धिरिति नियमेन पदार्थानां सिद्धिर्यदि प्रमाणाधीना, तर्हि प्रमाणस्य सिद्धिः केन? अन्येन प्रमाणेन चेत्, तस्यापि कथम्? अन्येन चेत्, तर्हि तस्याप्यन्येन, इत्यादिरूपेणानवस्था, यदि तेनैव प्रमाणेन तर्हि आत्माश्रयः, अतः प्रमाणं न सिध्यति, प्रमाणसिद्ध्यभावात् प्रमेयमपि न सिध्यतीति सिद्धा सर्वशून्यता । तथा च संग्रहश्लोकः श्रीहरिभद्रसूरीयषट्दर्शनसमुच्चयस्य श्रीगुणरत्नसूरिकृतायां टीकायाम् (૩૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ "अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते । प्रत्यक्षो नहि बाह्यवस्तुविसरः सौत्रान्तिकैराश्रितः । योगाचारमतानुगैरभिमता साकारबुद्धिः पराः मन्यते बत मध्यमाः कृतधियः स्वस्थां परां संविदम् ॥ एषां खण्डनप्रकारस्तु ग्रन्थान्तरादवसेयः ॥१६॥". સ્વપ૨વ્યવસાયિ જ્ઞાનં પ્રમાણ' આ સૂત્રમાં બતાવેલ પર શબ્દ તે જ્ઞાનથી ભિન્ન એવા પદાર્થનો વાચક છે તેમ જાણવું.. જ્ઞાનથી ભિન્ન (અલગ) પદાર્થ છે એવું કહેવા દ્વારા “જ્ઞાન એજ તત્ત્વ છે' જ્ઞાનથી ભિન્ન સ્વરૂપે જણાતા ઘટપટ વિગેરે બાહ્યપદાર્થો જ્ઞાનના આકાર માત્ર જ છે એ પ્રમાણે કહેનાર યોગાચારવાદી અર્થાત્ જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધો ખંડિત થયેલા જાણવા તે આ પ્રમાણે પ્રશ્નઃ જો જ્ઞાનસિવાય અન્ય કોઈ બાહ્યપદાર્થો સ્વીકારવામાં ન આવે તો આ ઘટ છે આ પટ છે એ પ્રમાણે ઘટપટ વિગેરેના આકારવાળુ વિશિષ્ટજ્ઞાન ક્યા નિમિતને લઈને ઉત્પન્ન થાય છે ? * * ઉત્તરઃ અનાદિકાળની વાસના (મોહ-અજ્ઞાન)ની વિચિત્રતાથી ઘટપટાદિ આકારવાળુ તેવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. પ્રષ્ન વાસના જે તમે સ્વીકારી છે તે જ્ઞાનથી ભિન્ન છે કે અભિન્ન છે? ઉત્તરઃ જો વાસનાને જ્ઞાનથી અભિન્ન છે એવું કહેશો તો તે વાસના અને જ્ઞાન એક જ થઈ જાય, તત્ત્વથી તો વાસના જ્ઞાનસ્વરૂપજ બની ગઈ. તેથી વાસના નામનો કોઈ પદાર્થ રહેશે નહીં કે જે વાસના દ્વારા જ્ઞાનમાં ઘટપટ વિગેરે આકારની સિદ્ધિ કરી શકે. અને જો વાસનાને જ્ઞાનથી ભિન્ન છે તેમ માનશો તો તમારા જ્ઞાનાદ્વૈતવાદની હાનિ થશે, કારણ કે જ્ઞાનથી ભિન્ન એવી વાસના પણ પદાર્થરૂપે સ્વીકારવાથી (તમારા સિદ્ધાન્તની જ ક્ષતિ થાય છે, તેથી બાહ્ય પદાર્થ વિના ઘટપટ વિગેરે આકારથી વિશિષ્ટ જ્ઞાન ઉત્પન્ન થતું નથી તેથી બાહ્ય એવો પદાર્થ સ્વીકારવો એ જ સંક્ષેપથી યોગ્ય છે. બૌદ્ધમતમાં ચાર વિભાગો છે (૧) વૈભાષિક (૨) સૌત્રાન્તિક (૩) યોગાચાર (૪) માધ્યમિક. Page #68 -------------------------------------------------------------------------- ________________ (૧) ભાષિક બાહ્ય ઘટ પટ વિગેરે પદાર્થને અને અત્યંતરજ્ઞાન વિગેરે પદાર્થને વસ્તુસ્વરૂપેક્સત્ય તરીકે સ્વીકારે છે. પરંતુ તે બંનેને ક્ષણિક માને છે) (૨) સૌત્રાન્તિક: જો કે તેઓ ઘટપટ વિગેરે બાહ્ય અને જ્ઞાનવિગેરે અત્યંતર તે બંનેને પદાર્થ રૂપે સ્વીકારે છે, તો પણ બાહ્ય પદાર્થો ઇન્દ્રિયગોચર હોવા છતા પ્રત્યક્ષ માનતા નથી. સૌ પ્રથમ ઘટ-પટ વિગેરેમાં ગર્વ ધટા, મર્થ પટઃ ઈત્યાદિ વિવિધ આકારવાળુ જ્ઞાન ઉત્પન્ન થાય છે. (જ્ઞાનના આધારે અહીં ઘટ હોવો જોઇએ, કારણ કે મારું જ્ઞાન ઘટાકારે પરિણામ પામેલું છે, આવી રીતે ઘટપટાદિનું જ્ઞાન થયા પછી સામે રહેલા ઘટપટાદિનું અનુમાનથી ગ્રહણ કરે છે.) તેથી બાહ્યપદાર્થો અનુમાનથી જણાય છે એટલે કે અનુમાનવડે જ બાહ્ય પદાર્થનો બોધ થાય છે તેમ તેઓ માને છે. (૩) યોગાચાર : બાહ્ય પદાર્થોનો સર્વપ્રકારે અપલાપ કરે છે ફક્ત અત્યંતર એવા જ્ઞાનને જ તત્ત્વસ્વરૂપે માને છે (તેની યુક્તિ આ પ્રમાણે છે જેમ ઝાંઝવાના જળમાં જળ નથી છતાં ભ્રાન્તિ થાય છે, તેમ ઘટપટ વિગેરેનું જ્ઞાન થાય છે પણ, પદાર્થ નથી છતાં ભ્રાન્તિ છે.) ઘટપટાદિ બાહ્યપદાર્થોમાં ગ્રાહ્યગ્રાહકરૂપે જ્ઞાન જ જણાય છે. (ઝાંઝવાના જળમાં જેમ જોય ન હોવા છતાં જ્ઞાન થાય છે તેમ દરેક જગ્યાએ શેયના અભાવમાં જ જ્ઞાન થાય છે.) તેથી વાસ્તવિકપણે બાહ્યપદાર્થો નથી આવો તેમનો સિદ્ધાન્ત છે. (૪) માધ્યમિક સર્વ શૂન્ય છે. એટલે કે ઘટપટાદિ બાહ્ય પદાર્થો નથી અને જ્ઞાન પણ નથી. તે આ પ્રમાણે- “પ્રમાણને આધીન પ્રમેયની સિદ્ધિ થાય” આ પ્રમાણેના નિયમવડે પ્રમેય એવા પદાર્થની સિદ્ધિ કરવી હોય તો પ્રત્યક્ષાદિ પ્રમાણની જરૂર પડે. તો તે પ્રમાણની સિદ્ધિ કઈ રીતે થાય ? જો અન્ય પ્રમાણવડે પ્રમાણની સિદ્ધિ થાય તેમ કહેશો તો, તે અન્ય પ્રમાણની સિદ્ધિ પુનઃ કોના દ્વારા થાય ? તેની સિદ્ધિ અન્ય વડે, (એમ અન્ય વડે અન્યની સિદ્ધિ કરશો તો) અનવસ્થા દોષ આવશે અને જો વિવક્ષિત એવા તે જ પ્રમાણવડે તેની સિદ્ધિ થાય એમ માનશો તો આત્માશ્રય નામનો દોષ આવશે. (પોતે પોતાની સિદ્ધિમાં કારણરૂપ બને તેને આત્માશ્રય દોષ લાગે) આથી પ્રમાણની સિદ્ધિ ન થાય તો પ્રમેયની સિદ્ધિ પણ ન થાય તેથી સર્વશૂન્ય છે એમ સિદ્ધ થાય છે. ૩૩. Page #69 -------------------------------------------------------------------------- ________________ તથા પૂ. શ્રી હરિભદ્રાચાર્યે રચેલ પદર્શનસમુચ્ચયની પૂ. શ્રી ગુણરત્નસૂરિજી મહારાજાએ કરેલી ટીકામાં આ ચાર પ્રકારના બૌદ્ધોનો સંગ્રહ કરતો શ્લોક આપેલો છે તેનો અર્થ આ પ્રમાણે છે બુદ્ધિશાળી એવા વૈભાષિકવડે જ્ઞાનથી યુક્ત એવો પદાર્થ કહેવાયો છે. સૌત્રાન્તિક દ્વારા બાહ્યપદાર્થોનો સમૂહ પ્રત્યક્ષ મનાયો નથી. યોગાચારના મતને અનુસરનારા વડે શેયાકાર એવું શ્રેષ્ઠ જ્ઞાન (માત્ર જ) મનાયું છે. અને સંસ્કારરૂપે કરાઇ છે બુદ્ધિ જેને એવા માધ્યમિકો (વિવ-જ્ઞાન-સ્વસ્થ પોતાનામાં રહેલું) શ્રેષ્ઠ એવું જ્ઞાન પોતાનામાં રહેલું છે એટલે કે (જ્ઞાન કે પદાર્થ જેવું બાહ્ય કશું છે જ નહીં) શૂન્ય છે એવું માને છે આ ચારે બૌદ્ધોના ખંડન મંડન પ્રકારો આદિ વિશેષ વિગત સ્યાદ્વાદ રવાકર. રત્નાકરાવતારિકા પર્દર્શનાદિ ગ્રન્થોથી જાણી લેવા. * प्रमाणव्याख्यायाम् दर्शित- 'स्व-व्यवसायि' शब्दस्य सार्थकताપ્રમાણની વ્યાખ્યામાં બતાવેલ સ્વ-વણિ'પદની સાર્થકતા જણાવે છે. ' स्वस्य व्यवसायः स्वाभिमुख्येन प्रकाशनं बाह्यस्येव. तदाभिमुख्येन, करिकलभकमहमात्मना जानामि ॥१-१७॥ જેમ બાહ્યપદાર્થોના અનુભવવડે જે જ્ઞાન થાય તે બાહ્યનિશ્ચય, તે પ્રમાણે તે જ જ્ઞાન પોતાના તરફના અનુભવવડે આંતરપ્રકાશ કરે તેને સ્વનિશ્ચય કહેવાય છે. જેમ કે હાથીના બચ્ચાને હું જાતે જ (જ્ઞાનદ્વારા) જાણું છું. यथा ज्ञानस्य बाह्याभिमुख्येन-विषयानुभवनेन प्रकाशनं बाह्यव्यवसायः एवं स्वाभिमुख्येन प्रकाशनं-स्वव्यवसायः तथाहि-यथा 'करिकलभकमहमात्मना जानामि' इत्यत्र 'अहम्' इत्यनेन प्रमाता, 'करिकलभकम्' इत्यनेन प्रमेय 'जानामि-' इत्यनेन प्रमितिः प्रतीयते, तथैव 'आत्मना' इत्यनेन प्रमाणभूतं ज्ञानमपि प्रतीयत एव ॥ १७॥ વિશેષાર્થ : સ્વ અને પરનો નિશ્ચય કરાવનાર જ્ઞાન છે. જેમકે દીપક પરપદાર્થને ક્યારે જણાવે? આપણી નજર પર તરફ હોય ત્યારે દીપક પરપદાર્થને જણાવે છે. તેમ દીપક તરફ નજર જાય ત્યારે તે જ દીપક પોતાને પણ જણાવે છે. તેની જેમ જ્ઞાન પણ આપણી નજર બાહ્ય ઘટપટાદિ પદાર્થો તરફ હોય ત્યારે તેને જણાવે છે પરંતુ જ્યારે આપણી નજર જ્ઞાન તરફ હોય ૩૪ Page #70 -------------------------------------------------------------------------- ________________ ત્યારે જ્ઞાન (પોતાને-જ્ઞાનને) પણ જણાવે છે જેઓ જ્ઞાન પોતાને જણાવતું નથી માત્ર પરને જણાવે છે એવું માને છે તેને માટે આ સમજાવ્યું છે કે ટીકાર્ચ: જેમ જ્ઞાનથી બાહ્યપદાર્થના અનુભવ વડે બાહ્યપદાર્થનો નિશ્ચય થાય છે. એ જ પ્રમાણે સ્વતરફ નજર હોય ત્યારે સ્વનો વ્યવસાય પણ થાય છે. (તે પણ જ્ઞાનનું કાર્ય છે, તે આ પ્રમાણે જેમ હાથીના બચ્ચાને હું સ્વયં જાણું છું એમા “મમ્' એ પદવડે પ્રમાતા (કર્તા), કરિકલભ' એ પરવડે પ્રમેય એવો પદાર્થ, “જાનામિ' પદ દ્વારા પ્રમિતિ જણાય છે, તેની જેમ “આત્મના' એ પદવડે પ્રમાણભૂત જ્ઞાન જણાય છે. એટલે કે જ્ઞાન વડે કર્તા કર્મ અને ક્રિયા એમ ત્રણનો પ્રતિભાસ થાય છે. તે જ રીતે દીપકની જેમ કરણનો પણ અવશ્ય પ્રતિભાસ થાય છે. માટે જ્ઞાન સ્વયં અપ્રકાશક છે કે જ્ઞાનાન્તર થી જ્ઞાનપ્રકાશિત થાય છે આ બંને મતો વ્યાજબી નથી જ્ઞાનસ્વપ્રકાશક પણ છે જ. * . 'ज्ञानं स्वव्यवसायि' अस्ति एव तत्पुनः दृष्टान्तेन सानोति - જ્ઞાનસ્વનિશ્ચયવાળુ છે એ વાત સદૃષ્ટાંત જણાવે છે. कःखलु ज्ञानस्याऽऽलम्बनं बाह्यं प्रतिभातमभिमन्यमानः तदपि तत्प्रकारं नाभिमन्येत मिहिराऽऽलोकवत् ? ॥१-१८॥ જેમ ગિરિ નગર વિગેરે સૂર્યના પ્રકાશના વિષય છે, તેથી તેઓનું જ્ઞાન થાય છે, એમ માનનાર પુરુષ સૂર્યના પ્રકાશને જ્ઞાત માને છે તેની જેમ ક્યો પુરુષ જ્ઞાનના બાહ્યવિષય ઘટાદિને પ્રતિભાત માન્યા છતાં જ્ઞાનને તે પ્રકારનું પ્રતિભાત ન માને? ____ अयमर्थ :- यथा भास्करप्रभाभिर्घटपटादिकं वस्तुजातं पश्यन्तो जना भास्करप्रभामपि पश्यन्त्यैव, तथैव ज्ञानविषयीभूतानां कुम्भादीनां प्रकाशमभिमन्यमानैः ज्ञानस्यापि प्रकाशोऽङ्गीकर्तव्य एव । एतेन 'ज्ञानमतीन्द्रियं ज्ञानजन्यज्ञातृता प्रत्यक्षा तया ज्ञानमनुमीयते' इति वदन्तो मीमांसकैकदेशिनो भाट्टाः, 'समुत्पन्नं हि ज्ञानं एकात्मसमवेतानन्तरसमयसमुत्पदिष्णुमानसप्रत्यक्षेणैव लक्ष्यते, न तु स्वेन' इति जल्पन्तो नैयायिकाश्च निरस्ता वेदितव्याः । ૩૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થ જેમ મીઠું શાકને ખારું કરે છે એવું માનતો ડાહ્યો માણસ મીઠું પણ ખારૂં છે એવું શું ન માને? અર્થાત્ મીઠું ખારૂં જ છે તેમ સ્વીકારે છે. તેમ આપણે આપણી નજરને બદલવાની છે પર ઉપર દૃષ્ટિ હોય ત્યારે પરને જણાવે છે. તેમ જ્ઞાન સ્વતરફ નજર હોય, ત્યારે સ્વને પણ જણાવે છે. ટીકાર્ય : જેમ સૂર્યની પ્રભાવડે ઘટપટાદિ વસ્તુના સમૂહને જોતા એવા માણસો સૂર્યની પ્રભાને પણ જુએ જ છે. તેની જેમ જ્ઞાનના વિષયભૂત એવા કુંભ વિગેરે પદાર્થને માનવા દ્વારા જ્ઞાનને પણ (સ્વ) પ્રકાશ્ય સ્વીકારવા યોગ્ય છે અને આ રીતે જ્ઞાન સ્વને જણાવે છે તેવું કહેવા વડે મીમાંસકોના એક વિભાગ સ્વરૂપ કુમારિલભટ્ટના મતનું ખંડન થયું. તે આ પ્રમાણે માને છે - જ્ઞાન તે અતીન્દ્રિય છે. જ્ઞાનથી જન્ય જે પરપદાર્થની જાણકારી તે પ્રત્યક્ષ છે. અર્થાત્ જ્ઞાન પરપદાર્થને પ્રત્યક્ષતા દ્વારા જણાવે છે અને જ્ઞાનનું અનુમાન કરાય છે પરંતુ, (સ્વને જણાવતું નથી.) જ્ઞાન એ નિત્યપરોક્ષ છે. મને જ્ઞાન થયું છે એમ જ્ઞાન પોતે પોતાનો બોધ કરાવતું નથી. જેમ ખેતરમાં વાવેલું બીજ અદેશ્ય હોવાથી અતીન્દ્રિય છે. છતા છોડ (જ્ઞાતા) તે પ્રત્યક્ષ છે તે બીજાને જણાવે છે. એટલે કે પ્રત્યક્ષ છોડ પરોક્ષ બીજને જણાવે છે, તેમ જ્ઞાનમાંથી જન્ય જ્ઞાતા પ્રત્યક્ષ છે પણ જ્ઞાન અતીન્દ્રિય છે માટે સ્વપ્રકાશક નથી. આવો તેમનો મત છે. સમુન્ના . જે આત્મામાં સમવાય સંબંધથી (પ્રથમ) જ્ઞાન ઉત્પન્ન થયું છે, તે જ આત્મામાં સમવાય સંબંધથી રહેનાર પછીના સમયે ઉત્પન્ન થનાર માનસપ્રત્યક્ષ-જ્ઞાનવડે પ્રથમનું જ્ઞાન જણાય છે પરંતુ, સ્વયં પ્રથમ જ્ઞાનવડે નહીં. તાત્યયાર્થ આ પ્રમાણે છે. આત્મા (દ્રવ્ય) જ્ઞાન (ગુણ) એ બંને પદાર્થો તેમના મતે ભિન્ન છે તેથી જ્ઞાન આત્મામાં સમવાય સંબંધથી રહે છે. જે આત્મામાં પ્રત્યક્ષ જ્ઞાન થયું, તે જ આત્મામાં સમવાય સંબંધથી રહેનાર બીજુ માનસ પ્રત્યક્ષજ્ઞાન થાય છે, જે માનસપ્રત્યક્ષજ્ઞાન, પ્રથમજ્ઞાનનો બોધ કરાવે છે પરંતુ, (ચેન)= જ્ઞાન પોતાના વડે જણાતું નથી આવી માન્યતાવાળા યાયિકોનું પણ સ્વપ્રકાશ જ્ઞાન સિદ્ધ કરવા દ્વારા ખંડન થઈ જાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ अथ प्रमाणस्य-प्रामाण्य स्वरूपम् धर्मम् दर्शयति - જ્ઞાનની પ્રમાણિતાનું સ્વરૂપ જણાવે છે. ज्ञानस्य प्रमेयाऽव्यभिचारित्वं प्रामाण्यम् ॥१-१९।। પ્રમેય જે ઘટપટાદિ પદાર્થો તેની સાથે જ્ઞાનનું અવ્યભિચારીપણું એટલે કે નિયત સાથે રહેવું તે પ્રમાણનું પ્રામાણ્યપણું છે. - ज्ञानस्य यत् प्रमेयाऽव्यभिचारित्वं-प्रमेयाऽविनाभावित्वं तदेव तस्य प्रामाण्यम् । - अयं भाव:- यादृशोऽर्थः प्रत्यक्षादिज्ञानेनाऽवगतः तादृश एव चेत् प्राप्यते तदा तज्ज्ञानं प्रमाणम् यथा सत्यरजतज्ञानम् ॥ १९ ॥ - જ્ઞાનનું જે પ્રમેય સાથે અવિનાભાવરૂપે રહેવું તે જ તેનું પ્રમાણપણું છે. એટલે કે તેનો ભાવ આ પ્રમાણે છે. જેવાં પ્રકારનો પદાર્થ પ્રત્યક્ષાદિ જ્ઞાનવડે જણાયો તેવા પ્રકારનો જ પદાર્થ પ્રાપ્ત થાય, તો તે જ્ઞાન પ્રમાણ કહેવાય છે. જેમ કે- સમ્યગૂ રજતમાં રજતનું જ્ઞાન. એટલે કે જે વિષયનું જ્ઞાન થયું તે જ વિષય જો હોય તો તે જ્ઞાનમાં પ્રામાણ્યતા છે. प्रसङ्गेन 'अप्रामाण्यमपि' दर्शयति - પ્રસંગે હવેના સૂત્રમાં અપ્રમાણતા જણાવે છે. તવિતરત્ વપ્રામાધ્યમ છે ?-૨૦ | જે પ્રમેયની સાથે જ્ઞાનનું વ્યભિચારીપણું હોય તે અપ્રમાણતા છે. .. तस्मात्-प्रमेयाऽव्यभिचारित्वात्, इतरत्-प्रमेयव्यभिचारित्वम् अप्रामाण्यम्। यादृशोऽर्थो ज्ञानविषयतामागतस्तादृश एव चेन प्राप्यते तदा તજ્ઞાનાપ્રમા યથા- શુલિયામિદં રજતમ્' કૃતિ જ્ઞાનમ્ | ૨૦ | પ્રમેયનું અવ્યભિચારીપણું, તેનાથી ઇતર–ઉલટુ એટલે પ્રમેયનું વ્યભિચારીપણું તે અપ્રમાણતા છે. જેવા પ્રકારનો પદાર્થ જ્ઞાનની વિષયતા પામ્યો હોય તેવા પ્રકારનો પદાર્થ જો પ્રાપ્ત ન થાય તો તે જ્ઞાન અપ્રમાણ કહેવાય છે. જેમ છીપલામાં આ રૂક્યું છે તે પ્રમાણેનું જ્ઞાન અપ્રમાણ છે. प्रामाण्याप्रामाण्ययोरुत्पत्ति-ज्ञप्त्योः स्वरुपम् - Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રામાણ્ય અને અપ્રામાણ્યની ઉત્પત્તિ અને જ્ઞપ્તિની પદ્ધતિ જણાવે છે. तदुभयमुत्पत्तौ परत एव ज्ञप्तौ तु स्वतः परतश्च ॥१-२१॥ પ્રામાણ્ય અને અપ્રમાય તે બંને ઉત્પત્તિમાં પરથી છે અને જ્ઞપ્તિમાં સ્વથી અને પરથી છે. ज्ञानगतप्रामाण्याप्रामाण्यविषये मिथो विवदन्ते दर्शनकाराः, तथाहिउत्पत्तौ ज्ञप्तौ च ज्ञानानां प्रामाण्य स्वतः अप्रामाण्यं परत इति मीमांसका वेदान्तिनश्च । उभयत्रापि प्रामाण्याप्रामाण्यं परतः इति नैयायिकाः । अप्रामाण्यं स्वतः प्रामाण्यं परत इति सौगता: । तत्त्वविदस्तु तदुभयमुत्पत्तौ परत एव ज्ञप्तौ तु स्वतः परतश्च इति वदन्ति । ' तदुभयं-प्रमाण्यमप्रामाण्यं च उत्पत्तौ-स्वोत्पत्तौ परत.एव-ज्ञानकारणगत-गुणदोषाभ्यामेव उत्पद्यते इति शेषः, ज्ञप्तौ तु निश्चये तु स्वतः परतश्च, अभ्यास-दशाऽऽपन्ने करतलादिज्ञाने स्वतः, अनभ्यासदशाऽऽपने सादिज्ञाने . परतः, संवाद-बाधकाभ्यां निश्चीयते । .. . अयं भावः- ज्ञानसाधनम्- इन्द्रियादि यदि नैर्मल्यादिगुणविशिष्टं तर्हि तत् प्रमाणभूतं ज्ञानं जनयति, यदि तदेव काचकामलादिदोषविशिष्टं तर्हि अप्रमाणभूतं ज्ञानमुत्पादयति, तत्र ज्ञानोत्पत्तिं प्रतीन्द्रियाणां कारणत्वं, ज्ञानगतप्रामाण्याप्रामाण्योत्पादकत्वे तु गुणदोषयोः कारणत्वमिति विवेकः, ज्ञानगतप्रमाण्यस्य निश्चयस्तु अभ्यासदृशाऽऽपन्ने करतलादिज्ञाने स्वत एव भवति, अनभ्यासदशाऽऽपन्ने-सत्यसदिज्ञाने संवादकज्ञानाद् भवति । अप्रमाणस्य निश्चयस्तु अभ्यासदशाऽऽपन्ने मृगतृष्णिकादौ स्वत एव भवति, अनभ्यासदशापन्ने 'शुक्ताविदं रजतम्' इति ज्ञाने तु बाधकज्ञानाद् भवतीति। ___यादृशोऽर्थः पूर्वज्ञाने प्रथापथमवतीर्णः तादृश एव येन ज्ञानेन व्यवस्थाप्यते, तत् संवादकमित्युच्यते । मन्दसामग्रीजन्यं संवाद्यं, उदग्रसामग्रीसमुत्पाद्यं संवादकमिति ॥ २१॥ જ્ઞાનમાં રહેલી પ્રમાણતા અને અપ્રમાણતાના વિષયમાં પરસ્પર દર્શનકારો વિવાદ કરે છે. તે આ પ્રમાણે उ८ Page #74 -------------------------------------------------------------------------- ________________ પરતઃ परतः પ્રમાણતા અપ્રમાણતા મીમાંસકો ઉત્પત્તિ - જ્ઞપ્તિ સ્વત: વેદાનિકો ઉત્પત્તિ - જ્ઞપ્તિ વતઃ परतः નૈયાયિકો ઉત્પત્તિ - જ્ઞપ્તિ પરતઃ પરત: બૌદ્ધો ઉત્પત્તિ - જ્ઞપ્તિ स्वतः જૈનો ઉત્પત્તિ - પતિઃ પરતઃ જ્ઞપ્તિ સ્વતઃ સ્વતઃ પરંતઃ પરતઃ (અભ્યાસદશામાં) વિશેષાર્થઃ મીમાંસક અને વેદાન્તિઓ એમ માને છે કે પ્રમાણજ્ઞાનમાં પ્રમાણતાની ઉત્પત્તિ અને શક્તિ સ્વથી અને અપ્રમાણજ્ઞાનમાં અપ્રમાણની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ પરથી થાય છે. જે જાતનું જ્ઞાન ઉત્પન્ન થયું, દા.ત. સર્પનું જ્ઞાન, જ્ઞાન જે ઉત્પન્ન થાય છે તે પ્રમાણભૂત જ ઉત્પન્ન થાય છે તેવી સ્વતઃ ઉત્પત્તિ, અને પ્રકાશ કરનારું હોવાથી જ્ઞપ્તિ= જીવને આવું જ્ઞાન જ્યારથી થયું ત્યારથી સર્પને જણાવનારું હોવાથી પ્રમાણ જ છે માટે તેઓના મતે શક્તિ સ્વત છે. હવે નજીક ગયા અને સર્પને બદલે રજુ દેખાયું તેથી અપ્રમાણ થયું તેથી અપ્રમાણતાની ઉત્પત્તિ અને જ્ઞપ્તિ પરત થઈ. તૈયાયિકઃ ઉત્પત્તિ અને જ્ઞાતિમાં પ્રમાણતા અને અપ્રમાણતા પરત છે. તેઓના મતે જ્ઞાનસ્વપ્રકાશક નંથી પરપ્રકાશક છે તેથી ઉત્પત્તિ અને શક્તિ બંને પરથી થાય છે એમ માને છે. - બીદ્ધો- ઉત્પત્તિ અને જ્ઞપ્તિમાં અપ્રમાણતા સ્વથી અને પ્રમાણતા પરથી થાય છે. જ્ઞાન ય એવા પદાર્થ વિના થતું ન હોવાથી જ્ઞાન અપ્રમાણ છે જેમ કે- મગજમાં જ્ઞાન થાય ત્યારે શેય એવા પદાર્થ વિના શું પ્રયોજન? પદાર્થ દૂર રહેલો હોય ત્યારે સ્વજ્ઞાનથી પ્રવર્તક-નિવર્તક થતું નથી જ્યારે નજીકમાં જઈએ છીએ ત્યારે બોધ થાય છે એટલે પરપદાર્થથી જ્ઞાન જણાતું હોવાથી સ્વથી અપ્રમાણ છે પરપદાર્થ પોતે જણાતો હોવાથી પ્રમાણતા પરથી છે આ પ્રમાણે તેઓ માને છે. જેનદર્શનકાર - અપ્રમાણતા અને પ્રમાણતાની ઉત્પત્તિ પરથી છે જ્ઞાનની ઉત્પત્તિમાં અંતરંગ કારણ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ હોવા છતાં બાહ્ય ૩૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ કારણો ચક્ષુરિન્દ્રિયાદિ નિર્દોષ અને નિર્મળ હોય તો જ પ્રમાણતારૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયમાં કંઇ દોષ હોય તો જ્ઞાનની અપ્રમાણતા ઉત્પન્ન થાય છે તેનો તાત્પયાર્થ આ પ્રમાણે છે. ટીકાર્ય : જ્ઞાનના કારણભૂત ઇન્દ્રિયોમાં રહેલા ગુણ દોષ વડે જ પ્રમાણતા અને અપ્રમાણતા ઉત્પન્ન થાય છે એટલે કે ગુણદોષાત્મક પરની અપેક્ષા એ છે માટે ઉત્પત્તિમાં પતઃ છે. પ્રમાણતા અને અપ્રમાણતા તે બંનેની જ્ઞપ્તિઅભ્યાસદશામાં (હથેળી વિગેરેનું જ્ઞાન કરવામાં) સ્વત જ થાય છે અને અનભ્યાસદશામાં જ્ઞાનની પ્રમાણતા અને અપ્રમાણતાનો નિશ્ચય સર્પ વિગેરેનું જ્ઞાન કરવામાં સંવાદક=પોષક [જ્ઞાનને પુષ્ટ કરનાર વસ્તુની સિદ્ધિ કરી આપે તેવો] અને શુક્તિમાં આ રજત છે એ પ્રમાણેના જ્ઞાનમાં બાધક [વસ્તુના અભાવને સિદ્ધ કરી આપે તેવા] વડે નિર્ણય થાય છે તેથી પરત છે તેનો ભાવ આ પ્રમાણે છે- જ્ઞાનના સાધનભૂત ઇન્દ્રિયો વિગેરે જો નિર્મળતા આદિ ગુણથી વિશિષ્ટ હોય તો તે જ્ઞાન પ્રમાણભૂત જ્ઞાનને જણાવે છે અને જો તે ઇન્દ્રિય પીળીયો વિગેરે દોષથી દૂષિત હોય તો અપ્રમાણભૂત જ્ઞાનને ઉત્પન્ન કરે છે. તેમાં જ્ઞાનની ઉત્પત્તિ પ્રત્યે ઇન્દ્રિયો કારણ છે અને જ્ઞાનમાં રહેલી પ્રમાણતા અને અપ્રમાણતા ને ઉત્પન્ન કરવામાં (તેના કારણરૂપ ઇન્દ્રિય વિગેરેના) ગુણ અને દોષનું કારણ છે એ પ્રમાણે વિવેક કરી લેવો. જ્ઞાનમાં રહેલી પ્રમાણતાનો નિર્ણય તો અભ્યાસદશામાં હથેલી વિગેરેના જ્ઞાનમાં સ્વતઃ જ થાય છે. અને અનભ્યાસદશામાં સત્યસર્પ વિગેરેના જ્ઞાનમાં સંવાદકજ્ઞાનની આવશ્યકતા રહે છે અને અપ્રમાણ્યનો નિશ્ચય પણ અભ્યાસદશામાં મૃગતૃષ્ણિકા (ઝાંઝવાના જળ) વિગેરેમાં સ્વતઃ થાય છે અને અનભ્યાસદશામાં છીપલામાં આ રજત છે' એવા જ્ઞાનમાં બાધકશાનથી થાય છે. [બાધકજ્ઞાનની આવશ્યકતા રહે છે] જેવા પ્રકારનો પદાર્થ પૂર્વજ્ઞાનની પદ્ધતિમાં અવતર્યો છે તેવા પ્રકારનો પદાર્થ જે જ્ઞાનવડે નિર્ણિત કરાય તે સંવાદક શાન કહેવાય છે. મન્દ એવી સામગ્રીથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે સંવાધ છે અને તેજસ્વી સામગ્રીથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે સંવાદક છે તેમ જાણવું. આ રીતે પ્રથમ પરીચ્છેદ સંપૂર્ણ સ્વપર વ્યવસાયિ જ્ઞાન પ્રમાળમ્ તેની વ્યાખ્યા રૂપે છે આખા પરિચ્છેદમાં પ્રમાણની વ્યાખ્યાના એકેક પદ ન મૂકે ૪૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ તો શું શું વાંધો આવે એ વાત સ્પષ્ટ કરી, પ્રમાણનું સર્વોપરિશુદ્ધ અનુભૂત આ જ લક્ષણ યથાર્થ છે એ વાત તે તે સૂત્રો દ્વારા સિદ્ધ કરી બતાવી અને આ રીતે પોતાના સ્વરૂપને અને પરપદાર્થને જણાવનાર જ્ઞાન તે પ્રમાણ છે આ લક્ષણ પ્રત્યક્ષ અને પરોક્ષ સઘળાં ય ભેદોમાં સમાયેલુ છે. તેમજ અપ્રમાણ ઇન્દ્રિય-સન્નિકર્ષાદિમાં જરાપણ ઘટી શકતું નથી તેથી તદન શુદ્ધ આ લક્ષણ છે. इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते श्री वादिदेवसूरिसंहब्धे प्रमाणनयतत्त्वालोके प्रमाणस्वरूपनिर्णायकः પ્રથમ: પરિચ્છેઃ । આ પ્રમાણે બાલબોધિની નામની વ્યાખ્યા (ટિપ્પણી) વડે શોભિત તથા શ્રીવાદિદેવસૂરીજી મહારાજેએ રચેલ પ્રમાણનયતત્ત્વાલોકનામના ગ્રન્થમાં પ્રમાણના સ્વરૂપનો નિર્ણાયક એવો પ્રથમ પરિચ્છેદ જાણવો. Page #77 -------------------------------------------------------------------------- ________________ (દ્વિતીય-પરિચ્છેઃ [પ્રત્યક્ષ પ્રમાણ - વિચાર] एवं प्रमाणस्य स्वरूपं प्रतिपाद्य सङख्यां समाख्यान्ति -.. પ્રમાણની સંખ્યા જણાવે છે. તત્ દ્વિમેટું પ્રત્યક્ષ પરોક્ષ ૨ / ૨-૨ તે પ્રમાણ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે ભેદે છે. . . तत्-प्रमाणम् प्रत्यक्ष-परोक्षभेदेन द्विप्रकारमित्यर्थः ॥१॥ પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે પ્રમાણ છે. આ પદાર્થમાત્રનું વર્ણન લક્ષણ અને વિધાન દ્વારા થાય છે. તેમાં પ્રથમ પરિચ્છેદમાં પ્રમાણનું લક્ષણ બતાવ્યું, હવે તેના ભેદો બતાવે છે. સૂત્રમાં બે રકાર મુકવાથી જણાવ્યું છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ બંનેમાં પ્રામાણ્ય સરખું છે. એટલે કે બન્નેની પ્રમાણતા સમાન છે અને સ્વતંત્ર છે. પ્રમાણની સંખ્યા વિષે અન્યની માન્યતા ભિન્ન ભિન્ન છે. તે આ પ્રમાણે चार्वाकोऽध्यक्षमेकं, सुगत-कणभुजौ सानुमानं सशाब्दं, तद्वैतं पारमर्षसहितमुपमया तत्रयं चाक्षपादः । अर्थापत्या प्रभाकृद्वदति च निखिलं मन्यते भट्ट एतत्, साभावं द्वे प्रमाणे जिनपतिसमये स्पष्टतोऽस्पष्टतश्च ॥ (ચાતરત્નાર: રત્નાક્ષરવતારિક્ષા) (૧) નાસ્તિક - (ચાર્વાક) કેવળ પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. (૨) બૌદ્ધી-વૈશેષિકો- પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણને માને છે. (૩) અક્ષપાદ - પ્રત્યક્ષ અનુમાન ઉપમાન શબ્દ એમ ચાર પ્રમાણ માને છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ (૪) સાંખ્ય= - પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ પ્રમાણ માને છે. | * પારસર્ષ (સાંખ્યદર્શનવાળા) (૫) પૂર્વ મીમાંસક - પ્રત્યક્ષ - અનુમાન - ઉપમાન શબ્દ અર્થપત્તિ પાંચ પ્રમાણ માને છે. (૬) ઉત્તર મીમાંસક- ઉપરનાં પાંચ સાથે અભાવનામનું છઠું પ્રમાણ | (કુમારીલભટ્ટ) માનવાથી કુલ ૬ પ્રમાણ માને છે. (૭) જૈનદર્શની- પ્રત્યક્ષ (સ્પષ્ટ) પરોક્ષ (અસ્પષ્ટ) એમ બે પ્રમાણ માને છે. ઉપરોક્ત બધા ભેદો વાસ્તવિક રીતે પ્રત્યક્ષ અને પરોક્ષ આ બેમાં સમાઇ જાય છે. જગતમાં વસ્તુમાત્રની બોધ બે રીતે જોવાય છે. એકમાં વસ્તુનો યથાતથ્ય બોધ પરની અપેક્ષા વિના થાય છે અને તે સ્પષ્ટ છે. જ્યારે બીજામાં વસ્તુનો વાસ્તવિક બોધ પરની અપેક્ષા દ્વારા કરવામાં આવે છે. અને તે અસ્પષ્ટ છે. આ બે સિવાય વસ્તુનો બોધ કોઇ ત્રીજી રીતિએ થતો નથી, માટે તેના બીજા જુદા ભેદો પાડવામાં આવ્યા નથી. બે જ ભેદો પ્રમાણના છે. प्रत्यक्षं लक्षयन्ति - પ્રત્યક્ષ પ્રમાણનું લક્ષણ બતાવે છે. પણું પ્રત્યક્ષમ્ ૨-૨ સ્પષ્ટ જ્ઞાન ને પ્રત્યક્ષ પ્રમાણ છે. . स्पष्टत्वं प्रत्यक्षस्य लक्षणमित्यर्थः । प्रबलतरज्ञानावरणीयवीर्यान्तराययोः . कर्मणोः क्षयोपशमात्, क्षयाद् वा स्पष्टताविशिष्टं यज्ज्ञानं तत् प्रत्यक्षं ज्ञातव्यम् ને ૨ . સ્પષ્ટજ્ઞાન તે પ્રત્યક્ષ છે (આ) લક્ષણ છે. જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મના અત્યંત ક્ષયોપશમથી અથવા ક્ષયથી, સ્પષ્ટતાથી યુક્ત એવું જે જ્ઞાન છે તે પ્રત્યક્ષજ્ઞાન છે. વિશેષાર્થ : જે જ્ઞાન ઇન્દ્રિયની આધીનતાથી સ્પષ્ટપણે ઉત્પન્ન થાય તે પ્રત્યક્ષ છે. આ લક્ષણ સાંવ્યવહારિક પ્રત્યક્ષને આશ્રયી ઘટી શકે છે. પરંતુ ૪૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ પરમાર્થિક પ્રત્યક્ષની વ્યાખ્યા કરતા પક્ષ નો અર્થ જીવ લઇએ એટલે ઇન્દ્રિયવિના જીવની જ સાંનિધ્યતાથી જે સ્પષ્ટ બોધ થાય તે પ્રત્યક્ષ આ પ્રમાણે પણ લક્ષણ આવે છે. મતિ-વ્યાખ્યોતિ નાનાતિત્યક્ષ માત્મ-તત્રાપેક્ષત્પત્તિ પ્રત્યક્ષમ્ મHશબ્દો વપર્યાયતશાક્ષ પ્રતિવર્તતિ રૂતિ પ્રત્યક્ષન્ આ વ્યાખ્યા પ્રમાણે અવધિ-મન-પર્યવ-કેવલજ્ઞાન પ્રત્યક્ષ છે. વ્યવહારિક દૃષ્ટાન્ત દ્વારા પ્રત્યક્ષઃસ્પષ્ટત્વને જણાવે છે. જેમ કોઈ પિતા પોતાના અજ્ઞાન એવા બાળકને શબ્દો દ્વારા અગ્નિનું ભાન કરાવે છે. તેથી અગ્નિની કંઇક ઝાંખી બાળકને થાય છે. ત્યાર બાદ તે બાળકને બીજો કોઈ વ્યક્તિ ધુમાડો નીકળતો હોય તેવું સ્થાન દેખાડે છે ત્યારે તેને અગ્નિનો પૂર્વ કરતા વિશિષ્ટ બોધ થાય છે. અને ત્રીજો પુરૂષ તેની પાસે અગ્નિને લાવીને તેનો વિશેષતર બોધ કરાવે છે. આ ત્રણે જ્ઞાનમાં છેલ્લું જ્ઞાન સ્પષ્ટ અગ્નિનો બોધ કરાવે છે અને આ છેલ્લા બોધથી થયેલું જ્ઞાન તેને તે તે વસ્તુમાં સ્પષ્ટ દોરે છે તેથી તે પ્રત્યક્ષ કહેવાય છે. સ્પષ્ટવમેવ જયત્તિ – * * સ્પષ્ટત્વનું સ્વરૂપ બતાવે છે. अनुमानाद्याधिक्येन विशेषप्रकाशनं स्पष्टत्वम् ॥ २-३॥ અનુમાન વિગેરે પ્રમાણો કરતા અધિકારતાથી વિશેષબોધ થવો તે સ્પષ્ટ કહેવાય છે. अनुमानादिप्रमाणैर्येषां नियतवर्णसंस्थानाद्याकाराणां प्रतिभासनं न भवति तेषामपि प्रतिभासनं प्रत्यक्षस्य स्पष्टत्वमिति ॥ ३॥ અનુમાનાદિ પ્રમાણોથી ચોક્કસ વર્ણ આકાર વિગેરેનો બોધ જેવો સ્પષ્ટ થતો નથી તેવો બોધ સ્પષ્ટ પ્રત્યક્ષથી થાય છે અર્થાત્ જે અનુમાન વિગેરેમાં જે બોધ થાય છે તેનાથી અત્યંત અધિકતાથી બોધ કરાવનારું સ્પષ્ટ જ્ઞાન તે પ્રત્યક્ષ છે. प्रत्यक्षस्य प्रकारप्रकाशनायाहुः - પ્રત્યક્ષ જ્ઞાનના પ્રકારો જણાવે છે. तद् द्विप्रकारम्- सांव्यवहारिकं पारमार्थिकं.च ॥ २-४॥ ૪૪ Page #80 -------------------------------------------------------------------------- ________________ તે પ્રત્યક્ષજ્ઞાન બે પ્રકારનું છે. (૧) સાંવ્યવહારિક (૨) પારમાર્થિક संव्यवहार-बाधारहितप्रवृत्तिनिवृत्ती प्रयोजनमस्येति सांव्यवहारिकः; परमार्थे भवं परमार्थिकम् । अयं भावः- बाह्येन्द्रियादिसाधनेभ्यो यज्ज्ञानमुत्पद्यते तत्सांव्यवहारिकम्, इदम् अपारमार्थिकं, बाह्येन्द्रियादिसामग्रीसापेक्षत्वात् । अवधि-मनः पर्याय-केवलज्ञानरूपं तु परमार्थिकं प्रत्यक्षम्, बाह्येन्द्रियादिसामग्रीनिरपेक्षत्वात् तद्धि आत्मसन्निधिमात्रेणोत्पद्यते ॥ ४ ॥ સંવ્યવહાર-પીડારહિત [ઇષ્ટમાં પ્રવૃત્તિ, અને અનિષ્ટમાં નિવૃત્તિરૂપ પ્રયોજન જેનું તે છે, સાંવ્યવહારિક કહેવાય છે, એટલે કે કોઈપણ જાતની બાધા વિના હિતકારી કાર્યમાં પ્રવૃત્તિ અને અહિતકારી કાર્યથી નિવૃત્તિ કરવી તેને સંવ્યવહાર (=સાચો વ્યવહાર) કહેવાય, આવા પ્રકારનો સમ્યગ્રવ્યવહાર છે પ્રયોજન જેનું, એવા જ્ઞાનને સાંવ્યવહારિક પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે અને પરમાર્થમાં થયેલું તે, (સ્વાધીનપણે થયેલું તે) પારમાર્થિક કહેવાય છે તેનું તાત્પર્ય આ પ્રમાણે છે. ચક્ષુ વિગેરે બાહ્ય ઇન્દ્રિયાદિ સાધનની અપેક્ષાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સાંવ્યવહારિક કહેવાય છે. અને આ જ્ઞાન અપારમાર્થિક છે. કારણ કે બાહોઝિયાદિ સામગ્રીથી સાપેક્ષ છે તથા અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાનાત્મક જે જ્ઞાન છે તે પારમાર્થિક પ્રત્યક્ષ છે કેમકે બાહ્યક્રિયાદિસામગ્રીથી નિરપેક્ષ છે. કારણ કે આ પારમાર્થિકજ્ઞાન આત્માની ફક્ત સાંનિધ્યતાથી ઉત્પન્ન થાય છે. વિશેષાર્થ: આ સાંવ્યવહારિક પ્રત્યક્ષ મતિજ્ઞાનનો એક પેટાવિભાગ છે અને જે મતિજ્ઞાનનું સ્વરૂપ શ્રી ઉમાસ્વાતિજી મહારાજએ તત્વાર્થમાં પતિઅતિઃ સંજ્ઞાવિનામનિવધરૂત્યનેથના(સૂ.૧-૧૩) આ સૂત્ર દ્વારા દર્શાવ્યું છે. તેમજ તે સૂત્રમાં રહેલા પતિ શબ્દથી તેઓ જણાવે છે કે આના દ્વારા જગતનો પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ વ્યવહાર ચાલે છે, માટે આ મતિજ્ઞાન સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં નિર્મળતા છે, માટે પ્રત્યક્ષમાં લીધુ છે પરંતુ વસ્તુતઃ પરોક્ષ છે. सांव्यवहारिकस्य प्रकारौ दर्शयन्ति - - સાંવ્યવહારિકના ભેદો જણાવે છે. ૪૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ तत्राद्यं द्विविधमिन्द्रियनिबन्धनमनिन्द्रियनिबंधनं च ॥२-५॥ तेमा प्रथम सांव्यवहारिन (१) न्द्रियथी उत्पनयना भने (२) અનિન્દ્રિય(મન)થી ઉત્પન્ન થનારૂં એમ બે પ્રકારે છે. तत्र- उभयोर्मध्ये, आद्यं-सांव्यवहारिकं प्रत्यक्षं, द्विविधं-द्विप्रकारं, इन्द्रियनिबन्धनं-चक्षुरादीन्द्रियहेतुकम्, अनिन्द्रियनिबन्धनं च-मनोहेतुकं चेत्यर्थः । चक्षुरादीन्द्रियजन्यं मनोजन्यं च यज्ज्ञानं तत् सांव्यवहारिकप्रत्यक्षमुच्यते इति समुदायार्थः । તે સાંવ્યવહારિક અને પારમાર્થિકજ્ઞાનમાં આદ્ય-એટલે સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારનું છે. (૧) ચક્ષુ આદિ ઇન્દ્રિયો છે કારણ જેમાં તે ઇન્દ્રિયનિબન્ધન (૨) મન છે કારણ જેમાં તે અનિન્દ્રિયનિબન્ધન, તેથી ચક્ષુ વિગેરે ઇન્દ્રિયોથી ઉત્પન્ન થનારું અને મનથી ઉત્પન્ન થનારું જે જ્ઞાન છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. इन्द्रियं-द्विविधं, द्रव्येन्द्रिय-भावेन्द्रियभेदात्, द्रव्येन्द्रियं द्विविधं, निवृत्तीन्द्रियोपकरणेन्द्रियभेदात्, निर्वृत्तिन्द्रियं द्विविधं, बाह्याभ्यन्तरभेदात्, तत्र बाह्यंप्रत्यक्षेण परिदृश्यमानं कर्णशष्कुल्याद्यनेकप्रकारम्, आन्तरं-कदम्ब-पुष्पाद्याकारम् । उपकरणेन्द्रियं-आभ्यन्तरनिर्वृत्तीन्द्रियस्थितं स्वस्वविषय-ग्रहणशक्तिरूपं, यस्मिन् उपहते निर्वृत्तीन्द्रियसत्त्वेऽपि विषयग्रहणं न भवति तत् । भावेन्द्रियमपि द्विविधम्, लब्ध्युपयोगभेदात्, तत्र लब्धीन्द्रियं इन्द्रियावरणक्षयोपशमापरपर्यायार्थग्रहणशक्तिरूपम् । अर्थग्रहणव्यापाररूपमुपयोगेन्द्रियम्। चक्षुषोऽप्राप्यप्रकाशकारित्वम्, अन्येषामिन्द्रियाणां तु प्राप्यप्रकाशकारित्वमिति । ___ोडा : न्द्रियना मेह छ (१) द्रव्येन्द्रिय (२) माद्रिय, द्रव्येंद्रिय में प्रारे छ. (१) निवृत्तीन्द्रिय (२) 6५४२४ोन्द्रिय, निवृत्तीन्द्रिय माय भने અત્યંતરભેદથી બે પ્રકારે છે. તેમાં પ્રત્યક્ષપણે બહારથી દેખાતા કાનના આકારાદિ તે બાહ્ય-નિવૃત્તિદ્રવ્યેન્દ્રિય છે જે અનેક પ્રકારે છે. અને અત્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય-કદમ્બપુષ્પ વિગેરેના આકારવાળી, અંગુલના અસંખ્યાતમા ભાગની, શરીરની અંદરના ભાગમાં રહેનારી છે. ઉપકરણદ્રવ્યન્દ્રિય-અત્યંતર ४६ . Page #82 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તિ-ઇન્દ્રિયમાં રહેલી પોતપોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિસ્વરૂપ છે જો આ ઉપકરણદ્રવ્યેન્દ્રિય હણાયેલી હોય તો નિવૃત્તીન્દ્રિય હોવા છતાં પણ વિષયનું ગ્રહણ થતું નથી. ભાવેન્દ્રિય બે પ્રકારે છે. લબ્ધિ-ભાવેન્દ્રિય (૧) ઉપયોગભાવેન્દ્રિય (૨) તેમાં લબ્ધિભાવેન્દ્રિય એટલે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલી જ્ઞાનશક્તિ, તેનું બીજું નામ છે અર્થગ્રહણશક્તિસ્વરૂપા. તથા અર્થગ્રહણના વ્યાપારરૂપ જે ઇન્દ્રિય તે ઉપયોગેન્દ્રિય છે. ચક્ષુઅપ્રાપ્યકારી છે અને બાકીની બાહ્ય ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે. ઇન્દ્રિય (તલવાર ચલાવવાની - (૧) દ્રવ્યેન્દ્રિય ભાવેન્દ્રિય નિવૃતીન્દ્રિય (૨) • ઉપકરણેન્દ્રિય (૨) લબ્ધીજિય (૬) ઉપયોગક્રિયા) (તલવારની ધાર જેવી) (તલવાર ચલાવવાની બાલ્યનિવૃત્તીન્દ્રિય(૩) અત્યંતરનિવૃત્તીન્દ્રિય(૪) કળા સ્વરૂપ) કળાના ઉપયોગરૂપ) (તલવારનીમ્યાન જેવી) (તલવાર જેવી) વિશેષાર્થ : સાંવ્યવહારિક-આ વ્યવહાર યોગ્ય જ્ઞાનમાં એકમાં ઇન્દ્રિયની મુખ્યતા છે. બીજામાં મનની મુખ્યતા છે. ઇન્દ્રિયમાં-સ્પર્શેન્દ્રિય રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય આ પાંચ છે. આ ઇન્દ્રિયો અનુક્રમે સ્પર્શ-રસ-ગંધ-રૂપ અને શબ્દ એમ પોતપોતાના વિષયને ગ્રહણું કરનારી છે આ ઇન્દ્રિય દ્રવ્ય અને ભાવ ભેદે છે તેમાં (૧) દ્રવ્યેન્દ્રિય' દ્રવ્યેન્દ્રિયનામકર્મના ઉદયના નિમિત્તવાળી છે. અને ભાવેન્દ્રિય જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને વીર્યાન્તરાયના ક્ષયોપશમની અપેક્ષાવાળી છે. દ્રવ્યક્રિયનિવૃત્તિ-ઉપકરણ બે ભેદે છે તે (૨) નિવૃત્તિ-દ્રવ્યેન્દ્રિય (૩) બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય પાંચ ઇન્દ્રિયોના બહારના અનેક આકારો જે છે તે છે. (૪) તથા મસુરની દાળ કદમ્બપુષ્પાદિ અંદરના આકારરૂપે અત્યંતર દ્રવ્યેન્દ્રિય છે તે બંને પુદ્ગલ સ્વરૂપ છે. જેમ તલવારની મ્યાન તલવારનું રક્ષણ કરે છે તેમ આ બાધેન્દ્રિય અત્યંતરઇન્દ્રિયનું રક્ષણ કરે છે. બાહ્યન્દ્રિયની અંદર રહેલી અંગુલના અસંખ્યાતમા ભાગની બનેલી જે અત્યંતરઇન્દ્રિય તલવાર સમાન છે. (૫) ઉપકરણ દ્રવ્યેન્દ્રિય તે શક્તિરૂપે છે તે તલવારની ધાર જેવી છે. જેમ તલવારની ધાર બુઠી હોય તો છેદનક્રિયા ન થાય તેમ આ ઇન્દ્રિય ન ૪૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ હોય તો બાહ્ય-અત્યંતર નિવૃત્તિદ્રવ્યેન્દ્રિય છતા વિષય પકડવાનું કાર્ય ન થાય. જેમ કે શ્રોત્રેન્દ્રિય હોવા છતાં પણ શબ્દરૂપ વિષય પકડવાની જે શક્તિ છે, તે જો ન હોય તો વિષય ગ્રહણ ન થાય માટે આ ઇન્દ્રિય તલવારની ધાર જેવું કામ કરે છે. અને ૧-બાહ્ય ર-અર્થાતર-નિવૃત્તિ ૩-ઉપકરણ-ઇન્દ્રિય ત્રણ પુગલ સંબંધી હોવાથી દ્રવ્યેન્દ્રિય છે. (૬) લબ્ધીન્દ્રિય-જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થયેલી શક્તિ. આ ઇન્દ્રિય તલવાર ચલાવવાની ક્રિયા જેવી છે તે શક્તિરૂપ કળા આત્મામાં જ છે. જેમ તલવાર હોય તેની ધાર પણ હોય પરંતુ તેનો ઉપયોગ કરતાં ન આવડે તો છેદનક્રિયા બરાબર ન થાય તેવી જ રીતે વિષયને ગ્રહણ કરવાની શક્તિ હોવા છતાં વિષયને જાણવાની કળા ન હોય તો યથાર્થ જ્ઞાન ન થઈ શકે માટે તે કળા સ્વરૂપે લબ્ધિ-ઇન્દ્રિય છે. . . . (૭) ઉપયોગક્રિય-જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમથી આત્મામાં પ્રગટ થયેલી વિષય જાણવાની શક્તિનો જે વ્યાપાર- (ઉપયોગ-વપરાશ). આ ઇન્દ્રિય તલવાર ચલાવવાની કળાનો ઉપયોગ કરવા તુલ્ય છે જેમાં તલવાર ચલાવવાની ક્રિયા જાણવા છતા તેનો ઉપયોગ ન કરે તો કાર્યસિદ્ધ ન થાય તેવી જ રીતે વિષય જાણવાની-પકડવાની કળા પ્રાપ્ત થયેલી હોવા છતાં પણ વિષયનો ઉપયોગ ન કરે તો યોગ્ય બોધ ન થાય. લબ્ધિથી મળેલી શક્તિ કાર્ય કરવાના સાધનરૂપે યોજાય (જોડાય) ત્યારે જે પરિણામ લાવે તે ઉપયોગ ભાવેન્દ્રિય છે. લબ્ધિ અને ઉપયોગ આ બંને ઇન્દ્રિયો આત્મશક્તિસ્વરૂપ હોવાથી ભાવેન્દ્રિય છે. અનિક્રિયતે મન છે આ મન સર્વ અર્થને ગ્રહણ કરનાર છે. મનોવર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરી મનરૂપે પરિણમાવે તે દ્રવ્યમન (પુદ્ગલરૂપ) છે. અને જ્ઞાનાવરણના ક્ષયોપશમ દ્વારા આત્મામાં પ્રગટ થયેલી ચિંતન-મનન લબ્ધિ તે ભાવમન છે અને આ મન આત્માની શક્તિ વિશેષથી બનેલું છે. આ મન મતિ અને શ્રુતજ્ઞાનનો વિષય ગ્રહણ કરનાર છે. પ્રઃ પદાર્થ અને ઈન્દ્રિયોનો સંબંધ થવા છતા પણ મનના ઉપયોગ વિના જ્ઞાન થતું નથી માટે ઇન્દ્રિયનિબંધન અને અનિદ્રિયનિબંધન એવા બે ભેદો કહ્યા વગર અનિક્રિયનિબંધન એવો એક જ ભેદ કહેવો જોઈએ. ४८ Page #84 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઃ ઇન્દ્રિયજ્ઞાન અને અનિદ્રિયજ્ઞાન તે બંનેમાં મન કારણ છે એટલે તે સાધારણ કારણ છે પણ ઇન્દ્રિય તો ઇન્દ્રિયજ્ઞાનમાં જ કારણ છે માટે તે અસાધારણકારણ છે. અને જે અસાધારણકારણ હોય તેનો જ કાર્યમાં વ્યપદેશ થાય છે તેથી બન્ને ભેદો યોગ્ય છે. ચક્ષુરિન્દ્રિય અપ્રાપ્યકારી છે અને બાકીની ઇન્દ્રિયો પ્રાપ્યકારી છે. नैयायिकादयस्तु सर्वेषामिन्द्रियाणां प्राप्यप्रकाशकारित्वमेव वदन्ति । बौद्धास्तु चक्षुःश्रोत्रेन्द्रियवानीन्द्रियाणि प्राप्यप्रकाशकारिणीति मन्यते । मनोऽपि द्रव्य-भावभेदाद् द्विविधम् अप्राप्यप्रकाशकारी चास्तीति। ॥५॥ ટીકાર્ય નૈયાયિક વિગેરે સર્વે ઇન્દ્રિયોને પ્રાપ્યકારી જ માને છે. અને બૌદ્ધો ચહ્યું અને શ્રોત્રેન્દ્રિય વર્જીને બીજી ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે. તથા મન દ્રવ્ય અને ભાવથી (પૂર્વે જણાવ્યા મુજબ) બે પ્રકારે છે અને તે અપ્રાપ્યકારી છે. • વિશેષાર્થ વિષયની સાથે જોડાઈને જે ઇન્દ્રિય બોધ કરે તે પ્રાપ્યકારી અને વિષયથી દૂર રહીને જે ઇન્દ્રિય બોધ કરે તે અપ્રાપ્યકારી સાકરમુખમાં મુકીએ ત્યારે રસેન્દ્રિય સાકર વિગેરે દ્રવ્યોની સાથે જોડાઈને મીઠાસનો બોધ કરે છે માટે તે પ્રાપ્યકારી છે ચક્ષુ રૂપગ્રાહિણી છે. રૂપ દૂર હોતે છતે જ ચક્ષુ રૂપને ગ્રહણ કરે છે આંખની સાથે જોડાઈને (૩૫)ને ગ્રહણ કરતી નથી માટે તે અપ્રાપ્યકારી છે જેમ સામે રહેલી તલવાર વિગેરે (૧) નયાયિક ચક્ષુરિન્દ્રિયને પણ પ્રાપ્યકારી માને છે જેમ કે તેના કિરણો પદાર્થ સાથે સંયોગ પામીને પદાર્થને જણાવે છે. જેમ કે બેટરીના કિરણો ઘટ વિગેરે પદાર્થ સાથે જોડાય અને પછી ઘટ દેખાય તેમ આંખના તેજના કિરણો પદાર્થ સાથે જોડાય અને પછી આ ઘટવિગેરે છે તેમ દેખાય છે. માટે ચક્ષુ પ્રાપ્યકારી છે. આવી માન્યતાની સામે કોઈ તેને પૂછે કે ચશ્મા સહિત ચહ્યું હોય તો તેજના કિરણો પદાર્થ સાથે કઈ રીતે સંયોગ પામે? તથા સ્વચ્છ પાણીની અંદર માછલા હોય તો તેજના કિરણો પાણી સાથે અથડાય તો આંખ ભીની બનવી જોઇએ અથવા પાણીથી તેજના કિરણોનો ઉપઘાત થવો જોઈએ, પરંતુ આવુ બનતુ નથી. તો તૈયાયિકો આવું સમાધાન આપે છે કે સ્વચ્છ કાચ તેજના કિરણોનો ઘાતક બનતો નથી તેથી કાચમાંથી તેજના કિરણો નીકળીને. ૪૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ ઘટ સાથે સંયોગ પામે છે માટે પ્રાપ્યકારી છે ઇત્યાદિ ઘણી દલિલો અન્યગ્રન્થોમાં તેઓએ કરી છે જે સર્વથા ખોટી છે. (૨) બૌદ્ધો - ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિયને અપ્રાપ્યકારી માને છે તેઓ આ પ્રમાણે કહે છે કે વક્તાના મુખથી બોલાતા શબ્દો શ્રોતાના કાન સુધી સીધા પહોંચતા નથી જળતરંગના ન્યાયવડે શબ્દોની ધારા ઉત્પન્ન થાય છે અને છેલ્લો શબ્દ શ્રોતાના કાને અથડાય છે માટે જે બોલેલો શબ્દ છે તે શબ્દ શ્રોતાના કાને જતો નથી તેથી તે અપ્રાપ્યકારી છે. આવી માન્યતા દ્વારા અપ્રાપ્યકારી માને છે. જિજ્ઞાસુઓ એ તેનું ખંડન રતકરાવતારિકા સ્યાદ્વાદરતાકર આદિ ગ્રંથોમાં સવિસ્તાર જોઇ લેવું. अथाऽस्य द्विविधस्यापि प्रकारान् प्रकटयन्ति ઇન્દ્રિયનિબન્ધન અને અનિન્દ્રિયનિબંધનના પ્રકારો જણાવે છે. एतद् द्वितयमवग्रहेहावाय धारणाभेदादेकशश्चतुर्विकल्पकम् ॥ ६ ॥ આ બંને અવગ્રહ ઇહા અપાય અને ધારણાના ભેદથી દરેક ચાર પ્રકારે છે. एतद् द्वितयम्-इन्द्रियनिबन्धनमनिन्द्रियनिबन्धनं च, एकशः- प्रत्येकम् સવપ્રદ-ફૈદા-અવાય- -ધારળામેતાત્ ચતુર્વિતત્ત્વમ્-ચતુર્મેદ્રમ્ ॥ ૬ ॥ આ ઈન્દ્રિયનિબન્ધન અને અનિન્દ્રિયનિબન્ધન એ બંને દરેક અવગ્રહ ઇહા અપાય અને ધારણાના ભેદથી ચાર વિકલ્પવાળા છે. (એટલે કે ચાર ચાર ભેદે છે) જ વિશેષાર્થ : આ ઇન્દ્રિયો અને મનથી થતું જ્ઞાન વારંવાર પરિચિત હોવાથી ભેદ જેવું જણાતુ નથી પરંતુ, છેલ્લું વ્યવહાર યોગ્ય જ્ઞાન ન થાય ત્યાં સુધી તેમાં છ પ્રકારના સ્વરૂપો થાય છે. તેને જ દર્શન, અવગ્રહ, સંશય, ઇહા, અપાય અને ધારણા કહેવાય છે. છતાં દર્શન અને સંશય જ્ઞાનકોટિમાં સમાવિષ્ટ થતું નથી, માટે તે બંનેને છોડીને વ્યવહાર યોગ્ય જ્ઞાનના ચાર ભેદો અહીં પાડ્યા છે. કેમ કે દર્શન નિશ્ચયાત્મક (જ્ઞાન) ન હોવાથી પ્રમાણ નથી તથા પૂર્વે જોઇ ગયા તેમ સંશય એ સમારોપ હોવાથી પ્રમાણ નથી. ૫૦ Page #86 -------------------------------------------------------------------------- ________________ अवग्रहादीनां स्वरूपं सूत्रचतुष्टयेन स्पष्टयन्ति - હવે અવગ્રહનું સ્વરૂપ જણાવે છે. विषयविषयिसन्निपातानन्तरसमुद्भूतसत्तामात्रगोचर दर्शनाज्जातमाद्यमवान्तरसामान्याकारविशिष्टवस्तुग्रहणमવપ્રઃ + ૨-૭ છે. 'વિષય અને વિષયીનો (યોગ્યદેશમાં) સંબંધ થવાથી ઉત્પન્ન થયેલું સત્તામાત્રના વિષયવાળું પ્રથમદર્શન ઉત્પન્ન થાય છે, અને તે દર્શનથી ઉત્પન્નથનાર અવાન્તર સામાન્યથી યુક્ત વસ્તુનું ગ્રહણ તે અવગ્રહ કહેવાય છે. विषय:- 'सामान्यविशेषात्मकोऽर्थः, विषयी-चक्षुरादीन्द्रियानिन्द्रियसमुदायः, तयोः सन्निपात योग्यदेशावस्थानम्, तदनन्तरमुत्पन्नं यत्सत्तामात्रविषयकं दर्शनम् निराकारं ज्ञानम्, तस्मादनन्तरमुत्पन्नं यत् सत्त्वसामान्यादवान्तरमनुष्यत्वादिसामान्याऽकारविशिष्टवस्तुग्रहणम् - अवग्रहशब्दवाच्य રૂત્યર્થ છે છો . 1 ટીકાર્ય વિષય-સામાન્યવિશેષાત્મક એવો પદાર્થ, વિષયી=ચક્ષુ વિગેરે ઇન્દ્રિય અને મનનો સમુદાય, તે પદાર્થ અને ઇન્દ્રિયો વિગેરે જો યોગ્યદેશમાં રહેલાં હોય એટલે કે બંનેમાં અનુકુળ સંયોગ હોય, ત્યાર પછી ઉત્પન્ન થયેલું જે સત્તામાત્રના વિષયવાળું દર્શનઃનિરાકારજ્ઞાન, તેની પછી ઉત્પન્ન થયેલું જે સત્ત્વ (સામાન્યથી) અવાજોર મનુષ્યત્વાદિ સામાન્ય આકારથી યુક્ત એવું વસ્તુનું જે ગ્રહણ થાય તે અવગ્રહ કહેવાય. વિશેષાર્થ: પ્રત્યેક પદાર્થ સામાન્ય અને વિશેષ સ્વરૂપ છે તેમાં સામાન્યના બે ભેદો હોય છે. (૧) પરસામાન્ય (મહાસામાન્ય) સત્ત્વસત્તામાત્ર સર્વે પદાર્થોમાં હોય છે. (૨) અપર સામાન્ય (અવાન્તરસામાન્ય) એક જાતીય એવા પદાર્થમાં રહેલી સમાનતા તે અવાસ્તર સામાન્ય કહેવાય છે. જેમકે મનુષ્યત્વ, ગોત્વ, દેવત્વ, રૂપત્વ, ગુણત્વ વિગેરે જાતિઓ છે. વિષય અને વિષયીનો યોગ્યદેશમાં સંબંધ થવાથી સર્વપ્રથમ સત્તામાત્રને જાણનાર દર્શનોપયોગ ઉત્પન્ન થાય છે, તે પછી અવાન્તર મનુષ્યત્વાદિને જાણનાર ૫૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ અવગ્રહ ઉત્પન્ન થાય છે. દર્શનમાં રૂદ્રમ્ ઝિ ' એટલું જ થાય છે. - અવગ્રહમાં કંઇક અધિકબોધ થાય છે. જો કે કર્મગ્રન્થ વિશેષાવશ્યકભાષ્ય તત્વાર્થાદિસૂત્રમાં વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ અવગ્રહના જે બે ભેદો છે તે બંને ભેદોનો “અવગ્રહ' રૂપ એક વિવક્ષીને આ સૂત્રમાં તેનો અર્થ સમજાવ્યો છે તેમાં વિષય-વિષયીનો સન્નિપાત માત્ર છે, તે વ્યંજનાવગ્રહ છે તેનાથી “અસ્તિત્વ' માત્ર રૂપ મહાસામાન્યનો જે પ્રથમ બોધ થાય છે તે એક સમયના કાળવાળો નૈૠયિક અર્થાવગ્રહ છે અને ત્યારબાદ અવાજોર સામાન્યોથી યુક્ત એવો સામાન્યાકાર યુક્ત વસ્તુનો જે બોધ થાય છે તે વ્યવહારિક અર્થાવગ્રહ કહેવાય છે એમ અવગ્રહના સર્વ-વ્યાખ્યાનો આ સૂત્રમાં સમાવેશ પામે છે. ' (૧) વિષય અને વિષયીનો સન્નિપાત વ્યંજનાવગ્રહ (૨) રૂઢિશ્ચિપ્તિ આવું સત્તામાત્રનું જે જ્ઞાન તે નેશ્ચચિફ અથવગ્રહ (૩) મામ્ મનુષ્ય વિગેરે અવારસામાન્યથી યુક્ત છે. જ્ઞાન તે વ્યવહારિક અર્થાવગ્રહ છે. ઇહાનું સ્વરૂપ જણાવે છે. अवगृहीतार्थविशेषाकाङ्क्षणमीहा ॥ २-८ ॥ અવગ્રહથી જાણેલ પદાર્થને વિશેષ જાણવાની ઇચ્છા તે ઈહા છે. अवगृहीतार्थस्य-मनुष्यत्वादिसामान्यरूपेण गृहीतस्यार्थस्य विशेषाकाङ्क्षणम्-'अनेन कान्यकुब्जेन भवितव्यम्' इत्येवं रूपमीहापदवाच्यम् ।८। ટીકાર્યઃ અવગ્રહથી ગ્રહણ કરેલા પદાર્થને મનુષ્યત્વાદિ સામાન્યરૂપ • વડે ગ્રહણ કરેલા પદાર્થની વિશેષ આકાંક્ષા. જેમ આવા આવા ધર્મો વડે કરીને આ મનુષ્ય કન્યાકુમારીનો હોવો જોઇએ આ પ્રમાણેનું (જે જ્ઞાન તે) ઈહા કહેવાય છે. વિશેષાર્થ દર્શનોપયોગ રૂપ સત્તાને જાણ્યા બાદ, જ્ઞાનોપયોગ રૂપ અવાન્તર સામાન્ય મનુષ્યવાદિને જાણ્યા બાદ, તે જ જ્ઞાનોપયોગમાં તે મનુષ્ય કેવો છે આવી વિશેષ જાણવાની ઇચ્છા તે ઈહા છે. એક જ ઉપયોગમાં દર્શન અવગ્રહ (સંશય) ઈહા આદિ ભિન્ન ભિન્ન અવસ્થા છે. આ મનુષ્ય લાગે છે એવું જાણ્યા બાદ, આ મનુષ્ય પાટલીપુત્રનો છે કે કાન્યકુબ્બનો? એવો સંશય પર Page #88 -------------------------------------------------------------------------- ________________ થાય છે ત્યારપછી કાન્યકુબ્જનો જણાવતા સાધકપ્રમાણથી અન્વયના નિશ્ચય તરફ અને બાધક પ્રમાણથી પાટલીપુત્રનો તો નથી જણાતો એવા વ્યતિરેકના નિષેધને અભિમુખ થવું (અપાય તરફ ઢળવું) તે ઇહા છે. અપાયની વ્યાખ્યા બતાવે છે. કૃત્તિવિશેષનિળયોડવાયઃ ॥ ૨-૧/ ઈહા દ્વારા જણાયેલા પદાર્થનો વિશેષ નિર્ણય કરવો તે અપાય કહેવાય છે. ईहितविशेषस्य - ईहाविषयीकृतस्य वस्तुनो निर्णयः " अयं कान्यकुब्ज વ'' કૃત્યાારો નિશ્ચય:- અવાય:॥ ↑ ॥ ઈહાથી વિશેષરૂપે કરાયેલી વસ્તુનો વિશેષ નિર્ણય. જેમ કે- આ પુરૂષ કાન્યકુબ્જ (કનોજ)નો જ છે એવા પ્રકારનો નિશ્ચય તે અપાય છે. ધારણાનું લક્ષણ બતાવે છે. स एव दृढतमावस्थापन्नो धारणा ॥२-१०॥ તે જ અપાય જ્યારે અત્યંત નિશ્ચિત અવસ્થાને પામે છે ત્યારે ધારણા કહેવાય છે. स एव अवाय एव, दृढतमावस्थापन्नः - सादरस्य प्रमातुः किञ्चित् कालं तिष्ठन् धारणेत्यभिधीयते । इदमंत्र सूत्र चतुष्टस्य तात्पर्यम्-इन्द्रियविषयसन्निपातानन्तरं प्रथमम् 'अस्ति किञ्चित्' इत्याकारं निराकारं ज्ञानमुत्पद्यते तद् दर्शनमित्यभिधीयते, तादृशदर्शनान्तरं मनुष्यत्वाद्यवान्तरसामान्याकारविशिष्टम्- 'अयं मनुष्यः' इत्याकारकं यज्ज्ञानमुत्पद्यते सोऽवग्रह इत्युच्यते, तदनन्तरम् 'अनेन कान्यकुब्जेन भवितव्यम्' इत्याद्याकारं विशेषाऽऽकाइक्षणमीहाज्ञानं भवति, ततः 'अयं कान्यकुब्ज एव' इत्याकारकं निश्चयात्मकं ज्ञानमुन्मज्जति सोऽवायः, एवावाय: सादरस्य प्रमातुः किञ्चित् कालं तिष्ठन् धारणेत्यभिधीयते ॥ १०॥ स તે જ અપાય અત્યંત દૃઢ અવસ્થાને પામતો છતો આદરસહિત એવા પ્રમાતાને કેટલોક કાળ સ્થિર રહે તે ધારણા કહેવાય છે. ધારણા=સંસ્કાર આવા જ્ઞાનો હૃદય ઉપર અંકિત થાય છે અને પછી કાલાન્તરે સ્મરણને યોગ્ય બને છે. ચારે સૂત્રનું તાત્પર્ય આ પ્રમાણે છે. ૫૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ દર્શનોપયોગ- અસ્તિ િિશ્ચત્, અવગ્રહ- મયં મનુષ્ય:, ઇહા- અનેન જાન્યબ્બેન મવિતવ્યમ્, અપાય- અર્થ જાન્યઘ્ન ડ્વ, ધારણા-અવં कान्यकुब्ज एव (इत्याकारोऽवायः ) किञ्चित् कालं यावन्तिष्ठन्. ઇન્દ્રિય અને પદાર્થના સંયોગ પછી પ્રથમ આ કંઇક છે.- આવા આકારનું નિરાકારજ્ઞાન ઉત્પન્ન થાય છે તે દર્શન એ પ્રમાણે કહેવાય છે. તેવા પ્રકારના દર્શન પછી મનુષ્યત્વાદિ અવાન્તર સામાન્ય આકારથી વિશિષ્ટ આ મનુષ્ય લાગે છે, એવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે અવગ્રહ છે. ત્યારબાદ આ કાન્યકુબ્જનો મનુષ્ય હોવો જોઇએ વિશેષ જાણવાની ઇચ્છા-જિજ્ઞાસા ઇહા જ્ઞાન છે. ત્યારબાદ આ કાન્યકુબ્જનો જ માનવ છે, એવા પ્રકારનું નિશ્ચયાત્મક જ્ઞાન જે પ્રગટ થાય છે તે અપાય છે. તે જ અપાય ઉપયોગવાળા પ્રમાતાને કેટલોક કાળ સ્થિર રહે છે તે ધારણા છે.. नन्वनिश्चयरूपत्वादीहायाः संशयस्वभावतैव, इत्यारेकामपाकुर्वन्ति - સંશય અને ઇહાનો ભેદ બતાવે છે. संशयपूर्वकत्वादीहायाः संशयाद् भेदः ॥ २ - ११ ॥ ઇહા જ્ઞાન સંશયપૂર્વક થતુ હોવાથી ઇહા સંશયથી ભિન્ન છે. ईहायाः ‘अनेन कान्यकुब्जेन भवितव्यम्' इत्याकारकस्य ज्ञानस्य, संशयपूर्वकत्वात्- किमयं कान्यकुब्जः, उत पाञ्चालः ? इत्याकारक संशयपूर्वकत्वात्, संशयाद् भेदः, ईहासंशयाद् भिन्नेत्यर्थः । संशयस्याप्रमाणत्वादवग्रहादिषु पाठो न कृतः ॥ ११॥ આ કાન્યકુબ્જેનો હોવો જોઇએ એવા સ્વરૂપવાળી ઇહાનો શું આ કાન્યકુબ્જનો છે કે પાંચાલનો છે ? એવા આકારવાળા સંશયથી ભેદ છે. સંશયથી ઇહા ભિન્ન છે. સંશય અપ્રમાણ હોવાથી (સમારોપનો પ્રકાર હોવાથી) અવગ્રહાદિમાં તેની નોંધ કરાઇ નથી. પ્રશ્નઃ જેમ સંશયજ્ઞાનમાં નિશ્ચય નથી તેવી જ રીતે ઇહામાં પણ આ કાન્ય-કુબ્જનો જ છે એવો નિશ્ચય નથી. આ રીતે બંને સમાન છે, તો બંનેમાં ભેદ શું ? ૫૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : પ્રથમ સંશય ઉત્પન્ન થાય છે પછી ઈહા થાય છે એટલે ઈહામાં ભેદ છે આ મનુષ્ય છે એવો અવગ્રહ થયા પછી અનેક અંશોને સ્પર્શનાર સંશય દ્વારા તે કર્ણાટકનો કે પાંચાલન એવું સંશય જ્ઞાન થાય પછી અપાય અભિમુખ થઈને આ કર્ણાટકનો હોવો જોઇએ એવું જે જ્ઞાન તે ઇહા છે. સંશય ઈહામાં કારણ કાર્ય ભાવ હોવાથી પરસ્પર ભિન્ન છે સંશયપૂર્વક ઇહા હોવાથી સંશય કારણ છે અને બહા કાર્ય છે માટે સંશયથી ઇહા ભિન્ન છે. दर्शनादीनां कथञ्चिदभेदेऽपि संज्ञाभेदं समर्थयन्ते - દર્શન વિગેરે એક હોવા છતા નામ ભેદ છે તેનું કારણ જણાવે છે. कथञ्चिदभेदेऽपि परिणामविशेषादेषां व्यपदेशभेदः।२-१२। કિંઇક અભેદ હોવા છતા પણ પરિણામના ભેદથી દર્શન વિગેરેના જુદા જુદા ભેદ છે. - gષાં-તનાવગ્રહીનાં, થશ-દ્રવ્યનાપેક્ષા, ૩મેપ-પુત્વેऽपि परिणामविशेषात् पर्यायनयापेक्षया व्यपदेशभेदः भिन्नत्वेन प्रतिपादनमित्यर्थः । एकजीवद्रव्ये दर्शनादीनां कथञ्चिदविश्वग्भावेन विद्यमानत्वादेकत्वे परिणामापेक्षया कथञ्चित् पृथक्त्वेन प्रतिपादनमिति भावः ॥ १२ ॥ આ દર્શન અવગ્રહ વિગેરેમાં દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ કંઇક અભેદ હોવા છતાં-એકપણું હોવા છતાં પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાથી ભિન્નતા પણ છે. એકવદ્રવ્યમાં દર્શનેવિગેરે કથંચિત્ અભેદભાવે વિદ્યમાન હોવાથી એક હોવા છતાં પણ પરિણામની અપેક્ષાએ કથંચિત્ ભિન્નતા પણ જણાય છે. - વિશેષાર્થ: આત્માનો એકનો એક ઉપયોગ અસંખ્યસમયાત્મક હોવા છતાં પણ તેમાં સમયે સમયે વિશેષતા થાય છે. એક જ આત્માનો ઉપયોગ સૌ પ્રથમ દર્શને પર્યાયમાં પરિણમે છે મહાસામાન્યને જાણે છે. ત્યાર બાદ તે જ ઉપયોગ અવગ્રહ પર્યાયમાં પરિણમે છે. અને અવાન્તર સામાન્યને જાણે છે. ત્યારબાદ તે જ ઉપયોગ સંશય પર્યાયમાં પરિણમે છે અને અનેક અંશોને સ્પર્શે છે. ત્યારબાદ તે જ ઉપયોગ ઈહા પર્યાયમાં પરિણમે છે અને નિશ્ચય તરફ ઢળે છે. ત્યારબાદ તે જ ઉપયોગ અપાય પર્યાયમાં પરિણમે છે અને નિર્ણય કરે છે. તે જ ઉપયોગ ધારણા પર્યાયમાં પરિણમે છે દઢતમ નિર્ણય પપ Page #91 -------------------------------------------------------------------------- ________________ (સંસ્કાર) પણાને પામે છે. આ રીતે એક જ ઉપયોગ (અભેદ)ની ભિન્ન ભિન્ન અવસ્થા છે. તેથી આત્માનો ઉપયોગ હોવાથી દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ એક છે. પરંતુ અવસ્થાભેદથી તેમના નામનો ભેદ છે માટે પર્યાયાર્થિકનયની અપેક્ષાએ કથંચિત્ ભેદ પણ સ્વીકાર્ય છે. अथाऽमीषां भेदं भावयन्ति - પરસ્પરભેદનું કારણ જણાવે છે. असामस्त्येनाप्युत्पद्यमानत्वेन असंकीर्णस्वभावतयाऽनुभूयमानत्वाद, अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशत्वात्, क्रमभावित्वात् चैते व्यतिरिच्यन्ते ॥.२-१३॥ . .. અસંકીર્ણસ્વભાવ હોવાના કારણે અસમસ્તપણે (એકી સાથે ની ઉત્પન્ન થતા હોવાથી, વસ્તુના નૂતન નૂતન પર્યાયોને જણાવનારા હોવાથી, અને ક્રમસર થતા હોવાથી, દર્શન વિગેરે પરસ્પર ભિન્ન સ્વરૂપ વાળા છે. एते दर्शनावग्रहादयो व्यतिरिच्यन्ते-परस्परं पृथक्त्वेन वर्तन्ते । कस्माद् ? असंकीर्णस्वभावतयाऽनुभूयमानत्वात्-भिन्नभिन्नस्वरूपेण ज्ञायमानत्वात्। सामस्त्येनोत्पत्तिस्थले-नैषामसंकीर्णस्वभावतयाऽनुभूयमानतास्ति, अत उक्तम्'असामस्त्येनाप्युत्पद्यमानत्वात्' इति कदाचिद् दर्शनमेव कदाचिद् दर्शनावग्रहौ, कदाचिद् दर्शनावग्रहसंशयेहा इत्यादिरूपेणासंपूर्णतयाऽप्युत्पद्यमानत्वात् । असामस्त्येनाप्युत्पद्यमानत्वमसंकीर्णस्वभावतयानुभूयमानत्वे हेतुः, असंकीर्णस्वभावतयाऽनुभूयमानत्वं च दर्शनावग्रहादीनां परस्परभिन्नत्वे हेतुः, अयमेको हेतुः अपूर्वापूर्ववंस्तुप्रकाशकत्वात्-वस्तुनों भिन्नभिन्नधर्मस्य प्रकाशकत्वात्, अयं द्वितीयो हेतुः । क्रमभावित्वाच्च-क्रमेणोत्पद्यमानत्वाच्च, अयं तृतीयो हेतुः । तथा च येऽसंकीर्णस्वभावतयाऽनुभूयन्ते, अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकाः, क्रमभाविनो वा ते परस्परं व्यतिरिक्ताः यथा स्तम्भादयः, अनुमानादयः अङ्कर-कन्दल-काण्डादयो वा तथा चैते दर्शनावग्रहादयः, तस्मात् परस्परं भिन्ना इति ॥ १३ ॥ દર્શન અવગ્રહ વિગેરે પરસ્પર ભિન્નતાથી રહેલા છે. કોનાથી ભિન્ન છે? એવો પ્રશ્ન થાય તો પરસ્પર ભિન્ન સ્વરૂપે જણાતા હોવાથી ભિન્ન છે. એટલે પ૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ કે દર્શન અવગ્રહ ઈહા અપાય અને ધારણા આ પાંચમાં જ્ઞાનમાત્રા હિનાધિક છે. જ્ઞાનમાત્રા હીનાધિક હોવાથી એકબીજામાં ભળી જતાં નથી તેને અસંકીર્ણ સ્વભાવ કહેવાય છે. આવો અસંકીર્ણ સ્વભાવ હોવાના કારણે પાંચે અવસ્થાઓનું સ્વરૂપ પરસ્પર પૃથક્ પૃથર્ હોવાનો અનુભવ થતો હોવાથી તે દર્શનાદિ પરસ્પરભિન્ન છે. ____ असामत्स्येनाप्युत्पद्यमानत्वं मा ५६ असंकीर्णस्वभावतयानुभूयमानत्वात् એ પદનો હેતુ છે. દર્શન વિગેરે ઉત્પત્તિસ્થાનમાં (તેના ક્ષયોપશમવાળી વ્યક્તિમાં) દર્શનાદિ પાંચે પર્યાય ભિન્ન ભિન્ન સ્વરૂપે અનુભવાય છે. આથી જ કહ્યું છે કે દર્શનાદિ એકી સાથે ઉત્પન્ન થતા નથી ક્યારેક ઉત્પત્તિસ્થાને માત્ર દર્શન થાય (સત્તા જણાય), ક્યારેક દર્શન-અવગ્રહ જણાય, ક્યારેક દર્શન અવગ્રહ સંશય અને ઈહા રૂપે જણાય. એકી સાથે ઉત્પન્ન થતા નથી તેથી ભિન્ન ભિન્ન સ્વરૂપે અનુભવાય છે, આ હેતુ છે. દર્શન, અવગ્રહ વિગેરે ભિન્ન ભિન્ન છે તે સિદ્ધ કરવા ત્રણ હેતુ દ્વારા ત્રણ અનુમાન પ્રયોગ જણાવે છે સાધ્ય एते दर्शनादयः परस्परं व्यतिरिच्यन्ते (१) असंकीर्णस्वभावतयाऽनुभूयमानत्वात् ( २ ) अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशत्वात् (३) क्रमभावित्वात्. . (१) ये असंकीर्णस्वभावतयाऽनुभूयन्ते ते परस्परं व्यतिरिच्यन्ते, यथा स्तम्भादयः ।(२) ये अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकाः ते परस्परं व्यतिरिच्यन्ते. यथा अनुमानादयः । (३) ये क्रमभाविनो ते परस्परं व्यतिरिच्यन्ते, यथा अङ्कुरकन्दलकाण्डादयः । પ્રયોગાર્થ દર્શન આદિ પરસ્પર ભિન્ન છે, તે સાથે ઉત્પન્ન થતા હોવાથી ભિન્ન ભિન્ન સ્વરૂપે અનુભવાય છે. (આ છએ છ ઉત્પન્ન થાય જ તેવું નથી, ક્યારેક એક, ક્યારેક બે-ત્રણ-ચાર આદિનું જ્ઞાન થાય છે. દર્શન વિગેરે એક હોત તો છ એ છ ઉત્પન્ન થવા જોઇએ, પરંતુ એવું નથી, તેથી તે જુદો છે થાંભલા વિગેરેની જેમ. દર્શનાદિ સમજવા માટે પૂલ (વ્યવહારિક) દૃષ્ટાન્ત આ પ્રમાણે છે. આ પ્લેનમાં બેસનારને ઝડપથી ગતિ કરતો હોવાથી કંઈક પ્રસાર થયું એવું (વિદિત તિ) દર્શન, પ્લેન કરતાં ટ્રેનમાં જનાર ગતિ થોડી મંદ હોવાથી આ ૫૭. Page #93 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષ વિગેરે છે તે અવગ્રહ, બસમાં બેઠેલાને સંશય થાય છે કે આંબાનું છે કે પીપળાનું વૃક્ષ છે? સંશય, રીક્ષાની ગતિ મંદ હોવાથી આંબાનું ઝાડ હોવું જોઇએ ઇહા, સાયકલ ઉપર બેસનાર કે ચલાવનારને આ આંબાનું વૃક્ષ છે (અપાય-ધારણા) દર્શન આદિની ઉત્પત્તિ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીયાદિના ક્ષયોપશમથી થતી હોવાથી કર્મના વિચિત્ર ક્ષયોપશમથી પ્રમાતાને દર્શનાવરણીયનો ક્ષયોપશમ થાય અને જ્ઞાનાવરણીયનો ન થાય અથવા કંઇક મંદ થાય તો ક્યારેક દર્શન થાય, ક્યારેક દર્શન, અવગ્રહ થાય, આગળ ક્ષયોપશમ ન હોય તો તે જ્ઞાન ન થાય અને હોય તો ધારણા સુધી જઈ શકે છે. (૨) દર્શન, અવગ્રહાદિ પરસ્પર ભિન્ન છે એક જ વસ્તુના નવીન નવીન પર્યાયને જણાવે છે. જેમ અનુમાન ઉપમાન વિગેરે પ્રમાણ જુદા છે અને જુદો જુદો બોધ કરાવે છે તેમ દર્શન સત્તા પર્યાયને, અવગ્રહ અવાન્તર સામાન્ય વિગેરેને જણાવે છે. તેથી પરસ્પર ભિન્ન છે. ' * (૩) દર્શન અવગ્રહ વિગેરે પરસ્પર ભિન્ન છે ક્રમસર ઉત્પન્ન થતા હોવાથી, જેમ અંકુરો (ફણગો) કંદલ (થડ) કાંડ (શાખા), ક્રમે ઉત્પન્ન થવાના કારણે જુદા છે, તેમ દર્શન પ્રથમ ઉત્પન્ન પછી અવગ્રહ વિગેરે ઉત્પન્ન થતા હોવાથી જુદા છે. अथाऽमीषां क्रमनियमार्थमाहुः - દર્શનાદિ ક્રમનો નિશ્ચય જણાવે છે. क्रमोऽप्यमीषामियमेव तथैव संवेदनाद्, .. एवं क्रमाविर्भूतनिजकर्मक्षयोपशमजन्यत्वाच्च ॥२-१४॥ દર્શનાદિનો ક્રમ પણ આ જ છે. કારણકે તેવા પ્રકારના ક્રમવડે અનુભવ થાય છે. (એવા અનુભવનું કારણએ છે કે- એ જ પ્રકારના ક્રમથી પ્રગટ થયેલ પોતાના કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. __ अमीषां-दर्शनावग्रहादीनां, क्रमोऽप्यमेव-आदौ दर्शनं, तदनन्तरमवग्रहः, ततः संशयः, पश्चादीहा, ततोऽवायः, ततो धारणा, इत्याकारक एव, तथैव संवेदनात्-अनुभूयमानत्वात्, एवं क्रमेणाविर्भूतो यो निजकर्मणो दर्शन-ज्ञाना ૫૮ Page #94 -------------------------------------------------------------------------- ________________ ऽऽवरणस्वरूपस्य क्षयोपशमः तत्कार्यत्वाच्चायमेव क्रमः, येन क्रमेण दर्शनाद्यावरणकर्मणः क्षयोपशम भवति तेनैव क्रमेण दर्शनादयः उत्पद्यन्ते કૃતિ માવ: ૨૮ આ દર્શન અવગ્રહ આદિને કમપણ આ જ છે પ્રથમ દર્શન પછી, અવગ્રહ ત્યારબાદ સંશય, ત્યારપછી ઈહા, પછી અવાય, અને ત્યારપછી જ ધારણા સ્વરૂપ અનુભવાય છે. આ પ્રકારના પ્રગટ થયેલા જે પોતાનાજ્ઞાનાવરણીય-દર્શનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ, આ ક્રમવડે ઉત્પન્ન થતો હોવાથી તેના કાર્યસ્વરૂપ એવા દર્શન અવગ્રહાદિ પણ આ ક્રમે થાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયોપશમ તે કારણ છે અને દર્શન અવગ્રહાદિકાર્ય છે. કારણરૂપ ક્ષયોપશમથી યુક્ત એવો આત્માનો ઉપયોગ પ્રથમ સમય કરતા બીજા સમયે વિકાસ પામતો જાય છે તેમ દર્શનમાંથી અવગ્રહ તેમાંથી સંશય આ પ્રકારે જ્ઞાનની માત્રા વધતી જાય છે એ પ્રમાણે કારણની તારતમ્યતાથી કાર્યમાં પણ ફેરફાર થાય છે. તિરે રોષમાદુ: – પૂર્વોક્ત ક્રમ ન માનીએ તો શું વાંધો આવે? અન્યથા પ્રમેયાનવાતિપ્રસ / ર-૨ // " આ ક્રમ આ રીતે સ્વીકારવામાં ન આવે તો પ્રમેય પદાર્થનું જ્ઞાન થાય નહિ ... अन्यथा-यथोक्तक्रमानङ्गीकारे, प्रमेयानवगतिप्रसङ्ग-वस्तुनोऽनवभास* પ્રસર થાત્ | ૨૫ | - પૂર્વોક્ત (પહેલા દર્શન પછી અવગ્રહ સ્વરૂપ) કમ ન સ્વીકારવામાં આવે તો વસ્તુના બોધનો જ અભાવ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. । उक्तमेव क्रम व्यतिरेकद्वारा समर्थयन्ते - કમનું સમર્થન કરતાં જણાવે છે. न खल्पदृष्टमवगृह्यते, न चानवगृहीतं संदिह्यते, न चासंदिग्धमीह्यते, न चानीहितमवेयते, नाप्यनवेतं धार्यते ॥१-१६॥ નહીં જોયેલી વસ્તુનો અવગ્રહ થતો નથી, અવગ્રહ નહીં કરાયેલમાં સંદેહ ૫૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ થતો નથી, જેનો સંદેહ ન થયો હોય ત્યાં ઈહા થતી નથી, ઇહાનો વિષય ન થયો તેમાં અપાય થતો નથી, જ્યાં અપાય થયો ન હોય ત્યાં ધારણા થતી નથી. ____ अदृष्टे वस्तुनि अवग्रहो न भवति, अनवगृहीते संदेहो न भवति, असन्दिग्धे-ईहा न भवति, अनीहिते अवायो न भवति, अवायाऽविषयीकृते વસ્તુનિ હાર ન મતિ / ૨૬ ટીકાનો અર્થ સૂત્રના અર્થ પ્રમાણે જાણી લેવો. એટલે કે સૂત્રના અર્થ ઉપરથી ટીકાનો અર્થ સ્પષ્ટ જણાઈ જાય છે. જુદો લખવાની જરૂર રહેતી નથી તેનો ભાવાર્થ આ પ્રમાણે છે કે વસ્તુનું પ્રથમ દર્શન જ ન થયું હોય તો તેનો અવગ્રહ કેવી રીતે થાય ? અર્થાત્ ન થાય. અને જો “આ કંઈક છે' એવો સામાન્ય અવગ્રહ જ ન થયો હોય તો શું આ સર્પ હશે કે રજુ ? એવો સંશય કેમ થઈ શકે ? અને સંશય વિના ઈહા અને ઈહા વિના અપાયા અને તેના વિના ધારણા થઈ શકતી નથી જો અંકુરો જ ફૂટ્યો ન હોય તો થડ કેમ થાય ? જો થડ ન થાય તો શાખા પ્રશાખા ફૂલ ફલ કેમ થાય ? માટે તેની જેમ આ ક્રમે જ જ્ઞાનોત્પત્તિ થાય છે. તેમ જાણવું. क्वचिदेषां तथाक्रमानुपलक्षणे. कारणमाहुः - ક્યારેક ક્રમનું ભાન થતું નથી તેનું કારણ સદૃષ્ટાન્ત જણાવે છે. क्वचित् क्रमस्यानुपलक्षणमेषाम् आशूत्पादाद् उत्पलपत्रશતવ્યતિપ્રેમવત્ છે -૨૭ દર્શનાદિની ઉત્પત્તિ જલ્દી થતી હોવાથી ક્યારેક ક્રમ દેખાતો નથી કમળના સેંકડો પાંદડાને ભેદવાના ક્રમની જેમ. अयमर्थ:- यथा सूच्यादिना क्रियमाणस्योत्पलशतपत्रस्य भेदक्रमः शीघ्रोत्पन्नत्वान्न ज्ञायते, तथा वचित् करतलादौ दर्शनादीनामपि क्रमो नानुभूयते / ૨૭ છે જેમ સોય આદિ વડે કરાતા કમળના સો પાંદડાને ભેદવાનો ક્રમ શીવ્ર ઉત્પન્ન થતો હોવાથી જણાતો નથી તેમ ક્યારેક કરતલ (હથેળી) આદિમાં દર્શન અવગ્રહ આદિનો પણ ક્રમ અનુભવાતો નથી. ૬૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થ : જે વસ્તુ અતિ પરિચયવાળી હોય તેમાં પ્રથમ દર્શન થયું પછી અવગ્રહ, પછી સંશય, આદિ ક્રમનો અનુભવ થતો નથી જેમકે હથેળી. તેમાં એવુ ન સમજવું કે દર્શન, એવગ્રહ, ઈહા થયા વગર જ અપાય કે ધારણા થાય છે પરંતુ પૂર્વોક્ત ક્રમથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે પરંતુ અતિગાઢ પરિચયના કારણે તથા અતિશીઘ્રતાથી જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે તેથી તેના કમનો અનુભવ થતો નથી. કમળના સેંકડો પાંદડા એકબીજા ઊપર ગોઠવ્યા પછી તેના ઉપર સોય કે ભાલો વિગેરે ખોસતા તે શસ્ત્ર ક્રમશઃ પાંદડાને વિંધે છે. પહેલા પછી બીજા પાંદડાને, પછી ત્રીજા પાંદડાને, એ રીતે વિંધે છે તો પણ અતિશીઘ્રતાથી ભેદતા હોવાથી ખબર પડતી નથી. ક્રમ પૂર્વક થયું છતાં ક્રમ જણાતો નથી તેમ જ્ઞાન પણ અતિપરિચિતમાં શીઘ્રતાથી થાય છે તેથી ત્યાં ક્રમ જણાતો નથી. - પરમાર્થ પ્રત્યક્ષ નક્ષત્તિ – પ્રત્યક્ષ પ્રમાણના ભેદમાંના બીજા પારમાર્થિક પ્રત્યક્ષને જણાવે છે. પરમાર્થ પુનરુત્વજ્ઞાત્મિમાત્રાપેક્ષમ્ | -૬૮ પારમાર્થિક પ્રત્યક્ષ તો ઉત્પત્તિમાં માત્ર આત્માની અપેક્ષા રાખે છે. आत्ममात्रापेक्षम्-जीवद्रव्यमेवापेक्षले । अयं भावः-सांव्यवहारिकप्रत्यक्षमिन्द्रियादि सापेक्षमात्मद्रव्यमवलम्ब्योत्पद्यते पारमार्थिकं तु प्रत्यक्षमिन्द्रियाફિનિરપેક્ષાત્મદ્રવ્યમવનોત્પાત, કૃતિ ૨૮ / આ પ્રત્યક્ષ જીવદ્રવ્યની જ અપેક્ષા રાખે છે. તેનો ભાવ આ પ્રમાણે છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ ઇન્દ્રિય અને મનની સાપેક્ષ (વ્યવધાન યુકત) આત્મદ્રવ્યનો આશ્રય કરીને ઉત્પન્ન થાય છે પરંતુ પારમાર્થિક પ્રત્યક્ષ ઇન્દ્રિય મન વિગેરેના વ્યવધાનવગર આત્મદ્રવ્યને આશ્રયીને ઉત્પન્ન થાય છે એટલે કે જે જ્ઞાન, ઇન્દ્રિય, પ્રકાશ, ક્ષેત્ર, કે એવા પ્રકારના કોઇપણ બાહ્ય આલંબન વિના માત્ર અવ્યવહિતપણે કેવલ એક આત્મદ્રવ્યને આશ્રયીને જ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી કે ક્ષયોપશમથી પ્રગટ થાય છે તે પારમાર્થિક પ્રત્યક્ષ છે. अस्य भेदावुपदिशन्ति - Page #97 -------------------------------------------------------------------------- ________________ પારમાર્થિક પ્રત્યક્ષના ભેદો જણાવે છે. તદ્ વિનં સનં | ૨-૨૬ તે પારમાર્થિક પ્રત્યક્ષ વિકલ અને સકલ એમ બે પ્રકારે છે. तत्-पारमार्थिकं तु प्रत्यक्षम्, विकलं-असमग्रविषयकम्, सकलंसमग्रविषयकमिति द्विभेदमित्यर्थः ॥१९॥ .. તે પારમાર્થિક પ્રત્યક્ષ-વિકલ-અસમગ્ર (અધુરા) વિષયવાળું અને સકલસમગ્રવિષયવાળું એમ બે પ્રકારે છે. વિશેષાર્થ: જ્ઞાનનો સ્વભાવ રૂપી અને અરૂપી બંને પદાર્થોને જાણવાનો છે. તેમાં જે જ્ઞાન રૂપી પદાર્થને જ માત્ર જાણે છે તે વિકલજ્ઞાન અવધિ અને મન:પર્યવ છે આ બંને જ્ઞાનો આવરણીયકર્મના ક્ષયોપશમયુક્ત આત્મદ્રવ્યનો આશ્રય લઈને ઉત્પન્ન થાય છે. જે જ્ઞાન સર્વ પદાર્થોને જાણે છે તે સકલ (કેવલ-જ્ઞાન) છે. આ જ્ઞાન આવરણીયકર્મક્ષયયુક્ત આત્મદ્રવ્યનો આશ્રય લઈને ઉત્પન્ન થાય છે માટે તેના સકલ અને વિકલ એમ બે ભેદ છે. विकलं भेदतो दर्शयन्ति - વિકલજ્ઞાનના પ્રકારો જણાવે છે. तत्र विकलमवधि-मन: पर्यायज्ञानरूपतया द्वेधा ॥२-२०॥ તે પારમાર્થિકજ્ઞાનના વિકલ અને સકલ એમ જે ભેદ છે તેની મધ્યમાંથી વિકલપ્રત્યક્ષ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એમ બે પ્રકારે છે. तत्र-विकलसकलयोर्मध्ये विकलं-विकलाख्यं प्रत्यक्षम्, अवधि-मन:પર્યાયમેન દિવિ મિત્યર્થ: ર? I સૂત્રાર્થ પ્રમાણે ટીકાર્ય સુગમ છે. વિશેષાર્થઃ આ અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન જગતની તમામે તમામ વસ્તુના તથા દરેક બધા જ ધર્મને (સ્વભાવને) જાણનાર ન હોવાથી તે વિકલ કહેવાય છે વિકલ અને સકલ આ બે ભેદો વિષયભેદની અપેક્ષાએ છે પરંતુ વિકલમાં જે બોધ થાય છે તે તે નિયત રૂપ જ થાય છે. अवधिं लक्षयन्ति - અવધિજ્ઞાનનું લક્ષણ જણાવે છે. - ૬૨ Page #98 -------------------------------------------------------------------------- ________________ अवधिज्ञानावरणविलयविशेषसमुद्भवं भवगुणप्रत्ययं વિદ્રવ્યનોંઘામવધિજ્ઞાનમ્ ॥ ૨-૨૬॥ અવધિજ્ઞાનાવરણીય કર્મના વિલય (ક્ષયોપશમ) વિશેષથી ઉત્પન્ન થનારું ભવ અને ગુણના નિમિત્તોવાળું રૂપી દ્રવ્યને વિષય કરનારું અવધિજ્ઞાન છે. अवधिज्ञानस्य यदावरणं तस्य विलयविशेषात् क्षयोपशमनामकाद् विनाशाद, उत्पन्नं भवगुणप्रत्ययं भवः - सुर-नारकजन्मलक्षणः गुणः - क्षयोपशमसम्यग्दर्शनादिः, तौ प्रत्ययौ - कारणे यस्य तद् भवगुणप्रत्ययंभवकारणकं गुणकारणकं चेति । तत्र सुर-नारकाणामवधिज्ञानं सुरनारकजन्मग्रहणमात्रेणैवोत्पद्यते इति भवप्रत्ययमित्युच्यते, नरतिरश्चां तु सम्यगदर्शनादिगुणैस्तत्प्रादुर्भवतीति गुणप्रत्ययमित्यभिधीयते, रूपिद्रव्यगोचरम् - पृथिव्यप्તેનો-વાવધાર- च्छायाप्रभृतिनी रूपिद्रव्याणि तद्विषयकम् ॥ २९ ॥ અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ, તથા ભવ અને ગુણ, ભવ-દેવનારકજન્મ સ્વરૂપ, ગુણ-ક્ષયોપશમ સમ્યગ્દર્શન વિગેરે મનુષ્ય અને તિર્યંચના ભવમાં અવધિજ્ઞાન તપશ્ચર્યાદિ અને સમ્યગ્દર્શનાદિથી પ્રગટ થાય છે તેથી તે ગુણપ્રત્યય છે દેવનારકને જન્મથી સહજ અવધિજ્ઞાન થાય છે. માટે ભવપ્રત્યય છે તે ભવ અને ગુણ છે કારણ જેનું તે ભવગુણ પ્રત્યય તે કહેવાય અને રૂપી દ્રવ્યોને જ વિષય કરનારું છે, એટલે કે અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને જ જાણે છે. એટલે તે અવધિજ્ઞાન પૃથ્વી, પાણી, તેજ, વાયુ, અંધકાર, છાયા વિગેરે રૂપી દ્રવ્યોના વિષયવાળું છે. मन:पर्यायं प्ररूपयन्ति મનપર્યવજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. -- संयमविशुद्धिनिबन्धाद् विशिष्टाऽऽवरणविच्छेदाज्जातं मनोद्रव्यपर्यायालम्बनं मनः पर्यायज्ञानम् ॥ २-२२ ॥ સંયમ વિશુદ્ધિના કારણે થયેલું વિશિષ્ટ પ્રકારના આવરણના નાશથી ઉત્પન્ન થયેલું મનોદ્રવ્ય-પર્યાયને વિષય કરનારું જે જ્ઞાન છે તે મનઃપર્યાયજ્ઞાન છે. संयमस्य चारित्रस्य विशुद्धिः- निर्मलता, निबन्धनं कारणं यस्य स ૬૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ संयमविशुद्धिनिबन्धनो यो विशिष्टावरणविच्छेदः -मन:पर्यायज्ञानावरणक्षयोपशम इति यावत् । तस्माज्जातम् उत्पन्नं, मनोद्रव्यपर्यायालम्बनम् - मनोद्रव्यपर्यायविषयकं मनःपर्यायज्ञानम् । चारित्रविशुद्ध्या मन:पर्यायज्ञानाऽऽवरणस्य क्षयोपशम भवति, तेन च मनोद्रव्यपर्यायविषयकं ज्ञानमुत्पद्यते, तन्मनःपर्यायज्ञानः मुच्यते ॥ २२ ॥ . . ચારિત્રની નિમળતા છે કારણ જેનું એવું અને મન:પર્યવ-જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું મનોવMણાના વિષયવાળું મન:પર્યવજ્ઞાન છે. ચારિત્રની વિશુદ્ધિ વડે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે અને તેના વડે મનોદ્રવ્ય-પર્યાયના વિષયવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે મન:પર્યાય જ્ઞાન કહેવાય છે. એટલે કે અઢીદ્વિપ પ્રમાણ મનુષ્યક્ષેત્રવર્તિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગ્રહણ કરાયેલ જે મનોવર્ગણાનાં પુગલદ્રવ્યો અને તેના પર્યાયોને वान विषयवाणुं शान ते मन:पर्यवान छ. .. सकलप्रत्यक्षं लक्षयन्ति - . . .. પારમાર્થિક પ્રત્યક્ષ જ્ઞાનના સકલાત્મક કેવલજ્ઞાનનું સ્વરૂપ જણાવે છે. सकलं तु सामग्री-विशेषतः समुद्भूतसमस्तावरणक्षयापेक्षं निखिलद्रव्यपर्यायसाक्षात्कारिस्वरूपं केवलज्ञानम् ।२-२३। સકલ પારમાર્થિક પ્રત્યક્ષ તો, સામગ્રી વિશેષથી ઉત્પન્ન થનાર, એવા સમગ્ર આવરણના ક્ષયની અપેક્ષાવાળું, સમગ્ર દ્રવ્ય અને પર્યાયોને સાક્ષાત્કાર ४२वान। स्व३५वाणु उपयशान . . सकलं तु - सकलाख्यं पारमार्थिकं प्रत्यक्षं पुनः, सामग्रीविशेषसमुद्भूतसमस्तावरणक्षयापेक्षम्-सामग्री द्विविधा, बहिरङ्गा अन्तरङ्गा च, तत्रान्तरङ्गा सामग्री प्रकर्षप्राप्तक्षपकश्रेणिसम्यग्दर्शनादिस्वरूपा, बहिरङ्गा पुनर्जिनकालिकमनुष्यभवादिरूपा, तेन सामग्रीविशेषेण समुद्भूतः- समुत्पन्नो यः समस्ताऽऽवरणक्षयः तदपेक्षं-तत्कारणकं निखिलद्रव्यपर्यायाणां यः साक्षात्कारस्तत्स्वरूपं केवलज्ञानं ज्ञातव्यम् ॥ २३॥ સકલ નામનું પારમાર્થિક પ્રત્યક્ષ સામગ્રી વિશેષથી ઉત્પન્ન થનારું, સમસ્ત કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયની અપેક્ષાવાળું છે. તે સામગ્રી બે પ્રકારે છે. (૧) ६४ Page #100 -------------------------------------------------------------------------- ________________ બહિરંગ (૨) અંતરંગ, તેમાં અંતરંગસામગ્રી=પ્રકર્ષને પામેલ ક્ષપકશ્રેણિસમ્યગદર્શનાદિ સ્વરૂપ છે (સમ્યગજ્ઞાન, સમ્યગુચારિત્ર વિગેરે આત્માના પરિણામ રૂપ અંતરંગ સામગ્રી) અને બહિરંગ સામગ્રી જિનેશ્વર પ્રભુ વિચરતા હોય ત્યારે મનુષ્યભવ પ્રથમ સંઘયણ વિગેરરૂપ ઔદયિક ભાવની સામગ્રી વિશેષથી ઉત્પન્ન થયેલ (બાહ્ય અને અત્યંતર સામગ્રી મળે છે ત્યારે ચારે ઘાતી કર્મનો ક્ષય થાય છે) એવો જે સમસ્ત કેવલજ્ઞાનાવરણનો ક્ષય છે તેના કારણે સમસ્ત દ્રવ્યોના પર્યાયો (સર્વ દ્રવ્યોને તથા તેના સૈકાલિક પર્યાયોને એકી સાથે) સાક્ષાત્કાર કરનારું કેવલજ્ઞાન થાય છે (જેમાં ફક્ત જ્ઞાન જ છે અર્થાત્ અંશતઃ પણ અજ્ઞાન નથી તે કેવલજ્ઞાન-પૂર્ણજ્ઞાન સકલપ્રત્યક્ષ કહેવાય છે.) (આ જ્ઞાનના ધારક કેવલી અથવા સર્વજ્ઞ કહેવાય છે મીમાંસક મતવાળા સર્વજ્ઞને માનતા નથી આ સૂત્રમાં તેના મતનું ખંડન જાણવું.) कतरं पुरूषमेतदास्पदीकरोतीत्यत्राहुः - અરિહંતની સિદ્ધિ કરે છે. तद्वान् अर्हन् निर्दोषत्वात् ॥ २-२४॥ કેવલજ્ઞાનવાળા ભગવાન્ અરિહંત છે. નિર્દોષ હોવાથી.... तद्वान् केवलज्ञानवान् । तथा च प्रयोगः अर्हन् सर्वज्ञः, निर्दोषत्वात् यो न सर्वज्ञः स न निर्दोषः यथा रथ्यापुरुषः, निर्दोषश्चार्हन् तस्मात् सर्वज्ञः ॥२४॥ તન=કેવલજ્ઞાની, તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે. મઃ નિષત્વતિ, અરિહંત પરમાત્મા સર્વજ્ઞ છે. નિર્દોષ હોવાથી, વ્યાપ્તિ જે સર્વજ્ઞ નથી તે નિર્દોષ નથી, જેમ શેરીમાં (ફરતો-રહેલો) પુરુષ અરિહંત પરમાત્મા નિર્દોષ છે. (ઉપનય) તેથી સર્વજ્ઞ છે. (નિગમન). निर्दोषत्वमस्य प्रसाधन्ति - અરિહંતનું નિર્દોષપણું અનુમાન દ્વારા સિદ્ધ કરે છે. निर्दोषोऽसौ प्रमाणाऽविरोधिवाक्त्वात् ॥ २-२५॥ આ અરિહંત નિર્દોષ છે પ્રમાણથી અવિરોધી વાણીવાળા હોવાથી...... ૬૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ ननु अर्हतो निर्दोषत्वमेवासिद्धम्, तत् कथमनेन सर्वज्ञसिद्धिः ? इत्याशङ्कायां तत्साधकमनुमानान्तरमाहुः- निर्दोषोऽसौ इति-असौ अर्हन् निर्दोषः प्रमाणऽविरोधिवाक्त्वात्, यो न निर्दोषः, स न प्रमाणाऽविरोधिवाक्, प्रमाणाऽविरोधिवाक् चार्हन् तस्मानिर्दोष इति ॥ २५ ॥ પ્રશ્નઃ અરિહંત ભગવાનનું નિર્દોષપણું જ અસિદ્ધ છે તો નિષત્વત્િ હેતુ દ્વારા સર્વજ્ઞની સિદ્ધિ કઈ રીતે થાય? એવી આશંકાનું સાધક અનુમાન બતાવે છે. ઉત્તરઃ મણી, નિર્દોષ, પ્રમાવિધિવત્ આ અરિહંત ભગવાન નિર્દોષ છે, પ્રમાણથી અવિરોધી વાણીવાળા હોવાથી (એમનો સિદ્ધાન્ત સ્યાદ્વાદથી ખંડિત નથી.) જે નિર્દોષ નથી તે પ્રમાણથી અવિરોધી વાણીવાળા પણ નથી. અરિહંત પરમાત્મા પ્રમાણથી અવિરોધી વાણીવાળા છે માટે નિર્દોષ प्रमाणाविरोधिवाक्त्वमेवाऽर्हतः प्रसाधयन्ति - અરિહંત ભગવાનની વાણીની સત્યતા સિદ્ધ કરે છે. तदिष्टस्य प्रमाणेनाबाध्यमानत्वात् तद्वाचस्तेनाविरोधसिद्धिः Gર-૨૬ તે અરિહંત પરમાત્માને ઇષ્ટ (અનેકાંત-નયવાદ વિ.) જે છે તે પ્રમાણ વડે અબાધિત હોવાથી તેમની વાણી તેની સાથે અવિરોધી છે એમ સિદ્ધ થાય છે. ___ अर्हतः प्रमाणाविरोधिवाक्त्वप्रसाधकानुमानान्तरमाहुः- तदिष्टस्येति-अर्हन् प्रमाणाविरोधिवाक्, तदिष्टस्य-अनेकान्ततत्त्वस्य प्रमाणेनाऽबाध्यमानत्वाद् भिषग्वत् । अनेन सूत्रचतुष्टयेन सर्वज्ञाऽलापको मीमांसकः प्रतिक्षिप्तो વેવિતવ્ય: રદ્દો અરિહંત ભગવાનની પ્રમાણથી અવિરોધીવાણીને સાધવા માટે હવે બીજુ અનુમાન બતાવે છે. - અરિહંત, પ્રમાણથી અવિરોધી વાણીવાળા છે, કારણ કે તેમને ઇષ્ટ એવો જે અનેકાંતવાદ છે તે પ્રમાણવડે અબાધિત હોવાથી, વૈદ્યની જેમ... જેમ રોગના વિષયમાં કુશળ વૈદ્ય રોગીઓને અવિરોધી (રોગ શમન કરે તેવી) અધ્ય Page #102 -------------------------------------------------------------------------- ________________ દવા આપે તેમ અરિહંત પરમાત્મા પણ પ્રમાણવડે અબાધિત છે તેથી અવિરોધી વાણીવાળા છે એટલે કે અરિહંત પરમાત્માને અનેકાંતવાદ નયવાદ વિગેરે પ્રમાણથી બરાબર સિદ્ધ થાય છે. આ પ્રમાણે પ્રમાણ-અબાધિત હેતુથી, અવિરોધી વચન અરિહંતનું સિદ્ધ કર્યું, તથા તે અવિરોધીવાણીથી અરિહંત નિર્દોષ છે, તે સિદ્ધ કર્યું અને નિર્દોષ હેતુ દ્વારા ભગવાન સર્વજ્ઞ છે તે સિદ્ધ કર્યું. આ રીતે આ ચારસૂત્રો દ્વારા સર્વજ્ઞનો અપલાપ કરનાર મીમાંસક મતનું ખંડન થયું. નિરા/માટુ: – સર્વજ્ઞ અને કવલાહાર વચ્ચે અવિરોધિપણું જણાવે છે. न च कवलाहारत्वेन तस्यासर्वज्ञत्वम् कवलाऽऽहारसर्वज्ञયોરવિરોથાત્ / ર-ર૭ા. * અરિહંત ભગવંત કવલાહારવાળા હોવાથી તેમનું અસર્વશપણું છે એમ ન જાણવું. કારણ કે- કવલાહાર અને સર્વજ્ઞત્વનો પરસ્પર કંઈ વિરોધ નથી (અવિરોધ છે). - दिगम्बराः "केवली कवलाऽऽहारवान् न भवति, छद्मस्थेभ्यो विजातीयत्वात्" इत्यनुमानेन कवलाऽऽहारसर्वज्ञत्वयोर्विरोधमुद्भावयन्ति, तान् निराकर्तुमाहुः- न चेति तस्य-अर्हतः कवलाऽऽहारवत्वेनाऽसर्वज्ञत्वं न भवति, कवलाहारसर्वज्ञत्वयोर्विरोधाभावात् । अयं भाव:- यदि कवलाहारस्य केवलज्ञानेन सह विरोधो भवेत् तस्मिदीयज्ञानेनापि तस्य विरोधोऽपरिहरणीयः स्याद, ज्ञानत्वाविशेषात्, न हि भास्करप्रभाभिर्निरस्यमानमन्धकारनिकुरम्बं दीपप्रभार्भिर्न निरस्यते तथा च नाऽस्माकमप्याहारापेक्षा भवेत् न चैवम्, तस्मान्न સર્વ ૨. વનાિરર્વિરોધ રૂતિ વિ . ર૭ | દિગમ્બર- વસ્તી વનાણાનવીન ભવતિ સાથે વિજ્ઞાતીયવાર્ કેવલી કવલાહારવાળા હોતા નથી કારણ કે છઘ0 કરતા ભિન્ન હોવાથી [તેઓ છઘસ્થ નથી અને કવલાહાર તો છદ્મસ્થને જ હોય છે આવી દિગમ્બરની માન્યતા છે તેની સામે સૂત્રમાં બતાવેલું શ્વેતામ્બર-ગ્રન્થકારશ્રીનું અનુમાન છે.] આવા અનુમાન કવલાહાર અને સર્વજ્ઞત્વનો જે દિગમ્બરો Page #103 -------------------------------------------------------------------------- ________________ વિરોધ પ્રગટ કરે છે તેનું ખંડન કરવા માટે નતિ, તણ્ય-રંતઃ, અરિહંત પરમાત્માનું કવલાહારથી અસર્વશપણું નથી કારણ કે કવલાહાર અને સર્વજ્ઞતાના વિરોધનો અભાવ છે. તેનો ભાવ આ પ્રમાણે છે. જો કવલાહારનો કેવલજ્ઞાનની સાથે વિરોધ હોય તો આપણા જેવા સામાન્ય માણસના જ્ઞાનની સાથે પણ કવલાહારનો વિરોધ સ્વીકાર કરવો જોઈએ કારણ કે કેવલીમાં અને આપણામાં જ્ઞાનગુણ તો સરખો જ રહેલો છે. (જો બંને વચ્ચે વિરોધ હોય તો જેમ જેમ માણસ ભણે તેમ તેમ આહાર ઘટવો જોઈએ જેમ કેવલજ્ઞાનીને સંપૂર્ણજ્ઞાન હોવાથી કવલાહાર નથી તેમ આપણને થોડું થોડું જ્ઞાન દિવસે દિવસે વધે તો આહાર ઓછો થવો જોઈએ. પરંતુ ઘણીવાર તો વધારે જ્ઞાન ભણતા વ્યક્તિને પરિશ્રમાદિના કારણે આહાર વધે છે કોઈ ન ભણતો હોય તો આહાર ઓછો હોય છે. તેથી આહારનો સંબંધ શરીર સાથે છે. પરંતુ જ્ઞાન સાથે આહાર સંબંધ ધરાવતો નથી જ્ઞાન વધે તો આહાર વધે કે ઘટે તેવો નિયમ. નથી.) સૂર્યની પ્રભાવડે દૂર કરાતો અંધકારનો સમૂહ દીપકની પ્રભાવો ના નથી પામતો તેવું નથી. (એટલે કે સૂર્યના પ્રકાશવડે દૂર કરાતું અંધારૂ દીપકન પ્રકાશવડે પણ કંઈક અંશે દૂર થાય છે, તેવી રીતે જ્ઞાન ભણીએ તેમ આહારની અપેક્ષા ન થવી જોઈએ પરંતુ આવું થતું નથી તેથી સર્વજ્ઞતા અને કવલાહારમાં કોઈ વિરોધ નથી. इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंदृब्ध प्रमाणनयतत्त्वालोके प्रत्यक्षस्वरूपनिर्णायको द्वितीयः परिच्छेदः ॥ . આ પ્રમાણે બાલબોધિની વ્યાખ્યાવાળી ટિપ્પણીથી વિભૂષિત શ્રીવાદિદેવસૂરીશ્વરજી એ રચેલ પ્રમાણનયતત્તાલોક નામનાગ્રન્થમાં પ્રત્યક્ષ પ્રમાણના સ્વરૂપને જણાવનાર બીજો પરિચ્છેદ છે. ૬૮ Page #104 -------------------------------------------------------------------------- ________________ તૃતીય-પરિચ્છેદ્દઃ (પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ) • प्रत्यक्षानन्तरं परोक्षं लक्षयन्ति પરોક્ષ પ્રમાણનું લક્ષણ બતાવે છે. અસ્પષ્ટ પરોક્ષમ્ ॥ રૂ- " અસ્પષ્ટ પ્રમાણ તે પરોક્ષ છે. - वैशद्याभावविशिष्टं यत् प्रमाणं तत् परोक्षप्रमाणमित्यर्थः ॥ १ ॥ ટીકાર્ય ઃ નિર્મળતાદિના અભાવથી યુક્ત જે પ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે. વિશેષાર્થ : ઇન્દ્રિયોના વ્યાપારની અપેક્ષા નહિં રાખનાર અર્થાત્ મનના વ્યાપારથી અસાક્ષાત્ પદાર્થનો બોધ કરાવનાર જ્ઞાન તે પરોક્ષ છે. પ્રત્યક્ષમાં પદાર્થ સામે હોય છે પરોક્ષમાં પદાર્થ અસાક્ષાત્ હોય છે. પરસ્+અક્ષ-પરોક્ષ પ્રત્યક્ષથી જે ઉલટુ તે - પરોક્ષ છે. પરોક્ષ પ્રમાણમાં પ્રત્યક્ષની પેઠે સ્પષ્ટ બોધ થતો નથી, છતાં પ્રવૃત્તિ અને નિવૃત્તિરૂપ ફળ તો બંનેમાં સરખું જ છે. પ્રત્યક્ષમાં નિયત-વર્ણગંધ-રસ અને સ્પર્શયુક્ત પદાર્થોનું જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા સાક્ષાત્ થતું દેખાય છે. જ્યારે પરોક્ષમાં સાચા અને સંગત અવ્યભિચારી કારણો દ્વારા મનથી અસ્પષ્ટ રીતે સાધ્ય વિચારવામાં આવે છે. अथैतत् प्रकारतः प्रकटयन्ति પરોક્ષ પ્રમાણના ભેદો બતાવે છે. स्मरण-प्रत्यभिज्ञान-तर्कानुमानागमभेदतस्तत् पञ्चप्रकारम् ॥३-२। તે પરોક્ષ પ્રમાણ (૧) સ્મરણ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તર્ક (૪) અનુમાન અને (૫) આગમના ભેદથી પાંચ પ્રકારનું છે. તત્- પરોક્ષપ્રમાળમ્ અત્યંત્ સ્પષ્ટમ્ ॥૨॥ તત્– પરોક્ષપ્રમાણ, બીજુ સ્પષ્ટ હોવાથી ગ્રન્થકારે તેની ટીકા બનાવી નથી. ૬૯ - Page #105 -------------------------------------------------------------------------- ________________ अथैतेषु तावत् स्मरणं कारणगोचरस्वरूपैः प्ररूपयन्ति સ્મરણપરોક્ષ પ્રમાણનું દૃષ્ટાન્ત સહિત-કારણ વિષય સ્વરૂપ લક્ષણ જણાવે -- છે. तत्र संस्कारप्रबोधसंभूतमनुभूतार्थविषयं तदित्याकारं वेदनं સ્મરણમ્ ॥ ૨-૩ ॥ સંસ્કારની જાગૃતિથી ઉત્પન્ન થયેલું, અનુભવેલા પદાર્થના વિષયવાળું, “તે” એવા આકારવાળુ એવું જે જ્ઞાન તે સ્મરણજ્ઞાન કહેવાય છે. अनुभवजन्यो यः संस्कारः - आत्मशक्तिविशेषस्तस्य प्रबोधात् सम्भूतम् उत्पन्नम्, इति कारणनिरूपणम्, प्रत्यक्षादिप्रमाणैरनुभूतोऽर्थः - विषयो यस्य तदनुभूतार्थविषयम्, इति विषयप्रदर्शनम्, तदित्याकारं तच्छब्देमोल्लेखनीयम्, इति स्वरूपप्रतिपादनम्, वेदनं ज्ञानं स्मरणमित्युच्यते स्मरणं प्रत्युद्बुद्धसंस्कार: कारणम् । अनुभूतार्थस्तस्य विषयः तत्छब्देनोल्लेखस्तस्य स्वरूपमिति ॥ ३ ॥ પૂર્વે પ્રત્યક્ષ વિગેરે પ્રમાણો દ્વારા અનુભવેલા (પદાર્થથી) જન્ય એવો જે સંસ્કાર=આત્માની જ્ઞાનશક્તિ વિશેષ પ્રગટ થવાથી ઉત્પન્ન થયેલ તે સંસ્કારપ્રબોધસંભૂત કહેવાય છે. તે સ્મરણના કારણનું નિરૂપણ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે અનુભવેલો પદાર્થ તે સ્મરણજ્ઞાનનો વિષય છે. આ વિષય નિરૂપણ છે. અને ‘‘તત્ (તે)’’ એ પ્રમાણેના શબ્દો વડે ઉલ્લેખ છે જેનો તે સ્મરણસ્વરૂપનો પ્રતિપાદક છે. આવા આકારવાળા જ્ઞાનને સ્મરણજ્ઞાન કહેવાય છે. વિશેષાર્થ : વારંવાર ધારણાભૂત થયેલ જ્ઞાન તે સંસ્કારાત્મક બને છે અને તેની જાગૃતિ દ્વારા સ્મરણ ઉત્પન્ન થાય છે. આ સંસ્કાર તે એક પ્રકારની શક્તિ વિશેષ છે. તેથી સ્મરણજ્ઞાનનું પ્રત્યક્ષજ્ઞાન તે કારણ છે: પ્રત્યક્ષ અનુભવ થયા વિના સ્મરણ જ્ઞાન થાય નહીં, આથી સંસ્કારની જાગૃતિ તે સ્મરણનું કારણ છે. પ્રત્યક્ષ અનુમાન કે આગમાદિ કોઇપણ પ્રમાણ દ્વારા જાણેલું જ્ઞાન તે જ સ્મરણ જ્ઞાનનો વિષય છે. “તે” એવા પ્રકારનું સ્મરણનું સ્વરૂપ છે. જેમ ઘટ કાર્યમાં માટી તે કારણ છે પાણી વિગેરે ભરવું તે વિષય છે. પૃથુબુધ્ધોદરાદિ તેનું સ્વરૂપ છે તેમ અહીં પણ જાણી લેવું છે ૭૦ Page #106 -------------------------------------------------------------------------- ________________ स्मरणस्य उदाहरणम् - तत् तीर्थकरबिम्बमिति यथा ॥ ३-४ ॥ જેમ તે પરમાત્માનું બિંબ છે એ પ્રમાણેનું જ્ઞાન તે સ્મરણશાન છે. तदित्यनेन यत् प्राक् प्रत्यक्षीकृतं स्मृतं प्रत्यभिज्ञातं वितर्कितमनुमितं श्रुतं वा भगवतस्तीर्थकरस्य बिम्ब-प्रतिकृतिः, तस्य परामर्शः ॥ ४ ॥ ત” એ કહેવાવડે જે પૂર્વે પ્રત્યક્ષ કરાયું હોય વિચારાયું હોય, અનુમાન કરાયું હોય અથવા તો સાંભળ્યું હોય તે ભગવાન તીર્થંકરની આકૃતિ-પ્રતિમા તેનો વિચાર કરવો તે (સ્મરણનું) સ્વરૂપ છે. વિશેષાર્થ : પૂર્વે પરમાત્માનું બિંબ કે ગિરિરાજ વિગેરે જોયેલા હોય ત્યારબાદ તેના સંસ્કાર હૈયામાં ધારણ કરી રાખ્યા હોય તે સંસ્કાર ગમે ત્યારે પ્રગટ થાય ત્યારે તે સ્મરણજ્ઞાનના કારણરૂપ બને છે. સંસ્કાર પામેલો જે પદાર્થ છે તે સ્મરણનો વિષય બને છે. જેમ કે પરમાત્માની મૂર્તિ કે શત્રુંજયાદિ, ત્યારબાદ તે સ્મરણજ્ઞાનનો આકાર-તે પરમાત્માની પ્રતિમા કે તે શત્રુંજય છે આ સ્મરણજ્ઞાનનું સ્વરૂપ છે. ભૂતકાળમાં આપણે જે બિંબ પ્રત્યક્ષ જોયેલુ હોય અથવા સ્મરણમાં લાવેલું હોય, અથવા પ્રત્યભિજ્ઞાનથી જાણેલું હોય, અથવા તર્કથી માનેલું હોય, અથવા અનુમાનથી કલ્પેલું હોય, અથવા આગમાદિ શાસ્ત્રોથી જાણેલું હોય, ઇત્યાદિ કોઇપણ પ્રકારના અનુભવથી જોયેલું કે જાણેલું તીર્થકરબિંબ આજે નજર સમક્ષ હાજર ન હોવા છતાં યાદ આવે (સ્મૃતિગોચરથાય) તેનો પરામર્શ વિચારવિશેષ મનમાં આવે તે સર્વ આવા પ્રકારના તત્ શબ્દના પ્રયોગથી વપરાતું જે જ્ઞાન મનમાં થાય છે તે સર્વે સ્મરણ કહેવાય છે તત્ શબ્દ સાક્ષાત્ હોય અથવા ન હોય તો પણ તેની યોગ્યતા તો રહેલી છે. . अथ कारणादिभिः प्रत्यभिज्ञानं ज्ञापयन्ति - પ્રત્યભિજ્ઞાનનું સદૃષ્ટાન્ન સ્વરૂપ જણાવે છે. अनुभवस्मृतिहेतुकं तिर्यगूर्खतासामान्यादिगोचरं संकलनात्मकं ज्ञानं प्रत्यभिज्ञानम् ॥ ३-५ ॥ ૭૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ અનુભવ અને સ્મૃતિ છે કારણ જેમાં એવું, તથા તિર્યક્ સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય વિગેરેને વિષય કરનારું, તેમજ સંકલનાપૂર્વક જે જ્ઞાન છે તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. अनुभवस्मृतिहेतुकं प्रत्यक्षादिप्रमाणजन्यं ज्ञानमनुभव:, स्मृतिश्चान्तरोक्ता, ते हेतुर्यस्य तद् इति कारणनिरूपणम्, गवादिषु सदृशपरिणामस्वरूप गोत्वादिकं तिर्यक्सामान्यमित्युच्यते । कटककुण्डलादिपर्यायेषु यदन्वयिद्रव्य सुवर्णादि तदूर्ध्वतासामान्यमित्युच्यते । एतदुभयमादिर्यस्य विसदृशपरिणामादेः तिर्यगूर्ध्वता सामान्यादिगोचरो विषयो यस्य तत् तिर्यगूर्ध्वतासामांन्यादिगोचरम् इति विषयनिरूपणम्, सकलनात्मकं पदार्थस्य विवक्षितधर्मयुक्तत्वेन प्रत्यवमर्शनमात्मा-स्वभावो यस्य तद् इति स्वरूपकथनम्, एतादृशं यज्ज्ञान तत् प्रत्यभिज्ञानमुच्यते । प्रत्यभिज्ञानं प्रति अनुभवः स्मृतिश्च कारणम् । वस्तुने विवक्षितधर्मयुक्तत्वेन प्रत्यवमर्शनं तस्य स्वरूपमिति भावः ॥ ६ ॥ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણથી જમ્પ જે અનુભવજ્ઞાન, અને પૂર્વે સૂત્રમાં કહેવાયેલી સ્મૃતિ તે બંને કારણ છે જેમાં એવું તે અનુભવસ્મૃતિહેતુ= કારણનિરૂપણ. ગાય આદિમાં સદૃશ પરિણામ સ્વરૂપ ગોત્યાદિક તે તિર્થંગ્ સામાન્ય છે, તથા કટક કુંડલ આદિ પર્યાયોમાં અનુસરતુ જે દ્રવ્ય સુવર્ણવિગેરે તે ઉર્ધ્વતાસામાન્ય છે આ બંને તિર્યક્-ઉર્ધ્વતા સામાન્ય અને આદિ શબ્દથી વિસદૃશતા વિગેરે છે વિષય જેનો, તિર્યગૂíસામાન્યગોચર તે વિષયનિરૂપણ છે અને સંકલનાત્મક= પદાર્થના વિવક્ષિત ધર્મ જોડવા દ્વારા વિચારવાનો છે સ્વભાવ જેનો એવું તે સ્વરૂપકથન છે. આવા પ્રકારનું જ્ઞાન પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. વિશેષાર્થ : [કારણનિર્દેશ] પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને પ્રકારના પ્રમાણથી ઉત્પન્ન થનારી જે પ્રતીતિ, બંને પ્રમાણોથી થનારો જે બોધ તે પ્રત્યભિજ્ઞાન, અનુભવ અને સ્મૃતિ એમ બંને આ પ્રત્યભિજ્ઞાનમાં કારણ છે પૂર્વે સ્મરણજ્ઞાનમાં એક અનુભવ જ કારણ હતું. આ પ્રત્યભિજ્ઞાનમાં અનુભવ અને સ્મૃતિ એમ બંને કારણ છે. વર્તમાનમાં પદાર્થનું દર્શન એ અનુભવ અને પૂર્વે જોયેલાનું સ્મરણ એમ બંને કારણો છે. “તે આ દેવદત છે” “તે” યદ સ્મૃતિસૂચક છે. ‘આ’ પદ અનુભવસૂચક છે. એમ બંને કારણો પ્રત્યભિજ્ઞાનમાં ૭૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ સાથે જ હોય છે. સામાન્ય= સશિતા. તે બે પ્રકારની છે. (૧) તિર્યસામાન્ય (૨) ઉર્ધ્વતા સામાન્ય. વિષયનિરૂપણ ભિન્ન ભિન્ન દ્રવ્યમાં એક જ કાળે પ્રગટ થયેલા બનેલા) સરખે સરખા પર્યાયમાં જે એકત્વની બુદ્ધિ-પ્રતીતિ તે તિર્યસામાન્ય છે. જેમ કે ભિન્ન ભિન્ન કલરવાળી ૧૦૦ ગાયો છે. સર્વે ગાયોમાં આત્મદ્રી સૌનું ભિન્ન ભિન્ન છે પરંતુ અત્યારે વર્તમાનકાળે “ગોત=ગાયપણામાં સરખા પર્યાયને તેઓ પામેલી છે તેવી રંગબેરંગી અને ભિન્ન ભિન્ન છે આત્મદ્રવ્ય જેનું એવી તે ગાયોમાં ગોવાદિ સ્વરૂપ (ગાયપણું ચારપગવાળાપણું પુંછડાવાળાપણું સામ્બાવાળાપણું) જે જે સદેશપર્યાયતા છે કે તે તિર્યસામાન્ય છે. તેવી જ રીતે સોના-રજત-માટી વિગેરે ભિન્ન ભિન્ન દ્રવ્યોના બનેલા ઘડામાં જે ઘટપણાની એકાકારતા એટલે કે ઘટત્વસ્વરૂપ સદૃશ-પરિણામ તે તિર્યસામાન્ય છે. તિર્થ- તિક્ષ્ણ જેમાં લાઈનસર રહેલા ઘટ વિગેરે પદાર્થમાં એક જ કાળે તિર્થો અંગુલિનિર્દેશ કંરવા દ્વારા ઘટની સમાનતા બતાવાય છે. આમાં દ્રવ્યભિન્ન હોય પરંતુ કાળ વર્તમાન જ હોય અને પર્યાયની સમાનતા હોય છે. - જ્યારે ઉર્ધ્વતાસામાન્યમાં દ્રવ્ય એક જ હોય કાળ ત્રણેય હોય છે અને પર્યાયો અનેક હોય છે. એક જ દ્રવ્યના ભૂત-વર્તમાન અને ભવિષ્યમાં થનારા ભિન્ન ભિન્ન પર્યાયોમાં જે દ્રવ્યની એકતા તે ઉદ્ધતા સામાન્ય છે ઉર્ધ્વતા = ઉપરાઉપરી- એક જ દ્રવ્યના કાળક્રમે આગળ આગળ આવતા નવા નવા પર્યાયોમાં જે તેનું તે જ આ દ્રવ્ય છે એવી એકત્વની પ્રતીતિ તે ઉર્ધ્વતા સામાન્ય છે. જેમ કે કુંડલ, હાર, કટક વિગેરે ભિન્ન ભિન્ન કાળે થનારા પર્યાયોમાં તેનું તે સુવર્ણદ્રવ્ય એવી એકત્વની પ્રતીતિ તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. સૂત્રમાં બતાવેલ આદિ શબ્દ દ્વારા જેમ સદેશતા પરિણામ પ્રત્યભિજ્ઞાનનો વિષય છે તેમ વિસદેશતા પરિણામ પણ પ્રત્યભિજ્ઞાનનો વિષય છે તેમ જાણવું. સ્વરૂપકથન: કોઈપણ વસ્તુનું વિવક્ષિત ધર્મથી યુક્તતા દ્વારા જે સમન્વયઅનુસંધાન કરવું એટલે કે પૂર્વાપર પર્યાયોને જોડી આપવા. જેમ કે આ ગાય છે, તે પણ ગાય છે, આ બંને વાક્યમાં ગાયોના વિવક્ષિત એવા ગોત્વધર્મથી જે પ્રત્યવમર્શ કરવો તે સ્વરૂપકથન છે. ૭૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ प्रत्यभिज्ञाया उदाहरणम् यथा तज्जातीय एवायं गोपिण्डः, गोसदृशो गवयः, स एवायं जिनदत इत्यादि ॥ ३-६ ॥ જેમ આ ગાયોનોપિંડ=સર્વે ગાયો તેની જાતિની જ છે, અર્થાત્ સર્વેગાયો ગાય સ્વરૂપે સમાન છે. ગાયના સરખો જે હોય તે ગવય છે. તે જ આ દેવદત छे, विगेरे. — 'तज्जातीय एवायं गोपिण्डः' इति, तिर्यक्सामान्योदाहरणं, 'गोसदृशो गवयः' इति पुनरपि तिर्यक्- सामान्यस्योदाहरणप्रदर्शनं नैयायिकाद्यभिमतस्योपमानप्रमाणस्य निरासार्थं, सिद्धान्ते उपमानप्रमाणस्य प्रत्यभिज्ञानेऽन्तर्भावात् । तथाहि- कश्चित् पुमान् वनेचरसकाशाद् यदा 'गोसदृशो गवयः' इति वाक्यं शुश्राव तदैव तस्य मनसि सामान्यरूपेण प्रतिभासमाने. गवयपिण्डे गवयशब्दस्य सम्बन्धज्ञानमभूत्, पश्वाद् वनं गतस्यास्य गवयदर्शने जाते प्राक्तनसामान्याकारसम्बन्धस्मरणे च स एष गवयपदवाच्यः' इति संकलनाज्ञानरूपं प्रत्यभिज्ञानं प्रादुर्भवति, एवं 'गोविसदृशो महिष:' इत्याद्यपि तथारूपत्वात् प्रत्यभिज्ञानमेव । स एवायं जिनदत्तः' इत्यूर्ध्वतासामान्यस्योदाहरणम्, आदिशब्दात् ' स एव बह्निरनुमीयते मया' ' स एवार्थोऽनेनाप्युच्यते' इत्यादिस्मरणसहितानुमानादिजन्यं ज्ञानं प्रत्यभिज्ञानं ज्ञातव्यम् । ॥ ६ ॥ तज्जातीय एवायं गोपिण्डः खा दृष्टान्त तिर्यग्- सामान्यनुं छे. गोसदृसो गवयः ॥ ५ए। तिर्यग्- सामान्यनुं उहाहरा जतायुं. ते નૈયાયિક વિગેરે દર્શનકારો એ માનેલા ઉપમાન પ્રમાણનું ખંડન કરવા માટે છે. કારણ કે જૈન શાસ્ત્રમાં ઉપમાન પ્રમાણનો પ્રત્યભિજ્ઞાન પ્રમાણમાં અંતર્ભાવ કર્યો છે. તે આ પ્રમાણે-કોઇ પુરુષે વનેચર પાસેથી ક્યારેક ‘ગાય સરખો ગવય હોય છે' એવું વાક્ય સાંભળ્યું. તે વાક્ય તેના મનમાં સામાન્યથી પ્રતિભાસ થયે છતે ગવય (રોઝ)ના પિંડમાં ગવય શબ્દનું સંબંધજ્ઞાન થયું, પછી વનમાં ગયેલા તે પુરુષને ગવયનું દર્શન થયે છતે પૂર્વે કરેલા સામાન્ય-આકારના સંબંધનું સ્મરણ થવાથી તે જ આ ગવયપદવાચ્ય પ્રાણી છે. એમ સ્મરણ અને પ્રત્યક્ષની સંકલના સ્વરૂપ પ્રત્યભિજ્ઞાન પ્રગટ થાય છે એ જ પ્રમાણે ७४ Page #110 -------------------------------------------------------------------------- ________________ વિદિશ ષ: અહીં પણ તેવા પ્રકારની વિસંસ્કૃશતાનું જે જ્ઞાન થાય છે તે પ્રત્યભિજ્ઞાન થીં જ થાય છે. | સ વાર્થ વિનત્ત: તે જ આ જિનદત્ત છે આ ઉર્ધ્વતા સામાન્યનું ઉદાહરણ છે. અને સૂત્રમાં આપેલા આદિ શબ્દથી તે જ આ અગ્નિ મારવડે અનુમાન કરાય છે. (કે જે મારાવડે ગઇકાલે અનુમાન કરાયો હતો.) તે જ અર્થ આના વડે કહેવાય છે. (કે જે પૂર્વે આચાર્ય મ.સા. વડે કહેવાયો હતો) વિગેરે સ્મરણસહિત અનુમાન અને સ્મરણસહિત આગમ પ્રમાણ વિગેરેથી જન્ય જે જ્ઞાનો છે તે પ્રત્યભિજ્ઞાન છે. વિશેષાર્થ તિર્યસામાન્ય ના બે ઉદાહરણો શા માટે બતાવ્યા? સર્વે ગાયો ગાયપણે સમાન છે એવું એક ઉદાહરણ તિર્યસામાન્યનું બતાવવા છતા “ગાયના સરખું ગવય” કહેવાય આવા પ્રકારનું આ જ સૂત્રમાં બીજું ઉદાહરણ બતાવ્યું છે તે નૈયાયિક વિગેરેના કદાગ્રહને દૂર કરવા માટે બતાવ્યું છે. કારણ કે- “ગાય સરખુ ગવય' કહેવાય છે તે જ્ઞાનને નૈયાયિક ભિન્ન પ્રમાણ રૂપે ઉપમાન પ્રમાણ કહે છે. પરંતુ તૈયાયિકોનું આ કથન ઉચિત નથી. કારણ કે- ગાય ગાય વચ્ચે સમાનતા બતાવાય છે. તે સંકલનાત્મક જ્ઞાન હોવાથી પ્રત્યભિજ્ઞાન છે તેવીજ રીતે ગાય અને ગવય વચ્ચે પણ સંદેશતા બતાવનારું આ જ્ઞાન પણ સંક્લનાત્મક જ છે માટે પ્રત્યભિજ્ઞાન છે. જો આવા જ્ઞાનને પ્રત્યભિજ્ઞાનથી જુદુ પાડીને ઉપમાન પ્રમાણાન્તર માનવામાં આવે તો ગાયથી વિદેશ જે પ્રાણીં તે મહિષ છે આ જ્ઞાનને પણ પ્રત્યભિજ્ઞાન અને ઉપમાનથી કોઈ જુદુજ પ્રમાણ માનવાની આપત્તિ આવશે અને આ રીતે જો ભિન્ન ભિન્ન પ્રમાણો કલ્પીએ તો પ્રમાણની પ્રતિનિયત સંખ્યાનો વિચ્છેદ જ થઈ જાય. ટીકામાં આપેલ “ અવયં વહ્નિનુમીયતે કયા' આ દૃષ્ટાન્ન પૂર્વે કરેલા અનુભવથી થયેલ સ્મરણની પ્રધાનતાવાળા અનુમાનથી જન્ય છે તથા “ત વાર્થોડાયુષ્યતે' પૂર્વે આગમનો અર્થ સાંભળીને અનુભવ કરેલો છે તેનાથી જન્ય સ્મૃતિ અને આગમ એમ ઉભયજન્ય આ બોધ છે તેમ જાણવું. तर्कस्य लक्षणम् - તર્ક-જ્ઞાનનું લક્ષણ સદૃષ્ટાન્ત જણાવે છે. ૭૫. Page #111 -------------------------------------------------------------------------- ________________ उपलम्भानुपलम्भसंभवं, त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनम्, 'इदमस्मिन् सत्येव भवति' इत्याद्याकारं संवेदनम् હીંગપરના ત છે રૂ-૭ / | ઉપલંભ અને અનુપલંભથી ઉત્પન્ન થનારું, ત્રણે કાળથી યુક્ત એવા સાધ્ય સાધનના સંબંધના આલંબનવાળું, “આ હોય તો જ આ હોય' એવા આકારવાળુ જે સંવેદન (જ્ઞાન), ઊહ એવું બીજું જેનું નામ છે તે તર્કજ્ઞાન કહેવાય. છે. प्रमाणमात्रेण ग्रहणमुपलम्भः, प्रमाणमात्रेणाग्रहणमनुपलम्भः, ताभ्याम्उपलम्भानुपलम्भाभ्यां, सम्भवः-उत्पत्तिर्यस्य तत् तथा, इति कारणकीर्तनम्। त्रिकालवर्त्तिसाध्य-साधनयोः सम्बन्धः-व्याप्तिः, स आदिर्यस्य निःशेषदेशकालवर्त्तिवाच्य-वाचकभावसम्बन्धस्य, स आलम्बनं विषयो यस्य तत् तथा, इति विषयनिरूपणम् । इदमस्मिन् सत्येव भवति इदमस्मिन्नसति न भवत्येव' इत्याकारं संवेदनं तर्कः, तस्यैव ऊहेति नामान्तरम् । .. . अयं भावः- 'वह्नौ सत्येव धूमो भवति वयभावे न भवति' इत्याकारकं ज्ञानं तर्क इत्युच्यते, 'वह्निसत्त्वे घूमोपलम्भो वयंभावे धूमस्यानुपलम्भः' इति उपलम्भानुपलम्भाम्यामयं तर्क उत्पद्यते । अस्य तर्कस्य वह्नि-धूमयोरविनाभावो विषयः ॥ ७ ॥ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે સાધ્ય સાધનનું ગ્રહણ તે ઉપલંભ છે અને પ્રત્યક્ષવિગેરે પ્રમાણો વડે સાધ્યસાધનનું અગ્રહણ તે અનુપલંભ છે. તે બંનેવડે છે ઉત્પત્તિ જેની તેવું તે, આ તર્કજ્ઞાનમાં કારણનું કથન છે. ત્રણે કાળમાં રહેલા સાધ્ય અને સાધનની વ્યાપ્તિ તે આદિમાં છે જેને એટલે કે સમસ્ત દેશકાળમાં રહેલા વાય અને વાચકના સંબંધનું આલંબન એ જ છે વિષય જેનો તે તર્કજ્ઞાનનું વિષય નિરૂપણ છે. “આ હોતે છતે આ હોય અને આ ન હોતે છતે આ ન હોય” એવા આકારાવાળું જ્ઞાન તે તર્ક કહેવાય છે. અને ઊહ એવું તેનું બીજું નામ છે. તેનો ભાવ આ પ્રમાણે છે : વહ્નિ હોતે છતે જ ધૂમ હોય, વહ્નિનો અભાવ હોયતો ધૂમનો પણ અભાવ હોય છે. આવા આકારવાળું જ્ઞાન તે તર્ક જ્ઞાન કહેવાય છે. (આ સ્વરૂપનિર્દેશ છે.) વદ્વિવિદ્યમાન હોતે છતે ધૂમનો ઉપલંભ Page #112 -------------------------------------------------------------------------- ________________ અને વહ્નિના અભાવમાં ધૂમનો અનુપલંભ એ પ્રમાણે ઉપલંભ અને અનુપલંભવડે આ તર્ક ઉત્પન્ન થાય છે. આ તર્કનો અગ્નિ અને ધૂમનો અવિનાભાવ સંબંધ જણાવવો તે વિષય છે. વિશેષાર્થ : સ્મરણ-પરોક્ષ-પ્રમાણમાં પ્રત્યક્ષ અથવા કોઇપણ પ્રમાણથી થયેલ અનુભવ માત્ર જ કારણ બને છે. પ્રત્યભિજ્ઞાનપ્રમાણમાં સ્મરણ અને અનુભવ બંને કારણ બને છે. તેમજ અહિં તર્ક પરોક્ષપ્રમાણમાં-પ્રત્યક્ષ, સ્મરણ અને પ્રત્યભિજ્ઞાન એ ત્રણે જ્ઞાનો કારણ બને છે. આ પ્રમાણે તર્કજ્ઞાનની પૂર્વે જ્ઞાનની ત્રણ અવસ્થા થાય છે. આપણે પહેલા ધૂમાડા અને અગ્નિને રસોડા વિગેરેમાં જોઇએ છીએ ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. ત્યારબાદ વ્યાપ્તિજ્ઞાન સમયે ધૂમ અને અગ્નિનું સ્મરણ થાય છે. અને પછી તિર્યગ્સામાન્યવિષયક સાદૃશ્યતાના હેતુભૂત રહેલ ધૂમમાં સંકલિત થાય છે અને વ્યાપ્તિ થાય છે. વળી તર્કને જો પ્રમાણ ન માનવામાં આવે તો અનુમાન પ્રમાણની ઉત્પત્તિ જ ન થઇ શકે. આ તર્ક કોઇપણ પ્રમાણમાં અંતર્ભાવ પામતું નથી. પ્રત્યક્ષ પ્રમાણ ઇન્દ્રિયની અપેક્ષા દ્વારા ઉત્પન્ન થાય છે અને સ્મરણ જાણેલા પદાર્થના બોધમાત્ર રૂપ જ છે. તેથી તર્કનો તેમાં પણ સમાવેશ થતો નથી. કારણ કે તે ત્રણે કાળના સંબંધને જણાવનાર છે. અનુમાન પ્રમાણમાં પણ તર્ક સમાઇ શકતું નથી કારણ કે અનુમાનનું તર્ક એ કારણ છે અને અનુમાન તે તર્કનું કાર્ય છે. માટે. તર્કને પૃથક્ પ્રમાણ તરીકે ગ્રહણ કર્યું છે. કારણનિર્દેશ : પ્રથમ પ્રવર્તેલો અન્વય અને વ્યતિરેક દ્વારા થયેલો જે બોધ તે. વિષયકીર્તન ઃ ત્રણે કાળમાં રહેલા વાચ્ય-વાચકના સંબંધનું આલંબન તે સ્વરૂપકથન : તે હોતે છતે તે હોય અને તે ન હોતે છતે તે ન હોય એવા આકારવાળુ જે જ્ઞાન તે. तर्कस्य उदाहरण यथा यावान् कश्चिद् धूमः स सर्वो वह्नौ सत्येव भवतीति तस्मिन्नसत्यसौ न भवत्येव ॥ ३-८ ॥ 1 જેમ કે- જે કોઇ ધૂમ છે તે સર્વ ધૂમ વહ્નિ હોતે છતે હોય છે અને તે વહ્નિ ન હોતે છતે આ ધૂમ ન જ હોય..... 66 Page #113 -------------------------------------------------------------------------- ________________ इदं च तर्कापरपर्यायं व्याप्तिज्ञानं तदोपपत्त्यन्यथानुपपत्तिभ्यां प्रवर्तत इति प्रदर्शयन्ति, यथेत्यादिना-अत्राऽऽद्यमुदाहरणमन्वयव्याप्तौ, द्वितीयं तु व्यतिरेकव्याप्ताविति ज्ञेयम् ॥ ८ ॥ - વ્યાતિજ્ઞાન છે બીજુ નામ જેવું એવો તર્ક, તે હોતે છતે થવું અન્યથા (ન હોતે છતે) ન ઉત્પન્ન થવું એવા અવયવ્યતિરેક વડે કરીને જે પ્રવર્તે છે. અહીં સૂત્રમાં પ્રથમ ઉદાહરણ અન્વયેવ્યાપ્તિનું છે અને બીજું ઉદાહરણ વ્યતિરેક વ્યાપ્તિનું છે. એટલેકે અહીં મૂળસૂત્રમાં બે દૃષ્ટાન્તો છે. (૧) અન્વયવ્યાપ્તિનું (૨) વ્યતિરેક વ્યાપ્તિનું છે. અન્વયવ્યાપ્તિ : તત્સત્વે તત્સર્વ કન્વય , હેતુસર્વે સાધ્યત્વે મન્વય:, . (બંનેમાં (હેતુ અને સાધ્યમાં) હોવા પણાનો સહચાર તે અય વ્યાપ્તિ સાધન હોતે છતે સાળનું હોવું તે અન્યય વ્યામિ કહેવાય છે. વ્યતિરેકવ્યાપ્તિ તિરૂત્તે તત્વમતિ વ્યતિરેલા, સાધ્યાયત્વે દેવસતિ વ્યતિરે, (બંનેમાં ન હોવાપણાનો સહચાર તે વ્યતિરેક વ્યક્તિ છે.) સાધ્ય ન હોતે છતે સાધનનું ન હોવું તે વ્યતિરેક વ્યાપ્તિ કહેવાય છે. अथानुमानस्य लक्षणार्थं प्रकारौ प्रकाशयन्तिं – અનુમાનના પ્રકારો બતાવે છે. अनुमानं द्विप्रकारम् - स्वार्थं परार्थं च ॥ ३-९ ॥ અનુમાન (૧) સ્વાર્થ અને પરાર્થ એમ બે પ્રકારે છે. स्वार्थनुमानं - परार्थनुमानभेदादनुमानं द्विविधमित्यर्थः ॥ ९ ॥ સ્વાર્થનુમાન અને પરાર્થનુમાનના ભેદથી બે પ્રકારે અનુમાન છે. પ્રશ્નઃ પ્રત્યક્ષ વિગેરેમાં જેમ પ્રથમ લક્ષણ બતાવીને પછી તેના ભેદો બતાવ્યા છે તેમ અનુમાનનું સામાન્ય લક્ષણ જણાવ્યા વગર તેના ભેદો કેમ બતાવ્યા ? ૭૮ Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર : પરમાર્થથી તો સ્વાર્થનુમાનરૂપ એક જ અનુમાન છે. કારણ કે પ્રમાણનું સામાન્ય લક્ષણ છે- “-વ્યવસાયિજ્ઞાનું પ્રમાણમ્' તે સ્વાર્થીઅનુમાનમાં જ સંભવે છે સ્વાર્થનુમાન તે સ્વમાં થતો બોધ છે એટલે જ્ઞાનાત્મક છે, માટે પરમાર્થથી સ્વાર્થનુમાન જ્ઞાનાત્મક હોવાથી સ્વાર્થઅનુમાન માત્ર જ અનુમાન પ્રમાણ રૂપ છે અને પરના બોધ માટે બોલાતું પક્ષહેતુવચનાત્મક એવું વાક્ય તે પરાર્થાનુમાન છે. પરંતુ તે તો ભાષાત્મક હોવાના કારણે પુદ્ગલસ્વરૂપ હોવાથી જડરૂપે છે જ્ઞાનરૂપ નથી, તેથી પરાર્થનુમાનમાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને અથવા કાર્યમાં કારણનો ઉપચાર કરીને અનુમાન પ્રમાણ કહેવાય છે. શ્રોતાની અપેક્ષાએ પરાર્થનુમાન કારણ છે શ્રોતાના હૈયામાં ઉત્પન્ન થનારું જ્ઞાન તે જ્ઞાનાત્મક છે તે જ્ઞાનનું કારણ પક્ષહેતુવચનાત્મક વાક્ય છે કારણભૂત એવા આ વાક્યમાં કાર્ય એવા શ્રોતાના જ્ઞાનનો ઉપચાર કરાય છે, અથવા વક્તાના હૈયામાં રહેલું જે જ્ઞાન તે પરમાર્થથી અનુમાન છે કારણ કે તે જ્ઞાનાત્મક છે, અને તે વક્તાવડે બોલાતું પક્ષહેતુવચનાત્મક વાક્ય એ કાર્ય છે. અહીં વચનાત્મક કાર્યમાં સ્વાર્થનુમાનરૂપ કારણનો ઉપચાર કરાય છે. આ રીતે જડ અને ભાષામય એવું પણ આ વાક્ય પૂર્વાપરના ઉપચારથી અનુમાન પ્રમાણ કહેવાય છે. પરંતુ વાસ્તવિકતાથી પ્રમાણ નથી મૂળસૂત્રમાં સ્વાર્થ-અનુમાનની તુલ્યકક્ષાએ પરાર્થ-અનુમાન છે મુક્યું છે તેનું કારણ એ છે કે વાદમાં, શાસ્ત્રમાં અને લોકમાં પરાર્થનુમાનથી જ વધારે વ્યવહાર થતો જણાય છે. तत्र स्वार्थं व्यवस्थापयन्ति - સ્વાર્થનુમાનનું લક્ષણ બતાવે છે. तत्र हेतुग्रहणसम्बन्धस्मरणकारणकं સાથ્યવિજ્ઞાનં સ્વાર્થમ્ | રૂ-૨૦ ત્યાં (સ્વાર્થ અને પરાર્થ એમ બંને પ્રકારના અનુમાનમાં) હેતુનું ગ્રહણ, અને વ્યાતિના સંબંધનું સ્મરણ આ છે કારણ વાળું જે સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થનુમાન કહેવાય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ हेतुग्रहण-सम्बन्धस्मरणाभ्यां जायमानं यत् साध्यस्य ज्ञानं तत् स्वार्थानुमानमित्यर्थः । अयंभावः- वनं गतः कश्चित् पुमान् प्रथमं पर्वतवृत्तिधूमलेखां पश्यति, ततः 'यत्र यत्र धूमस्तत्र तत्र वह्निः' इत्याकारिकां व्याप्तिं स्मरति, तत: 'अयं वह्निमान्' इत्याकारकं यज्ज्ञानमुन्मज्जति तत् स्वार्थानुमानमित्युच्यते॥ १० ॥ આ હેતુનું ગ્રહણ અને સંબંધના સ્મરણવડે થતું જે સાધ્યનું જ્ઞાન તે સ્વાર્થનુમાન છે. તેનો ભાવ આ પ્રમાણે છે. વનમાં ગયેલો કોઇક પુરુષ પહેલા પર્વતમાં રહેલી ધૂમલેખાને જુએ છે ત્યારપછી “જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય જ' ઇત્યાકારક વ્યાપ્તિનું સ્મરણ કરે છે ત્યારપછી આ પર્વત વહ્નિવાળો છે ઇત્યાદિ જે (સાધ્યનું) જ્ઞાન થાય છે તે સ્વાર્થનુમાન છે. | વિશેષાર્થ: હેતુનું પ્રત્યક્ષ જ્ઞાન થાય ત્યારબાદ જ્યારે વ્યાપ્તિનું સ્મરણ થાય છે ત્યારે સાધ્યનું જ્ઞાન થાય. સંબંધનું સ્મરણ- જે રીતે સાધ્ય અને સાધનની વ્યાપ્તિનામનો સંબંધ પૂર્વે તર્કપ્રમાણ વડે જાણ્યો હતો તે જ રીતે અત્યારે ધૂમગ્રહણાદિ હેતુ ગ્રહણ થયાં પછી યાદ આવવો, તેનો પરામર્શ થવો તે સંબંધ સ્મરણ કહેવાય છે. સાધ્ય એટલે હવે પછીના સુત્ર ૧૪ થી રરમાં જે કહેવાશે તે સાધ્ય, તેનું વિશિષ્ટ સંશયાદિદોષોથી રહિત વાસ્તવિક જે જ્ઞાન થાય છે તે સ્વાર્થનુમાન છે. સાધનથી સાધ્યનું જ્ઞાન તે અનુમાન પ્રમાણ તથા લિંગથી લિંગીનું જ્ઞાન તે અનુમાન પ્રમાણ છે. સાધનને લિંગ કહેવાય છે સાથને લિંગી કહેવાય છે. हेतुस्वरूपं निरूपयन्ति - પૂર્વસૂત્રમાં હેતુપદ આપેલું છે તેથી તેનું લક્ષણ બતાવે છે. નિશિતાચથીનુપજ્યનક્ષણો હેતુઃ II રૂ-૨? | નિશ્ચિત એવી ‘અન્યથા અનુપપત્તિ એ એક જ લક્ષણવાળો હેતુ છે. (સાધ્યવિના હેતુનું ન જ હોવું એવી નિશ્ચિતસ્થિતિ તે જ એક હેતુનું સાચું લક્ષણ છે.) अन्यथानुपत्ति:-अविनाभावः, सा च साध्यवद भिन्नावृत्तिस्वरूपा, हेत्वधिकरणवृत्त्यभावाऽप्रतियोगिसाध्यसामानाधिकरण्यरूपा वा । निश्चिताऽन्यथानुपपत्तिरेव लक्षणं स्वरूपं यस्य स हेतुरित्यर्थः ॥ ११॥ ૮૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ અચાનુvપત્તિ અવિનાભાવ સા=અન્યથાનુપપત્તિ સાથ્થવ નિવૃત્તિવરૂપ-સાધ્યમવૃત્તિત્વરૂપ-સાધના અભાવમાં જેની અવૃત્તિ છે તે હેતુ છે. જેમ કે સાચ્છમાવવાન જલસરોવર તેમાં જેની અવૃત્તિ છે તે ધૂમ છે માટે તે ધૂમ હેતુ કહેવાય છે. અથવા તો__ हे त्वाधिकरणवृत्यभावाऽप्रतियोगिसाध्यसामानाधिकरण्यरूपावाહેતુના અધિકરણમાં રહેલા અભાવનો વિરોધિ એવો જે સાધ્ય તેની સમાનાધિકરણતા જેમાં હોય તે હેતુ કહેવાય. દા.ત, પર્વતો વદ્વિમાન ધૂમા=અહીં ધૂમનું અધિકરણ-પર્વત, તેમાં વૃત્તિ અભાવ=જલાભાવ તેનો પ્રતિયોગી જલ અને અપ્રતિયોગી સાધ્ય વહ્નિ તેનું સમાનાધિકરણ્ય ધૂમમાં છે, માટે ધૂમ હેતુ કહેવાય છે તેથી તાત્યયાર્થ આ પ્રમાણે છે કે સાધ્ય વિના હેતુનું ન હોવું તે લક્ષણ જાણવું. | વિશેષાર્થ સાધ્યની સાથે જેનો અવિનાભાવ હોય તે હેતુ. અર્થાત્ સાધ્ય વિના ન હોવું તે હેતુનું લક્ષણ છે. સાધ્યવિના હેતુના એક અંશની પણ ઉપપત્તિ ન હોય જેમ કે અગ્નિ એવા સાધ્ય વિના હેતુ એવા ધૂમની અંશમાત્ર પણ ઉપપત્તિ નથી. एतद्वयवच्छेद्यं दर्शयन्ति - અન્યદર્શનકારોને માન્ય, અયોગ્ય એવા હેતુના લક્ષણનો નિષેધ જણાવે છે. . . તું ત્રિર્નાક્ષાદ્રિ છે રૂ-૧૨ ત્રણ લક્ષણ આદિ અન્યદર્શનકારોએ કરેલા હેતુના સાચા લક્ષણો નથી. त्रीणि लक्षणानि-पक्षसत्त्व-सपक्षतत्त्व-विपक्षाऽसत्त्वानि यस्य स त्रिलक्षणकः सौगतसम्मतः, आदिपदेनासत्प्रतिपक्षत्वमबाधितविषयत्वमिति द्वयं मिलित्वा नैयायिकाभिमतः पञ्चलक्षणकश्च हेतुर्न भवति इति भावः ॥१२ ॥ (૧) પક્ષસત્ત્વ (૨) સપક્ષસત્ત્વ (૩) વિપક્ષાસત્ત્વ એમ ત્રણ લક્ષણવાળો હેતુ બૌદ્ધો માને છે. અને આદિપદથી આ ત્રણ ઉપરાંત (૪) અસત્રતિપક્ષ (૫) અબાધિતવિષય એ પ્રમાણે તૈયાયિકો પાંચ લક્ષણવાળો હેતુ માને છે તે ૮૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ હેતુનું સાચું લક્ષણ નથી એમ જાણવું. કારણ કે- ત્રણ અથવા પાંચ લક્ષણો હોવા છતાં પણ આમાં હેત્વાભાસ હોય છે. વિશેષાર્થ: બૌદ્ધોનું કહેવું છે કે સાચો હેતુ તે કહેવાય કે જેમાં પક્ષધર્મત આદિ ત્રણ લક્ષણો સંભવતા હોય, અને તૈયાયિકો માને છે કે સાચો હેતુ તે કહેવાય કે પક્ષધર્મવાદિ પાંચ લક્ષણો સંભવતા હોય, ત્યાં પક્ષધર્મવાદિ સંબંધી સ્વરૂપ આ પ્રમાણે છે. (૧) પક્ષધર્મત : હેતુનું પક્ષમાં રહેવું તે, અનુમાનમાં મૂકાયેલો હેતુ અવશ્ય પક્ષમાં હોવો જોઈએ, પક્ષમાં તે વિદ્યમાન હોવાથી તે પક્ષનો ધર્મ કહેવાય છે. જેમ કે પર્વતો વદ્વિમાન ઘૂમતું' વહ્નિ જ્યાં સાધ્ય છે ત્યાં ધૂમવત્વ એ, પક્ષ એવા પર્વતનો ધર્મ છે કારણ કે તે બૂમ પર્વતમાં વર્તે છે. પરંતુ જે હેતુ પક્ષમાં વિદ્યમાન ન હોય તે પક્ષનો ધર્મ કહેવાતો નથી જેમ કે ઃ નિત્ય: ચાક્ષુષત્વત્ અહીં શબ્દ નામના પક્ષમાં ચક્ષુર્ણાહ્યત્વ હેતુ વિદ્યમાન નથી, કારણ કે શબ્દ શ્રોત્રગ્રાહ્ય છે. તેથી ચાક્ષુષત્વ એ પક્ષનો ધર્મ કહેવાતો નથી. જે સાચો હેતુ હોય છે તે પક્ષનો ધર્મ હોય જ છે પરંતુ ચાક્ષુષત્વમાં પક્ષધર્મત નથી માટે તે સાચો હેતુ નથી જે સાચો છે તે હેતુ, પક્ષમાં અવશ્ય હોવો જોઇએ એ હેતુનું પહેલું લક્ષણ છે. (૨) સપક્ષસર્વ ઃ જેનો સાધ્યધર્મ નિશ્ચિત થઈ ગયો છે તેવો ધમ તે સપક્ષ. હેતુનું સપક્ષ- અન્વયદેષ્ટાંતમાં રહેવું તે.જેમ પર્વતમાં વદ્ધિ સાધ્ય હોય ત્યારે, પાકસ્થાન=રસોડુ સપક્ષ છે કારણ કે તે નિશ્ચિત સાધ્યવાન છે. તેમાં ધૂમ વિદ્યમાન છે. યત્ર તત્ર ઘૂમતત્ર તત્ર વહ્નિઃ યથા મહાન ધૂમ હેતુ રસોડામાં રહેતો હોવાથી સપક્ષ સત્ત્વ છે. પરંતુ શબ્દઃ નિત્ય તત્વા... આ અનુમાનમાં રહેલો હેતુ સપક્ષમાં વિદ્યમાન નથી. કારણકે સાધ્યથી વિરોધી માં રહેતો હોવાથી વિરુદ્ધહેત્વાભાસ છે. આ દોષના નિવારણ માટે હેતુનું સપક્ષમાં રહેવું આવશ્યક છે આ હેતુનું બીજું લક્ષણ છે. (૩) વિપક્ષાસત્ત્વ જેમાં સાધ્યનો અભાવ નિશ્ચિત થયો છે તેવો ધમાં તે વિપક્ષ. વિપક્ષમાં હેતુનું ન રહેવું તે..... જેમ પર્વતમાં વતિ સાધ્ય છે ત્યારે વતિના અભાવવાળુ જે સ્થાન તે વિપક્ષ. જેમ કે જુલાશય. તેમાં ધૂમ હેતુનું ૮૨ Page #118 -------------------------------------------------------------------------- ________________ ન હોવું તે વિપક્ષાસત્ત્વ, પર્વતો વઢિમા પ્રયત્નાત્ પર્વતપક્ષમાં વતિ સાધવાનો હોય ત્યાં ધૂમને બદલે પ્રયત્ન હેતુ કહેવામાં આવે તો પ્રમેયત્વ હેતુ સાધ્યાભાવમાં વિપક્ષમાં) પણ વિદ્યમાન છે તેથી તે સાચો હેતુ કહેવાતો નથી માટે સાધ્યાભાવમાં હેતુ ન જ હોવો જોઇએ આ હેતુનું ત્રીજું લક્ષણ છે. (૪) અબાધિતવિષયત્વ : હેતુનું સાધ્ય પ્રત્યક્ષાદિ પ્રમાણોથી બાધિત ન હોવું જોઈએ જો અબાધિત સાધ્ય હોય તો તે અનુમાનના હેતુને અબાધિત વિષય કહેવાય છે જેમ કે વઢિમનુWI: દ્રવ્યતીત થયેન્દ્ર દ્રવ્ય તત્તમ્ મનુષ્ય યથા નર્ત આમાં સાધ્ય મનુષ્કા (શીતલતા) તે વતિ નામના પક્ષમાં પ્રત્યક્ષપ્રમાણવડે બાધિત છે તથા વિષે પુરા પેલા દ્રવર્તીત્વ નવત્ અહીં સાધ્ય આગમપ્રમાણથી બાધિત છે માટે દ્રવ્યતાત્ અને દ્રવત્થાત્ આ બંને હેતુ બાધિત વિષયવાળો છે માટે અબાધિત વિષયવાળો હેતુ જોઇએ આ હેતુનું ચોથું લક્ષણ છે. - (૫) અસત્યતિપક્ષ0 - સાધ્યથી વિપરીત જે અર્થ = સાધ્યભાવને સાધનારું પ્રતિસ્પર્ધી અનુમાન, તેનાથી રહિત હેતુ હોવો જોઇએ ( = નથી સત- વિદ્યમાન પ્રતિપક્ષ વિરોધી પક્ષ જેમાં તે - અસત્યતિપક્ષ) જેમ. પર્વતો વદ્વિમાન ઘૂમત માનવત્ અહીં અનુમાનમાં પર્વતમાં ધૂમ દેખાતો હોવાથી વતિ છે જ વહ્નિના અભાવને સાધનારૂં કોઈ અનુમાન નથી પરંતુ જો નિત્ય: નિત્યે મનુપચ્ચે, શબ્દ તે નિત્ય છે કારણ કે અનિત્યધર્મો નહીં દેખાતા હોવાથી, આ અનુમાન સત્યતિપક્ષવાળુ છે કારણ કે આ અનુમાનમાં સાધ્ય જે નિત્ય છે. તેના વિરોધી અનિત્યસાધ્યને સાધનારૂં પ્રતિસ્પધીં અનુમાન મળે છે. શબ્દો નિત્ય નિત્યાનુપળે, શબ્દ અનિત્ય છે કારણ કે નિત્યતાના ધર્મો નહીં દેખાતા હોવાથી, તેથી આ અનુમાન સત્પતિપક્ષ કહેવાય છે જેમાં સબ્રતિપક્ષત્વ ન હોય તે જ હેતુ છે આ હેતુનું પાંચમું લક્ષણ છે. આ પ્રમાણે બૌદ્ધ દર્શનના મતે ત્રણ અને યોગદર્શનના મતે પાંચ લક્ષણો જેમાં હોય તે જ હેતુ સાધ્યનો ગમક છે તેમ જાણવું. તેથી આવા પ્રકારના ત્રણ અને પાંચ લક્ષણોથી લક્ષિત હેતુનું હોવું એ જ નિર્દોષ લિંગ છે એમ સૌગત અને યોગદર્શનવાળાનો અભિપ્રાય છે. તેને હવે પછીના સૂત્રધારા દૂષિત કરે છે. एतदुपपादयन्ति - ઉપરના સૂત્રમાં જણાવેલ ત્રિલક્ષણાદિ હેતુ હેત્વાભાસ છે તેમ જણાવે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ તય હેત્વીમાંસાપ સમવત્ / રૂ-શરૂ છે તે ત્રણ - અને પાંચ લક્ષણવાળો હેતુ હેત્વાભાસ પણ હોય છે. तस्य पक्षसत्त्वादिरूपस्य हेतुलक्षणस्य ‘पर्वतो धूमवान् वह्नः' इति हेत्वाभासस्यापि संभवादतिव्याप्तिः स्यात् । अयं भाव:- ‘पर्वतो धूमवान् वह्नेः' इत्यादिव्यभिचारिस्थलेष्वपि हेतोस्त्रिलक्षणत्वादिकं वर्त्तते, तथाहि- पक्षे-पर्वते हेतुभूतस्य वह्नर्विद्यमानत्वात् पक्षसत्त्वम्, सपक्षे महानसेऽपि विद्यमानत्वात् सपक्षसत्त्वम्, विपक्षात्-जलहदाद् व्यावर्तमानत्वाद् विपक्षाऽसत्त्वम् प्रतिपक्ष्यनुमानाभावात् असत्प्रतिपक्षत्वम्, प्रत्यक्षादिप्रमाणैर्बाधारहितत्वादबाधितत्वं च वर्तते, न चास्य सद्धेतुत्वम्, तस्मात् त्रिलक्षणकत्वादि हेतुर्लक्षणत्वेन सौगतादिभिरनङ्गीकरणीयमिति ॥ १३ ॥ તે પક્ષધર્મત્યાદિ રૂપ જે હેતુમાં પાંચ લક્ષણો છે તે લક્ષણો પર્વતો ઘૂમવાનું વà ઇત્યાદિ ખોટા અનુમાનમાં પણ સંભવે છે તેથી હેત્વાભાસ દોષ થાય છે. એટલે કે અતિવ્યાપ્તિ દોષ આવે છે. તેનો ભાવ આ પ્રમાણે છે. પર્વત ધૂમવાળો છે વહ્નિવાળો હોવાથી, આવા પ્રકારના વ્યભિચારી સ્થાનમાં પણ હેતુનું ત્રણ અને પાંચ લક્ષણવાળાપણું વર્તે છે. તે આ પ્રમાણે - પર્વત પક્ષમાં વહ્નિ હેતુ વિદ્યમાન છે. માટે પક્ષસત્ત્વ છે. તથા સપક્ષ એવા મહાનસ (રસોડા)માં પણ વતિ હેતુ વિદ્યમાન છે તેથી સપક્ષસત્ત્વ પણ છે. વિપક્ષએવા જલસરોવરમાંથી વહ્નિ હેતુ વ્યાવર્તમાન છે તેથી વિપક્ષાસત્ત્વ પણ છે તથા પ્રતિપક્ષ અનુમાનનો અભાવ હોવાથી અસત્યતિપક્ષ પણ છે. તથા પ્રત્યક્ષાદિ પ્રમાણીવડે બાધારહિત હોવાથી અબાધિત પણ છે. આમ પાંચે લક્ષણો વિદ્યમાન હોવા છતાં આ હેતુ સહેતુ નથી કેમ કે અયોગોનાદિમાં વહ્નિ હેતૂ ઘૂમ સાધ્યને જણાવનાર (નમક) બની શકતો નથી તેથી આ પ્રમાણે ત્રણ અને પાંચ લક્ષણવાળો બૌદ્ધ અને નૈયા-યિકોએ માનેલો હેતુ સ્વીકારવા યોગ્ય નથી. साध्यविज्ञानमित्युक्तं ततः साध्यमभिदधति - સાધ્યનું લક્ષણ જણાવે છે. अप्रतीतमनिराकृतमभीप्सितं साध्यम् ॥ ३-१४ ॥ ८४ Page #120 -------------------------------------------------------------------------- ________________ અપ્રતીત અનિરાકૃત અને અભિપ્સિત (આ ત્રણ ગુણોવાળું) જે હોય તે સાધ્ય છે. ' अप्रतीतम् अनिश्चितम्, अनिराकृतम्-प्रत्यक्षादिप्रमाणैरबाधितम्, अभीप्सितम्-साध्यत्वेनेष्टम्, साध्यं भवतीति शेषः ॥ १४ ॥ જે અપ્રતીત હોય એટલે કે પક્ષમાં છે જ એવો નિર્ણય ન હોય. જે અનિરાકૃત-પ્રત્યક્ષાદિ પ્રમાણ દ્વારા પક્ષમાં જે સાધ્યની બાધા ન આવતી હોય. અભીક્ષિત-પક્ષમાં સાધ્ય તરીકે સાધવા સાધકના મનને ઇષ્ટ હોય તે સાધ્ય કહેવાય છે. જે વસ્તુ પક્ષમાં પ્રસિદ્ધ ન હોય, નિષિદ્ધ ન હોય તથા સાધવાને ઇષ્ટ હોય તે સાધ્ય કહેવાય છે. મwતતિલં સમર્થને – સાધ્યની વ્યાખ્યામાં બતાવેલ “અપ્રતીત' પદનું સમર્થન કરે છે. शङ्कितविपरीतानध्यवसितवस्तूनां साध्यताप्रतिपत्त्यर्थमપ્રતીતવનમ્ II રૂ-૧૫ / શંકિત વિપરીત અને અનધ્યવસિત હોય તેવી વસ્તુઓનું સાધ્યત્વ સમજવા માટે અપ્રતીત શબ્દ કહેલો છે. ...अनन्तरसूत्रे 'अप्रतीतम्' इति वचनाऽभावे शङ्कितविषयाणां विपरीतनामनध्यवसित( अनिश्चित )वस्तूनां साध्यत्वं न स्याद्, इत्यप्रतीतवचनम् ॥ १५ ॥ પૂર્વસૂત્રમાં કહેલા અપ્રતીત વચનના અભાવમાં શંકાવાળું વિપરીતબોધવાળું, અને જેમાં વસ્તુ જણાઈ નથી એવા અનિશ્ચિતવસ્તુઓનું (સમારોપવાળી વસ્તુઓનું) સાધ્યપણું ન થાય એટલે અપ્રતીત શબ્દ મૂકેલો છે. વિશેષાર્થ પોતાને કે બીજાને જે વસ્તુ પ્રસિદ્ધ હોય છે, તો કોઈ સાધવા માટે પ્રયત્ન કરે જ નહિ જેમ કે- સાકર ગળી છે એવું સિદ્ધ કરવા કોઈ પ્રયત્ન ન કરે પરંતુ દૂધ મીઠું છે કે મોળું? તે દૂધમાં અનિશ્ચિત છે માટે તેનો નિર્ણય કરે. તેમ જેને માટે શંકા હોય કે જેને વિષે ઉલટો બોધ થયો હોય કે જે વસ્તુ સર્વથા જાણી જ ન હોય તે સિદ્ધ કરવામાં આવે છે. તેને અપ્રતીત સાધ્ય કહેવાય છે. ૮૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ अनिराकृतत्वं सफलयन्ति - સાધના લક્ષણમાં બતાવેલ અનિરાકૃત' શબ્દની સફળતા બતાવે છે. प्रत्यक्षादिविरुद्धस्य साध्यत्वं मा प्रसज्यतामित्यनिराकृतપ્રમ્ રૂ-૧૬ છે પ્રત્યક્ષ વિગેરે પ્રમાણોથી વિરુદ્ધ હોય તે સાધ્યતાને ન પામે એટલા માટે અનિરાકૃત' પદનું ગ્રહણ કર્યું છે. ' __ प्रत्यक्षविरुद्धं यथा- 'वह्निरनुष्णः।' अनुमानविरुद्धं यथा-'शब्दस्य एकान्तनित्यत्वम्' । आगमविरुद्धं यथा -'प्रेत्याऽसुखप्रदत्वं धर्मस्य ।' एतादृशानां प्रत्यक्षादिबाधितानां साध्यत्वं मा प्रसज्यतामित्येतदर्थमनिराकृतग्रहणम् ॥१६॥ પ્રત્યક્ષવિરુદ્ધ-વહ્રિઃ અનુ: “અગ્નિ અનુણ (શીતલ) છે.' એ પ્રત્યક્ષપ્રમાણથી બાધિત છે. અનુમાન વિરૂદ્ધ :- “શબ્દ એકાન્ત નિત્ય છે' તે અનુમાનથી બાધિત છે. આગમવિરુદ્ધ - “ધર્મ પરલોકમાં સુખ આપનાર નથી' તે આગમથી બાધિત છે. આવા પ્રકારના પ્રત્યક્ષવિગેરેથી બાધિત હોય તેનું સાધ્યપણું ન આવી જાય માટે “અનિરાકૃત' પદનું ગ્રહણ કરેલું છે. વિશેષાર્થઃ અગ્નિમાં શીતળતાને સાધ્ય રાખવું તે પ્રત્યક્ષ પ્રમાણથી નિરાકૃત (ખંડિત) છે. આવી નિરાકૃત વસ્તુઓ સાધ્ય તરીકે ન થઈ શકે કારણ કે જે પદાર્થ જે રૂપે હોય તેને તે રૂપે સિદ્ધ કરવામાં આવે તો સિદ્ધ કરી શકાય પરંતુ, ઉલટા પ્રકારે સિદ્ધ કરવા જાય તો શુદ્ધ સાધ્ય સિદ્ધ ન કરી શકાય જેમ કે હિંદ: હિંસક પશુતાત્ વત્ આવું સાધ્ય સિદ્ધ ન કરી શકાય કારણ કે સિંહમાં અહિંસકપણું નિરાકૃત છે તે સધાય નહીં પરંતુ સર્વ શ્રા અહિં પશુત્વાન્ અહીં સાધ્યમાં હિંસકપણું કે અહિંસકપણું પણ હોય, આ સાધ્ય અનિરાકૃત છે માટે સાધી શકાય. अभीप्सितत्वं व्यञ्जयन्ति - સાધ્યના લક્ષણમાં યોજાયેલ ‘અભીણિત' પદની સાર્થકતા જણાવે છે. अनभिमतस्याऽसाध्यत्वप्रतिपत्तयेऽभीप्सितपदोपादानम्।१-१७। ૮૬ Page #122 -------------------------------------------------------------------------- ________________ અનિચ્છિતની અસાધ્યતા છે તે જણાવવા માટે ‘અભીણિત'પદનું ગ્રહણ કરેલું છે. • अनभिमतस्य - साधयितुमनिष्टस्य ( यथा जैनानां, शब्दे एकान्तनित्यत्वं सर्वथाऽनभिमतं) साध्यत्वं मा भवतु इत्यभीप्सितोपादानम् ॥१७॥ અનભિમત એટલે જે સાધવાને ઇષ્ટ ન હોય જેમ કે જૈનોને શબ્દોમાં એકાન્ત નિત્યપણું તે સર્વથા અનિષ્ટ છે માટે અનભિમત સાધ્યધર્મ ન થઈ જાય માટે અભીપ્સિતપદનું ગ્રહણ કરેલું છે. વિશેષાર્થ: દરેક વ્યક્તિ જે કંઈ સિદ્ધ કરવા યત કરે છે. તે પોતાના ઇષ્ટની સિદ્ધિ માટે કરે છે માટે સાધ્યની વ્યાખ્યામાં અભીષ્ઠિત પદ મુકેલું છે. साध्यत्वं सूत्रत्रयेण विषयविभागेन सङ्गिरन्ते - ક્યાં કેવું સાધ્ય હોય તે હવે પછીના ત્રણ સૂત્ર દ્વારા જણાવે છે. व्याप्तिग्रहणसमयाऽपेक्षया साध्यं धर्म एव, મચથી તનુપત્તેિ છે રૂ-૧૮ છે. વ્યાણિગ્રહણ કરવાના સમયે ધર્મ (વહ્નિ) માત્ર સાધ્ય બને છે. પરંતુ વહ્નિસ્વરૂપ ધર્મથી વિશિષ્ટ એવો પર્વત ધર્મી સાધ્ય બનતો નથી) અન્યથા (ધમી એવા પર્વતને સાધ્ય માનીએતો).વ્યાંતિ બની શકતી નથી. ... यद्यपि घ्यवहारकाले ‘पर्वतो वह्निमान्' इत्याकारको धर्मविशिष्टो धर्मी साध्यशब्देन व्यपदिश्यते, तथापि व्याप्तिग्रहणवेलायां साध्यशब्देन केवलं वह्निरूपो धर्म एव गृह्यते, अन्यथा व्याप्तेरनुपपत्तिः स्यादिति ॥ १८ ॥ જો કે વ્યવહાર કાળમાં પર્વતો વદ્વિમાન્' એ પ્રમાણે ધર્મથી વિશિષ્ટ એવો ધમ સાધ્ય શબ્દવડે કહેવાય છે. તો પણ વ્યાતિગ્રહણની વેળામાં તો સાધ્યશબ્દવંડે. કેવળ વહ્નિસ્વરૂપ ધર્મ જ ગ્રહણ કરાય છે જો આ પ્રમાણે ના માનીએ તો વ્યાતિની અનુપપત્તિ જ થાય. વિશેષાર્થ અનુમાન જ્યારે કરાતું હોય ત્યારે બે કાળનો વિચાર કરાય છે. (૧) વ્યાપ્તિકાળ અને (૨) વ્યાપ્તિ અને પરામર્શ થયા બાદ નિગમનાત્મક થનારી અનુમિતિનોકાળ (વ્યવહારકાળ) આ બંને કાળે સાધ્ય ભિન્ન ભિન્ન છે એક જ સાધ્ય નથી. જ્યારે વ્યાપ્તિનોકાળ ચાલતો હોય ત્યારે વ્યાપ્તિમાં ૮૭ Page #123 -------------------------------------------------------------------------- ________________ હેતુની સાથે માત્ર સાધ્યનો જ સહચાર જાણવાનો હોય છે. હેતુ અને સાધ્ય જ સાથે રહેનાર છે પરંતુ સાધ્યધર્મથી વિશિષ્ટ એવો પક્ષ હેતુની સાથે સચ્ચારવાળો હોતો નથી જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે એમ સહચાર વ્યાપ્તિથી જણાય છે, માટે વ્યાપ્તિકાલે વહ્નિરૂપ ધર્મ માત્ર જ સાધ્ય કહેવાય છે પરંતુ, વઢિથી યુક્ત એવો પર્વતરૂપ ધમાં સાધ્ય કહેવાતો નથી. અન્યથા ધમરૂપ પર્વતને જો સાધ્ય કહીએ તો જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં પર્વત હોય આવી વ્યાપ્તિ થાય, જે ઘટી શકતી નથી. . . एतदेव भावयन्ति - नहि यत्र यत्र धूमस्तत्र तत्र चित्रभानोरिव धरित्रीधरस्याप्यनुવૃત્તિરતિ ૨૨ यत्र यत्र धूमस्तत्र तत्र यथा वह्निरनुवर्तते न तथा पर्वतोऽपि ॥ १९ ॥ કારણ કે જ્યાં જ્યાં ધૂમ છે ત્યાં ત્યાં અગ્નિની જેમ પર્વતની અનુવૃત્તિ થતી નથી (વિત્ર માનુ = અગ્નિ ધરિત્રીઘર = પર્વત) વિશેષાર્થ: હેતુ એવા ધૂમની સાથે અગ્નિનો સહચાર જેવા પ્રકારનો સર્વત્ર મળે છે, તેવા પ્રકારનો ધૂમની સાથે ધમાં એવા પર્વતનો સહચાર સંભવતો નથી, માટે વ્યાપ્તિકાળે સાધ્યરૂપે ધર્મ જ માત્ર હોય છે, ધર્મ સાધ્ય હોતું નથી. અનુમિતિ કાળે સાધ્ય તરીકે ધર્મી (પક્ષ)નું પ્રતિપાદન જણાવે છે. आनुमानिकप्रतिप्रत्त्यवसरापेक्षया तु पक्षापरपर्यायस्तद्विशिष्टः પ્રસિદ્ધ થf રૂ-૨૦ આનુમાનિક પ્રતિપત્તિ એટલે અનુમાન કરવા દ્વારા ઉત્પન્ન થનારી જે પ્રતીતિ તે અનુમાનકાળ. તે કાળની અપેક્ષાએ ધર્મથીયુક્ત અને પ્રસિદ્ધ એવો ધમ (પર્વત) સાધ્ય બને છે. પણ તેનું બીજું નામ છે. आनुमानिकी प्रतिपत्तिः- अनुमितिः, तदपेक्षया ‘पर्वतोवह्निमान्' इत्याकारको धर्मविशिष्टो धर्मी साध्यपदेन व्यपदिश्यते, अस्यैव पक्षेति नामान्तरम् ૨૦ || ૮૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ અનુમતિ રૂપ જે બોધ તે આનુમાનિક પ્રતિપત્તિ છે. તે કાળે ‘પર્વતો વતિમાન' એવા સ્વરૂપવાળો ધર્મથી વિશિષ્ટ એવો ધર્મી સાધ્યપદવડે જણાવાય છે. જેનું બીજું નામ પક્ષ છે. આવા વિશેષાર્થ : આ પર્વતમાં અગ્નિ છે કારણ કે પર્વત ધૂમવાળો હોવાથી, આ અનુમાનપ્રયોગ કરતી વખતે ધર્મથી યુક્ત ધર્મી સાધ્ય બને છે. સમયે અગ્નિ છે, કારણ કે મહોવાથી, આટલું જ કહેવું પર્યાપ્ત નથી. કારણ કે અગ્નિનું અસ્તિત્વ માત્ર સિદ્ધ કરવું આ જ માત્ર અનુમાનનું પ્રયોજન નથી પરંતુ અહીં પર્વતમાં અગ્નિને સિદ્ધ કરવો તે ઇષ્ટ છે. આથી અનુમાનના સમયે ધર્મથીયુક્ત પક્ષ એ સાધ્ય બને છે. તાત્પર્ય એ છે કે પર્વત પણ પ્રસિદ્ધ છે. અગ્નિ પણ સિદ્ધ છે. પરંતુ અગ્નિવાળો પર્વત સિદ્ધ નથી, આથી તે જ સાધ્ય હોવું જરૂરી છે. સારાંશ આ પ્રમાણે છે કે વ્યાપ્તિકાળે વહ્નિ આદિ રૂપ ધર્મ માત્ર સાધ્ય બનશે અને અનુમિતિ કાળે વહ્નિથી વિશિષ્ટ એવો ધર્મી જે પર્વત વિગેરે છે તે સાધ્ય બનશે. प्रसिद्ध धर्मीत्युक्तम् । अथ यतोऽस्य प्रसिद्धिस्तदभिदधति પૂર્વસૂત્રમાં પ્રસિદ્ધ ધર્મી કહ્યો તે ધર્મીની પ્રસિદ્ધિના પ્રકારો જણાવે છે. धर्मिणः प्रसिद्धिः क्वचिद् विकल्पतः, कुत्रचित् प्रमाणतः वापि विकल्प प्रमाणाभ्याम् ॥३-२१॥ ધર્મી એવા પક્ષની પ્રસિદ્ધિ ક્યારેય વિકલ્પમાત્રથી ક્યારેક પ્રમાણથી અને ક્યાંક વિકલ્પ અને પ્રમાણ એમ ઉભયથી થાય છે. ધર્મિળ:-પર્વતાવેઃ ॥ ૨ ॥ સુગમ છે માટે ટીકા કરી નથી. વિશેષાર્થ : પૂર્વસૂત્રમાં પ્રસિદ્ધ એવો ધર્મી સાધ્ય બને એમ કહ્યું તેથી શંકા થાય છે; ધર્મીની પ્રસિદ્ધિ કોનાથી થાય ? તેના સમાધાન માટે ત્રણ પ્રકારો બતાવ્યા છે. (૧) કોઇ અનુમાનમાં વિકલ્પથી એટલે કે મનના અધ્યવસાયમાત્રથી કલ્પનાદ્વારા ધર્મીની પ્રસિદ્ધિ થાય છે. (૨) ક્યાંય પ્રત્યક્ષાદિ પ્રમાણથી થાય છે. (૩) કોઇક સ્થળે વિકલ્પ અને પ્રમાણ એમ બંનેવડે થાય છે. अथात्र क्रमेणोदाहरन्ति 1 ૮૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ હવે ત્રણેના દષ્ટાન્ત અનુક્રમે રજુ કરાય છે. यथा समस्ति समस्तवस्तुवेदी, क्षितिधरकन्धरेयं । ધૂમથ્યનેવતી, ધ્વનિ પ્રતિમાન્ ! રૂ-૨૨ / (૧) જેમ કે – સમસ્ત વસ્તુને જાણનારા કોઇક (સર્વજ્ઞ) છે જ (૨) પર્વતની આ ટોચ (શિખર) અગ્નિવાળી છે. (૩) શબ્દ પરિણતિવાળોપર્યાય-વાળો (અનિત્ય) છે આ ત્રણે અનુક્રમે વિકલ્પથી, પ્રમાણથી અને 'ઉભયથી પક્ષની સિદ્ધિના ઉદાહરણો છે. ___ 'समस्तवस्तुवेदी समस्ति' इत्यत्र समस्तवस्तुवेदी सर्वज्ञो धर्मी, तस्य च विकल्पेन प्रसिद्धिः, नहि हेतुप्रयोगात् पूर्वं विकल्पं विहाय सर्वज्ञः केनापि प्रमाणेन सिध्यति । 'क्षितिधरकन्धरेयं धूमध्वजवती' इत्यत्र धर्मिभूतायाः क्षितिधरकन्धरायाः प्रत्यक्षेणैव प्रसिद्धिः । ध्वनिः परिणतिमान्' इत्यत्र धर्मिणोध्वनेः प्रमाणेन विकल्पेन च प्रसिद्धिः, श्रूयमाणस्य शब्दस्य प्रत्यक्ष-प्रमाणेन, अतीतानागतयोस्तु विकल्पेन प्रसिद्धिरिति विवेकः ॥ २२ ॥ (૧) “સર્વજ્ઞ (સમસ્તવસ્તુવેદી) છે, આવા પ્રકારના અનુમાનમાં સમસ્તવસ્તુવેદી એવો જે પક્ષપ્રયોગ કરવામાં આવ્યો છે તે ધર્મીની પ્રસિદ્ધિ વિકલ્પડે છે. કારણ કે હેતુના પ્રયોગવડે અસ્તિત્વ સિદ્ધ કરવાનું છે. સિદ્ધ થયેલ નથી. તેથી હેતુના પ્રયોગપૂર્વે મનની કલ્પનામાત્રરૂપ વિકલ્પને છોડીને બીજા કોઈ પ્રમાણથી સર્વજ્ઞની (પક્ષની) સિદ્ધિ થતી નથી. | (૨) “આ પર્વતની શિખા અગ્નિવાળી છે.” આવા પ્રકારના બીજા અનુમાનમાં ધમસ્વરૂપ એવો પર્વત પક્ષ છે. તે ચાક્ષુષપ્રત્યક્ષથી સિદ્ધ છે. (૩) “શબ્દ પરિણતિવાળો છે. આ ત્રીજા અનુમાનમાં ધમ એવા શબ્દની પ્રસિદ્ધિ પ્રમાણવડે અને વિકલ્પ વડે છે. અહિં વર્તમાન કાલીન સાંભળતો એવો શબ્દ શ્રોત્રસંબંધી પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધ છે, પરંતુ, જે શબ્દો બોલાઈ ચૂક્યા છે (અતીત) અને જે શબ્દો ભાવિકાળમાં બોલવાના છે તે (અનાગત) શબ્દો (સંભળાતા ન હોવાથી શ્રોત્રજન્ય પ્રત્યક્ષ પ્રમાણથી ગ્રાહ્ય નથી, તેથી વિકલ્પમાત્રવડે તેની સિદ્ધિ થાય છે. એટલે કે અહીં ધર્મીભૂત એવા શબ્દો ત્રણેકાળના અને સર્વે દેશના ગ્રહણ કરવાના છે તેથી શબ્દરૂપ ધર્મી અંશતઃ વિકલ્પથી અને અંશતઃ પ્રમાણથી પ્રસિદ્ધ છે. GO Page #126 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થ: (૧) પ્રમાણવડે કરીને જે પક્ષનું અસ્તિત્વ કે નાસ્તિત્વ સિદ્ધ નથી એવા ધમ મનનો વિકલ્પ સિદ્ધ કરે છે. વિકલ્પસિદ્ધ ધર્મીમાં સત્તા કે અસત્તા બે જ સાધ્ય થઈ શકે છે. જેમ કે- સર્વજ્ઞ છે અહીં હેતુનો પ્રયોગ કર્યા પહેલા વિકલ્પ વિના બીજા કોઈ પ્રમાણથી સર્વજ્ઞરૂપ ધર્મા પ્રસિદ્ધ નથી. સર્વજ્ઞની સિદ્ધિ માટે કે નિષેધ માટે કોઇપણ હેતુ આપવો પડશે માટે તેનું અસ્તિત્વ કે નાસ્તિત્વ હજુ સિદ્ધ નથી તે પદાર્થ મનના વિકલ્પથી સિદ્ધ માનીને પક્ષ બનાવવામાં આવે છે જેમ કે નાતિ વિષા: આ પણ વિકલ્પધર્મી છે. (૨) પ્રત્યક્ષથી અથવા અન્ય કોઈ પ્રમાણથી જેનું અસ્તિત્વ નિશ્ચિત છે તે પ્રમાણસિદ્ધ ધર્મી કહેવાય છે. જેમ કે પર્વતનીશિખા પ્રત્યક્ષથી દેખાય છે. (૩) જે પદાર્થનો કોઇક અંશ પ્રમાણથી સિદ્ધ હોય અને કોઇક અંશ પ્રમાણ ગ્રાહ્ય હોય તે ધમને પ્રમાણ અને વિકલ્પ સિદ્ધ કહેવામાં આવે છે. अधुना परार्थानुमानं प्ररूपयन्ति - પરાર્થ - અનુમાનું સ્વરૂપ બતાવે છે. पक्षहेतुवचनात्मकं परार्थानुमानम् उपचारात् ॥ ३-२३ ॥ પક્ષ અને હેતુના પ્રતિપાદનવાળું વચન તે ઉપચારથી પરાર્થનુમાન છે. 'पर्वतो वह्निमान् धूमात्' इत्याकारकं पंक्षहेतुवचनात्मकं परार्थमनुमानम्, उपचारात्-पक्षहेतुवचनस्य जडत्वेन मुख्यतः प्रामाण्यासम्भवात् तत्रानुमानशब्दप्रयोगः कारणे कार्योपचारादौपचारिकः, बोधव्यगतं ज्ञानं कार्य, तस्य च कारणं पक्षहेतुवंचनम् । अथवा कार्ये कारणोपचारात्, वक्तृगतं स्वार्थानुमानं कारणं तस्य पक्षहेतुवचनं कार्यमिति ॥ २३ ॥ - પર્વતો વદ્વિમાન (પક્ષ) ધૂમતુ (હેતુ) આ પ્રમાણે પક્ષ અને હેતુ એમ બે વચનાત્મક પરાર્થ-અનુમાન છે અને તે પણ ઉપચારથી એટલે કે પક્ષ હેતુ રૂપે બોલાતું વચન ભાષાવર્ગણાનાપુગલો માત્ર હોવાના કારણે જડ હોવાથી તેમાં પ્રમાણતાનો સંભવ નથી, તેમાં અનુમાનપ્રમાણ એવા શબ્દનો પ્રયોગ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી થાય છે. એટલે બોધ કરવા યોગ્ય એવું જે જ્ઞાન તે કાર્ય છે. અને તેનું કારણ પક્ષહેતુ વચન છે. અથવા તો કાર્યમાં કારણનો ઉપચાર આ પ્રમાણે વક્તામાં રહેલું સ્વાર્થ-અનુમાન છે કારણ અને પક્ષહેતુવચન તે કાર્ય છે. ૯૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થઃ પક્ષહેતુવચનાત્મક તે પરાર્થ-અનુમાન છે. એવું જે કહેવામાં આવ્યું છે તે વ્યુત્પન્નમતિવાળા શ્રોતાની અપેક્ષાએ છે પૃદમવું વહ્નિત ધૂમત' આ ઘરમાં આગ લાગી છે ધૂમાડા દેખાતા હોવાથી, આ શરીરમાં જીવ જીવે છે શ્વાસ લેતો હોવાથી. આમ પક્ષ અને હેતુ બરાબર જોઈએ. પરંતુ જે મંદ મતિવાળા શ્રોતા છે તેની અપેક્ષાએ દૃષ્ટાન્ત- ઉપનય અને નિગમનનો પણ પ્રયોગ કરવો પડે છે. તે ગ્રન્થકારશ્રી આગળ આ જ પરિચ્છેદમાં સૂત્ર-૪રમાં સ્વયં જ કહેશે. તથા અતિવ્યુત્પન્નમતિવાળા શ્રોતાની અપેક્ષાએ તો “આ ધૂમ દેખાય છે” એટલું જ માત્ર હેતુવાળુ વચન પણ બોધનું કારણ બનતું હોવાથી તે પણ પરાર્થ-અનુમાન કહેવાય છે. પરંતુ અતિવ્યુત્પન્નમતિવાળા જીવો બહુ ઓછા હોય છે તેથી બહુલતાએ પક્ષહેતુવચનાત્મક એ પરાર્થ-અનુમાન છે. વાસ્તવિક રીતે જ્ઞાનરૂપ પ્રમાણ સ્વાર્થનુમાન જ છે. સ્વાર્થનુમાનથી હૃદયગત બોધ થાય છે તે બોધદ્વારા બીજાને કહેવું તે ઉપચારથી પરાર્થનુમાન છે. જેમ કે ચૈત્રને અગ્નિનું અનુમાન થયું. તે પોતાના મિત્રને કહે છે કે “પર્વતમાં અગ્નિ છે ધૂમ દેખાતો હોવાથી, જે આ ચૈત્રનો શબ્દ પ્રયોગ છે તે પરાર્થ-અનુમાન છે. બીજાને જ્ઞાન કરાવવા માટે બોલાયેલ છે. પ્રત્યેક પ્રમાણો જ્ઞાનસ્વરૂપ હોય છે પરાર્થ-અનુમાન જ્ઞાનસ્વરૂપ નથી પરંતુ શબ્દસ્વરૂપ છે. શબ્દ તો જડ છે તેથી પ્રમાણ નહીં બને પરંતુ આ શબ્દો સાંભળીને શ્રોતાઓને જે બોધ થાય છે. તેથી અહીં શ્રોતાને બોધ થવા રૂપ જે જ્ઞાન તે કાર્ય અને વક્તાના મુખથી બોલાયેલુ પક્ષહેતુવચન તે “કારણ છે. એમ કાર્યમાં કારણનો ઉપચાર છે. તથા વક્તાની અંદર રહેલુ સ્વાર્થનુમાન તે “કારણ' અને પક્ષ હેતુવચન તેનું કાર્ય છે આમ કાર્યમાં કારણનો ઉપચાર માનીને ઉચ્ચારણાત્મક વચન પરાર્થનુમાન કહેવાય છે. संप्रति व्याप्तिपुरस्सरं पक्षधर्मतोपसंहारं तत्पूर्विका वा व्याप्तिमाचक्षाणान् भिक्षून् पक्षप्रयोगमङ्गीकारयितुमाहुः પક્ષના પ્રયોગની આવશ્યકતા જણાવે છે. साध्यस्य प्रतिनियतधर्मिसम्बन्धिताप्रसिद्धये हेतोरूपसंहारનવત્ પક્ષપ્રયોગોવરથમ શ્રયિતવ્ય: ! રૂ-૨૪ / Page #128 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચિત એવા ધર્મની સાથે સાથના સંબંધની પ્રતીતિ કરાવવા માટે હેતુના ઉપસંહારવાળા વચનની જેમ પક્ષનો પ્રયોગ પણ અવશ્ય સ્વીકારવો જોઇએ. अयं भावः- बौद्धाः खलु पक्षप्रयोगं नाङ्गीकुर्वन्ति, ते हि कदाचित् 'यो यो धूमवान् स स वह्निमान् यथा महानसं, धूमवांश्चायम्'' इत्याकारकं व्याप्तिपुरस्सरं पक्षधर्मतोपसंहारं, कदाचित् “धूमवानयं, यो, यो, धूमवान् स स वह्निमान् यथा महानसम्' इत्याकारकं पक्षधर्मताप्रदर्शनपूर्वकं व्यात्प्युपसंहारमेवानुमानं वदन्ति, तान् पक्षप्रयोगमङ्गीकारयितुमाहुः-साध्यस्येत्यादि-यथा हेतोः प्रतिनियतंधर्मिसम्बन्धिता प्रसिद्धयर्थं "धूमवांश्चायम्" इत्याकारकं हेतोरुपसंहारवचनं स्वीक्रियते, तथैव साध्यस्य प्रतिनियतधर्मिसम्बधिताप्रसिद्धयर्थ 'पर्वतो वह्निमान्' इत्याकारकः पक्षप्रयोगोऽप्यङ्गीकर्तव्य इति ॥२४॥ તેનો ભાવ આ પ્રમાણે છે- બૌદ્ધો પરાર્થ-અનુમાનના પ્રયોગમાં પક્ષનો પ્રયોગ સ્વીકારતા નથી. તે ક્યારેક જે જે ધૂમવાળુ છે તે તે વહ્નિવાળુ છે. જેમ રસોડુ, અને આ ધૂમવાળુ છે,' આવા આકારવાળી વ્યાતિપૂર્વકની પક્ષધર્મતાના ઉપસંહારને અનુમાન માને છે. ક્યારેક “આ ધૂમવાનું છે, જે જે ધૂમવાનું છે તે તે વંદ્ધિમાનું છે. જેમ મહાનસ,” એવા આકારવાળી પક્ષધર્મતાને જણાવવા-પૂર્વક વ્યાપ્તિના ઉપસંહારને જ અનુમાન માને છે. તેઓને પક્ષપ્રયોગ અંગીકાર કરાવવા માટે ગ્રન્થકારશ્રી કહે છે કે- જેમ હેતુના પ્રતિનિયત (ચોક્કસ) સંબંધની પ્રસિદ્ધિને માટે “આ ધૂમવાનું છે' એવા સ્વરૂપવાળુ હેતુના ઉપસંહારવાળું પક્ષધર્મતાનું વચન સ્વીકારો છો તેની જેમ જ સાધ્યના પણ નિશ્ચિત એવા ધર્મના સંબંધની પ્રતીતિ કરાવવા માટે પર્વત વદ્વિમાન્ છે' એવા સ્વરૂપવાળો પક્ષપ્રયોગ પણ સ્વીકારવો જોઇએ. વિશેષાર્થ : બૌદ્ધો માત્ર વ્યાપ્તિ, પક્ષધર્મતા અને ઉપનયધારા સાથેની સિદ્ધિ થઈ જાય છે. એમ માને છે. પરંતુ પક્ષપ્રયોગની આવશ્યકતા સ્વીકારતા નથી (૨) યત્ર યત્ર ઘૂમતત્ર તત્ર વહ્નિ રૂતિ વ્યતિજ્ઞાન, (૨) ધૂમક્ષત્રાપ્તિ રૂતિ પક્ષથતોપસંહારવચનમ, (૩) વહ્નિરત્યેવ- સાધ્યસિદ્ધિ એમ ત્રણ વાક્યપ્રયોગ તેઓ માને છે પરંતુ છેલ્લા વાક્ય પ્રયોગમાં તસ્પત્રિવદ્વિરચેવ એમ સત્ર (પક્ષ) શબ્દનો પ્રયોગ કરતા નથી.જ્યાં જયાં ધૂમ છે ત્યાં ત્યાં વહ્નિ છે. એવું વ્યાપ્તિજ્ઞાન થયું એટલે ધૂમની સાથે વહ્નિ હોય જ છે તે નિશ્ચિત ૪૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ થઈ ગયું ત્યારબાદ આ (પર્વતમાં) ધૂમ છે (ધૂમવાળો આ પર્વત છે) પક્ષધર્મતાનો ઉપસંહાર કરવાથી ધૂમ પર્વતમાં છે. અન્યત્ર નહીં એમ વિશિષ્ટ ધમીનો બોધ થઈ જાય છે તેથી અહીં પર્વતમાં ધૂમ છે માટે વતિ છે જ એટલું જ માત્ર છેલ્લે બોલવું જરૂરી છે. આનાથી વધારે બોલવાની જરૂર નથી. એટલે કે અહીં પર્વતમાં વતિ છે' એમ બોલવું જરૂરી નથી. માટે પરાર્થઅનુમાનમાં પક્ષ-પ્રયોગ આવશ્યક નથી આવી તે બોદ્ધોની માન્યતાની સામે ગ્રન્થકારશ્રી જણાવે છે કે વ્યાતિકાળે સાધનની સાથે સાધના આધારની જેમ સામાન્યથી પ્રતીતિ થાય છે તેમ હેતુના આધારની પણ સામાન્યથી તો પ્રતીતિ થઈ જ જાય છે છતાં પણ તમે મથે ઘૂમવાન્ ધૂમાત્રાતિ- આવા પક્ષધર્મતારૂપ વાક્યપ્રયોગ કરીને અમુક ચોક્કસ અધિકરણરૂપ ધમીનો જ ધર્મ આ હેતુ છે પરંતુ બીજા કોઇ ચતર કે મહાન સાદિ અધિકરણરૂપ ધમીનો ધર્મ આ હેતુ નથી એમ સમજાવવા આ ઉપસંહારાત્મક વાક્ય કહો છો તે જ પ્રમાણે વ્યાપ્તિકાળે સાધ્યધર્મનો-વહ્નિનો સામાન્ય આધાર જણાવવા છતાં સાધ્યની સિદ્ધિ જાહેર કરવી હોય ત્યારે આ સાધ્ય (વહ્નિ) અમુક ચોક્કસ અધિકરણરૂપ (પર્વત) ધમનો જ ધર્મ છે પરંતુ મહાનસ કે ચત્વરાદિનો નહીં એમ સમજાવવા પક્ષપ્રયોગ પણ અવશ્ય સ્વીકારવો જોઇએ... अमुमेवार्थ सोपालम्भं समर्थयन्ते - બૌદ્ધોને પક્ષપ્રયોગ સ્વીકારવા ઉપાલંભ પૂર્વક જણાવે છે. त्रिविधं साधनमभिधायैव तत्समर्थनं विदधानः कः खलु न पक्षप्रयोगमङ्गीकुरुते ? ॥ ३-२५ ॥ ત્રણ પ્રકારના હેતુને કહીને તેનું જ સમર્થન કરનાર ક્યો પુરુષ ખરેખર પક્ષપ્રયોગને ન સ્વીકારે ? कार्यस्वभावानुपलम्भभेदात् त्रिविधं साधनमभिधाय उक्त्वा, असिद्धतादिनिरसनद्वारा स्वसाध्यसाधनसामर्थ्यप्रदर्शनरूपं तत्समर्थनं विदधानः-कुर्वाण: कः खलु पक्षप्रयोगं नाङ्गीकुरुते ? अपि तु सर्वोऽपि प्रामाणिकः स्वीकुरुते इत्यर्थः । अयं भावः पक्षप्रयोगमन्तरा त्रिविधस्य हेतोः समर्थनं निराश्रयं स्यात्, तस्मात् तत्समर्थनं कुर्वता सौगतेन पक्षप्रयोगोवश्यमङ्गीकर्तव्य एव ॥२५॥ Page #130 -------------------------------------------------------------------------- ________________ હતું ત્રણ પ્રકારે છે. (૧) કાર્ય, (૨) સ્વભાવ, (૩) અનુપલંભ.... આ ત્રણ પ્રકારના હેતુને કહીને અસિદ્ધતા વિગેરે દોષોના ખંડન દ્વારા પોતાના સાધ્યને સાધવામાં સામર્થ્યતા દેખાડવાપૂર્વક તેનું સમર્થન કરતો ક્યો પુરુષ ખરેખર પક્ષપ્રયોગને ન સ્વીકારે ? અર્થાત્ સર્વે પણ પ્રમાણિક પુરુષો સ્વીકારે છે તેમ જાણવું. તેનો ભાવ આ પ્રમાણે છે. પક્ષના પ્રયોગ વિના ત્રણ પ્રકારના હેતુનું સમર્થન આશ્રય વગરનું થાય તેથી તેનું સમર્થન કરતા એવા બૌદ્ધ અવશ્ય પક્ષપ્રયોગ સ્વીકારવો જોઇએ. વિશેષાર્થ : બૌદ્ધો કાર્ય સ્વભાવ અને અનુપલંભ રૂપ, તથા પક્ષસત્ત્વ સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ એમ બંને પ્રકારે ત્રણ પ્રકારના હેતુ માને છે. અને તે હેતુ દ્વારા સાધ્ય સિદ્ધ કરે છે. જે વ્યક્તિ જે સ્થાને રહેલી વસ્તુને સિદ્ધ કરે છે તેને તે સ્થાનનું ભાન હોવું જોઈએ. જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં વહ્નિ હોય જેમ રસોડુ તેંમજ અહીં ધૂમ છે આવા પ્રકારના વચનોચ્ચારમાં હેતુ દેખવાથી સાધ્યના આધારભૂત પક્ષનું સહેજે ભાન થઈ જાય છે માટે પક્ષની જરૂર નથી આમ કહેનાર બૌદ્ધોએ વિચારવું જોઇએ કે જેમ તમે મૂકેલો આ હેતુ અસિદ્ધ નથી અનૈકાન્તિક નથી કે વિરૂદ્ધ નથી તે સમર્થન તમે હેતુના પ્રયોગ વિના કરી શકતા નથી તેમ સાધ્ય કયાં સ્થલે સિદ્ધ કરવાનું છે તેને માટે પક્ષની જરૂરીયાત છે માટે પક્ષપ્રયોગ સ્વીકારવો જોઇએ. अथ प्रत्यक्षस्यापि परार्थत्वं समर्थयन्ते - પરાર્થ-અનુમાનની જેમ પ્રસંગાનુસારે પરાર્થ પ્રત્યક્ષ સદેખાત્ત બતાવે છે. प्रत्यक्षपरिच्छिन्नार्थाभिधायिवचनं परार्थं प्रत्यक्षं, પપ્રત્યક્ષદેતુત્વાન્ || રૂ-ર૬ છે પ્રત્યક્ષ જ્ઞાનથી જાણેલા પદાર્થને કહેનારૂં વચન તે પરાર્થ-પ્રત્યક્ષ છે, કારણ કે આ પ્રત્યક્ષજ્ઞાન બીજાને પ્રત્યક્ષ કરવાના કારણભૂત હોવાથી. यथानुमानेन प्रतीतोऽर्थः परं प्रति प्रतिपद्यमानो वचनरूपापन्नपरार्थमनुमानमभिधीयते तथा प्रत्यक्षेणावगतोऽप्यर्थोऽन्यस्मै प्रतिपद्यमानः परार्थं प्रत्यक्षमित्युच्यताम् परप्रत्यायनस्योभयताप्यविशिष्टत्वादिति भावः ॥२६॥ ૯૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ જેમ અનુમાનવડે જાણેલો પદાર્થ તે સમજાવનારું વચન જે શ્રોતા પ્રત્યે બોલાય છે, તે પરાર્થ અનુમાન કહેવાય છે તેમ પ્રત્યક્ષવડે જોયેલો પદાર્થ, બીજાને સમજાવવા પ્રતિપાદન કરાતું વચન તે પરાર્થ-પ્રત્યક્ષ કહેવાય છે. બીજાને જણાવવાનું પ્રયોજન બંનેમાં સમાન છે માટે પરાર્થ પ્રત્યક્ષ પણ શબ્દાત્મક હોવાથી ઉપચારથી પ્રમાણ કહી શકાય છે. एतदुल्लिखन्ति - यथा पश्य पुरः स्फुरत्किरणमणिखण्डमण्डिताभरणभारीणीं जिनपतिप्रतिमाम् ॥ ३-२७ ॥ જેમ - સામે સ્કુરાયમાન કિરણોવાળા મણિઓના ખંડોથી શોભાયમાન सेवा माभूषणोने पा२९॥ ४२वावाजी नेिश्वरनी प्रतिमाने तुंही..... વિશેષાર્થ: પરાર્થ-અનુમાન તથા પરાર્થપ્રત્યક્ષ જેમ જ્ઞાન છે તે જ પ્રમાણે પોતાને થયેલ સ્મરણજ્ઞાન બીજાને શબ્દદ્વારા સ્મરણ કરાવવામાં આવે ત્યારે तेने परार्थ-स्म२९॥ ४उपाय छ. . . . समर्थयन्ते - પક્ષહેતુ વચનાત્મક પરાર્થ-અનુમાનનું સમર્થન કરતા જણાવે છે. पक्ष-हेतुवचनलक्षणमवयवद्वयमेव परप्रतिपत्तेरङ्गम् न दृष्टान्तादिवचनम् ॥ ३-२८ ॥ , પક્ષ અને હેતુ એમ બે અંગવાળુ જે વચન તે જ પરના બોધનું અંગ (१२५) छे परंतु दृष्टान्त विगैरे वयनोनी मावश्यता नथी. ___ "पर्वतो वह्निमान् धूमात्' इत्याकारकमवयवद्वयमेव प्रतिपाद्यगतज्ञानं प्रति कारणं, न दृष्टान्तादिवचनम्, आदिपदेनोपनय-निगमनादयो गृह्यन्ते । एतेन व्याप्तिप्रदर्शनपूर्वकं दृष्टान्तवचनोपेतं पक्षधर्मतोपसंहाररूपमवयवद्वयं सौगतैः, पक्ष-हेतु-दृष्टान्तोपनय-निगमनस्वरूपं पञ्चावयवं नैयायिकवैशेषिकाभ्यामनुमानमाम्नायि तन्निरस्तं वेदितव्यम् । अवयवद्वयस्वीकारश्च व्युत्पन्नमतिप्रतिपाद्यापेक्षया द्रष्टव्यः, अतिव्युत्पन्नमतिप्रतिपाद्यापेक्षया तु 'धूमोऽत्र विद्यते' इति हेतुप्रयोगमात्रात्मकमेवानुमानं भवति, "मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनय-निगमनान्यपि प्रयोज्यानि" [३-४३] इति वक्ष्यन्ति ॥ २८ ॥ ८६ Page #132 -------------------------------------------------------------------------- ________________ “પર્વતો વઢિમા ધૂમત'' આ અનુમાનમાં પક્ષ અને હેતુ આ બે અવયવ જ શ્રોતામાં રહેલા જ્ઞાન પ્રત્યે કારણ છે. દષ્ટાન્ત આદિ વચનોની જરૂરિયાત નથી. આદિપદવડે ઉપનય-નિગમન આદિ પણ જરૂરી નથી, એમ સમજી લેવું. આ પ્રમાણે કહેવાથી જે અનુમાન પ્રયોગમાં વ્યાતિજ્ઞાન જણાવવા પૂર્વક દષ્ટાન્તવચનથી યુક્ત પક્ષધર્મતારૂપ ઉપસંહાર અને ઉપનય રૂપ બે અવયવો બૌદ્ધો માને છે અને પક્ષ હેતુ દૃષ્ટાન્ત ઉપનય અને નિગમન સ્વરૂપ પાંચ અવયવવાળુ વાક્ય નૈયાયિકો અને વૈશેષિકો માને છે એઓની માન્યતાનું ખંડન જાણવું. વ્યુત્પન્નમતિવાળા શ્રોતાની અપેક્ષાએ પક્ષ અને હેતુ બે અવયવોનો પ્રયોગ જાણવો અને અતિવ્યુત્પન્નમતિવાળા શ્રોતાની અપેક્ષાએ “ધૂમ અહીં વિદ્યમાન છે” એ પ્રમાણે હેતુના પ્રયોગ માત્રથી જ અનુમાન થાય છે. તેમજ મંદમતિવાળાઓને સમજાવવા માટે દૃષ્ટાન્ત ઉપનય-નિગમન (પક્ષહેતુ સહિત) પાંચે અવયવોનો પ્રયોગ કરવા યોગ્ય છે એમ આગળ ગ્રન્થકારશ્રી સૂત્ર ૪રમાં કહેશે. (તથા ન સમજાય એવા બાલ જીવો માટે દસ અવયવોનો પ્રયોગ પણ જરૂરી બને છે.) વિશેષાર્થ: પોતાને થયેલ બોધ પરને કરાવવામાં પરાર્થ-અનુમાનની જરૂરિયાત છે. હવે તે બોધ પૂરને કોઈ એક જ પ્રકારે થાય એવો તો આગ્રહ રાખી શકાય નહીં, પરંતુ સામેના વ્યક્તિને સુખે પદાર્થનું ભાન થાય ત્યાં સુધી ભાન કરાવનાર વ્યક્તિને તેના ખુલાસા કરવા જોઇએ અને તે ખુલાસા જુદી જુદી વ્યક્તિને અનુસરીને કોઈને એક બે ત્રણ પાંચ અને છેવટે વધુમાં વધુ દસ અવયવોની પણ અપેક્ષા રાખે છે. આ ખુલાસાઓને જ અનુમાનના અવયવ તરીકે પ્રમાણ મનાય છે તેથી આ અવયવોની નિયત સંખ્યાનો એકાંતે આગ્રહ રાખવો તે અયોગ્ય છે. પરંતુ, જેને એક જ અવયવથી કે બે અવયવોથી બોધ થઈ જતો હોય તેને વધારે અવયવો જણાવવા નિરર્થક છે. पक्षप्रयोगें प्रतिष्ठाप्य हेतुप्रयोगप्रकारं दर्शयन्ति – હેતુના પ્રકારો જણાવે છે. હેતુwયોતિથીપપીચથીનુપત્તિધ્યાતિપ્રાર: છે રૂ-૨૧ II ‘તથીપપત્તિ' (સાધ્ય હોય તે જ હેતુ હોય) અન્યથા “અનુપપત્તિ' (સાધ્ય ન હોય તો હેતુ ન હોય) એમ બંને વડે કરીને હેતુનો પ્રયોગ બે પ્રકારે છે. ૯૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ 'वह्निसत्त्वे एव धूमसत्त्वम्' इत्याकारकसाध्यसद्भावप्रकारेण हेतोरुपपत्तिस्तथोपपत्तिः, "वयभावे धूमाभावः" इत्याकारक साध्याभावप्रकारेण हेतोरनुपपत्तिरन्यथानुपपत्तिः, ताभ्यामन्वय-व्यतिरेकस्वरूपाभ्यां तथोपपत्त्यन्यथानुपपत्तिभ्यां हेतुप्रयोगो द्विभेद इत्यर्थः ॥ २९ ॥ - વહ્નિ હોતે છતે ધૂમનું હોવું ઇત્યાકારક સાધ્યના વિદ્યમાનતાના પ્રકારવડે હેતુનું હોવું તે “તો પપત્તિ છે અને વહ્નિના અભાવમાં ધૂમનો અભાવ' એ પ્રમાણેના સ્વરૂપવાળા સાધ્યના અભાવના પ્રકારવડે હેતુનું ન હોવું તે “અન્યથા અનુપપત્તિ છે. તથોડપત્તિ અને અન્યથા અનુપપત્તિ, તેનું જ બીજું નામ અન્વય અને વ્યતિરેક, એમ હેતુનો પ્રયોગ બે પ્રકારે છે. अमू एव स्वरूपतो निरूपयन्ति – ... सत्येव साध्ये हेतोरुपपत्तिस्तथोपपत्तिः; असति साध्ये हेतोरनुपपत्तिरेवान्यथानुपपत्तिः ॥ ३-३० प्रयोगतोऽपि प्रकटयन्ति - .. यथा कृशानुमानयं पाकप्रदेश: सत्येव कृशानुमत्त्वे, धूमवत्त्वस्योपपत्तेः, असत्यनुपपत्तेर्वा ॥ ३१ ॥ . સાધ્ય હોતે છતે હેતુનું હોવું તે ‘તથીપપત્તિ સાધ્ય ન હોતે છતે હેતુનું न डोj ते अन्यथा-अनु५५त्ति छ. . , જેમ કે આ રસોડું અગ્નિવાળું છે. અગ્નિ હોતે છતે ધૂમની ઉપપત્તિ છે मने मनि न होते ते धूमनी अनुपपत्ति छ. . असत्यनुपपत्ते:-असति कृशानुमत्वे धूमवत्त्वस्यानुपपत्तेरित्यर्थं ॥३१॥ અસતિઅનુપપત્તિ અગ્નિ ન હોતે છતે ધૂમનું ન હોવું તે. એ પ્રમાણે અર્થ वो.... अमुयोः प्रयोगौ नियमयन्ति - આ બન્ને પ્રયોગોનું નિયમન કરે છે. अनयोरन्यतरप्रयोगेणैव साध्यप्रतिपत्तौ द्वितीयप्रयोगस्यैकत्रानुपयोगः ॥ ३-३२ ॥ ८८ Page #134 -------------------------------------------------------------------------- ________________ આ બે પ્રયોગમાંથી ગમે તે એક પ્રયોગવડે સાધ્યની સિદ્ધિ થઈ જાય છે. એક જગ્યાએ બીજાનો પ્રયોગ નિરૂપયોગી છે. अयं भावः- यत्र तथोपपत्तिप्रयोगेण साध्यसिद्धिः संजाता, तत्रान्यथानुपपत्तिप्रयोगस्य नोपयोगः, एवमन्यथाऽनुपपत्तिप्रयोगेण साध्यसिद्धौ संजातायां तथोपपत्तिप्रयोगस्य नोपयोग इति ॥ ३२ ॥ તેનો ભાવ આ પ્રમાણે છે જ્યાં થોડપત્તિ પ્રયોગવડે સાધ્યની સિદ્ધિ થઈ ગઈ છે, ત્યાં અન્યથા-અનુપપત્તિ ઉપયોગ ન કરવો, એવી જ રીતે જ્યાં અન્યથા અનુપપત્તિવડે સાધ્યની સિદ્ધિ થઈ જાય છે ત્યાં તો પપત્તિનો ઉપયોગ ન કરવો. વિશેષાર્થ: આ બંને પ્રયોગમાં માત્ર વાક્ય-રચના જ ભિન્ન છે, પરંતુ અર્થ ભિન્ન નથી. માટે એક જગ્યાએ બંને પ્રયોગની જરૂર નથી. માત્ર સાધ્યસિદ્ધિ બંનેમાંના કોઇપણ એક પ્રયોગ વડે થઈ શકે છે. अथ यदुक्तं 'न दृष्टान्तादिवचनं परप्रतिपत्तेरङ्गम्' (३.२८) इति । तत्र दृष्टान्तवचनं तावन्निराचिकीर्षवः- तद्धि किं परप्रतिपत्त्यर्थं परैरङ्गीक्रियते ?, किंवा हेतोरन्यथानुपपत्तिनिर्णीतये ?, यद्वाऽविनाभावस्मृतये ? इति विकल्पेषु प्रथमं विकल्पं दूषयन्ति - टीम मर्थ छ. .. દૃષ્ટાન્ત વચનની આવશ્યકતા જણાવે છે. न दृष्टान्तवचनं परप्रतिपत्तये प्रभवति, तस्यां पक्षहेतुवचनयोरेव व्यापारोपलब्धेः ॥ ३-३३॥ દૃષ્ટાન્તવચન પરની પ્રતિપત્તિ માટે સમર્થ નથી. કારણ કે- પક્ષ અને હેતુવાળું વચન જ તે પરની પ્રતિપત્તિમાં વ્યાપાર કરતું) દેખાય છે. नैयायिकादयो दृष्टान्तोपनय-निगमनान्यप्यनुमानाङ्गत्वेनाङ्गीकुर्वन्ति, तत्र . तैदृष्टान्तवचनं किं परप्रतिपत्त्यर्थं स्वीक्रियते, उत व्याप्तिनिर्णयार्थम्, आहोस्विद् व्याप्तिस्मरणार्थम्? इति विकल्पत्रयमुद्भाव्य प्रथमं विकल्प दूषयन्ति-न दृष्टान्तवचनमिति- 'पर्वतो वह्निमान् धूमवत्त्वान्यथाऽनुपपत्तेः' इति पक्षहेतुवचनलक्षणावयवद्वयेनैवाविस्मृतसम्बन्धस्य साध्यप्रतिपत्तिसम्भवे दृष्टान्तवचनं निरर्थकमिति भावः ॥ ३३ ॥ Page #135 -------------------------------------------------------------------------- ________________ નૈયાયિકો વિગેરે દૃષ્ટાન્ત ઉપનય અને નિગમન આ ત્રણ પણ અનુમાન કરવામાં અંગરૂપ છે એમ કહે છે તેમાં તેઓ વડે (૧) દૃષ્ટાન્તવચન શું પરના બોધ માટે સ્વીકારાય છે ? (૨) વ્યાપ્તિના નિર્ણય માટે સ્વીકારાય છે ? (૩) કે વ્યાપ્તિના સ્મરણ માટે સ્વીકારાય છે ? એમ ત્રણ વિકલ્પોનું ઉદ્દ્ભાવન કરીને પ્રથમવિકલ્પને દૂષિત કરતા કહે છે. 7 દૃષ્ટાન્તવનમિતિ - તે દૃષ્ટાન્તવાળું વચન બીજાની પ્રત્તિપત્તિ માટે જરૂરી નથી કારણ કે પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાવ્ જેણે અગ્નિ અને ધૂમની વ્યાપ્તિનો સંબંધ જાણ્યો છે તેઓને સાધ્યનો સંભવ સમજાવવામાં દૃષ્ટાન્ત વચન નિરર્થક છે, એવો ભાવ છે. द्वितीयं विकल्पं परास्यन्ति નૈયાયિકો-આદિના બીજા વિકલ્પને દૂષિત કરે છે. न च हेतोरेन्यथानुपपत्तिनिर्णीतये यथोक्ततर्कप्रमाणादेव તદ્રુપપતેઃ ॥ ૨-૩૪ ॥ હેતુની અન્યથા- અનુપપત્તિ (વ્યાપ્તિના) નિર્ણય માટે પણ દૃષ્ટાન્ત વચન જરૂરી નથી કારણ કે પૂર્વે કહેલા તર્કપ્રમાણથી જ અન્યથા અનુપપત્તિ સિદ્ધ થાય છે. - द्वितीयविकल्पं दूषयन्ति न चेति हेतोर्व्याप्तिनिर्णयार्थमपि दृष्टान्तस्य नोपयोगः, तर्कप्रमाणादेव व्याप्तिनिर्णयोपपत्तेः ॥ ३४ ॥ બીજાવિકલ્પમાં પણ દોષ આપે છે હેતુની વ્યાપ્તિના નિર્ણય માટે પણ દૃષ્ટાન્તવચનની જરૂર નથી. તર્કપ્રમાણથી જ વ્યાપ્તિના નિર્ણયની ઉત્પત્તિ થાય છે. अत्रैवोपपत्त्यन्तरमुपवर्णयन्ति - હેતુની વ્યાપ્તિ માટે દૃષ્ટાન્ત વચનની જરૂર નથી, તેના ઉપર બીજી યુક્તિ જણાવે છે. नियतैकविशेषस्वभावे च दृष्टान्ते साकल्येन व्याप्तेरयोगतो विप्रतिपत्तौ तदन्तरापेक्षायामनवस्थितेर्दुर्निवारः समवतारः ॥३-३५ ॥ દૃષ્ટાન્ત એ નિયત એકદેશ અને એકકાલ રૂપ એક જ વિશેષ સ્વભાવવાળું હોતે છતે સકલદેશ અને સકલકાળના વિષયવાળી વ્યાપ્તિ ન ઘટવાથી (અયોગથવાથી) વિવાદ ઉપસ્થિત થયે છતે તે અન્ય દૃષ્ટાન્તની અપેક્ષા રાખે છતે ૧૦૦ Page #136 -------------------------------------------------------------------------- ________________ અનવસ્થાનો સમવતાર દુઃખે નિવારાશે (વારંવાર બીજા દૃષ્ટાન્નની અપેક્ષામાં અનવસ્થાદોષ આવશે માટે દૃષ્ટાન્તની જરૂર નથી એમ તાત્યયાર્થ જાણવો). अयंभावः- पक्षे वह्नि-धूमयोर्व्याप्तिनिर्णयार्थं यदि दृष्टान्तस्य महानसस्योपयोगः तर्हि नियतैकविशेषस्वरूपे दृष्टान्ते महानसे व्याप्तिनिर्णयः कथं जातः ? इति वक्तव्यम्, अन्येन दृष्टान्तेन चेत्, तत्रापि कथम्? अन्येन चेत्, अनवस्था दुस्तरा महानदी, तस्मात् तर्कप्रमाणादेव व्याप्तिनिर्णयोपपत्तौ तदर्थं दृष्टान्तवचनं न कर्तव्यमिति ॥ ३५ ॥ તેનો ભાવ આ પ્રમાણે છે : પક્ષપર્વતમાં વદ્ધિ અને ધૂમની વ્યાપ્તિના નિર્ણય માટે જો દૃષ્ટાન્ત એવા મહાનસનો ઉપયોગ કરશો તો નિયત એક વિશેષસ્વરૂપવાળા એવા દેષ્ટાન્તીભૂત મહાનસમાં વ્યાપ્તિનો નિર્ણય કેવી રીતે કરશો? જો એમ કહો કે અન્ય દેખાત્તવડે મહાનસમાં વ્યાપ્તિનો નિર્ણય કરીશું.” તો તે અન્ય દેખાત્તમાં પણ કઈ રીતે વ્યાપ્તિનો નિર્ણય કરશો? બીજા દેખાત્તવડે કરવો પડશે. આમ કરવા જતા દુઃખે કરીને તરી શકાય (પાર કરી શકાય) તેથી અનવસ્થા દોષરૂપી મહાનદી થશે, તેથી તર્કપ્રમાણથી જ વ્યાપ્તિના નિર્ણયની ઉપપત્તિ થયે છતે તેના માટે દૃષ્ટાન્તવચન કહેવા યોગ્ય નથી. વિશેષાર્થ: જેમ કે જ્યાં ધૂમ છે ત્યાં વહ્નિ છે. આમાં મહાનસનું દૃષ્ટાન્ત આપીએ તો ત્રણલોકમાં અને ત્રણે કાળમાં જ્યાં જ્યાં વહ્નિ છે ત્યાં ત્યાં ધૂમ હોય એવી વ્યક્તિનો નિર્ણય ન કરી શકાય કારણ કે દૃાા એકસ્થાનમાં અને એકકાળમાં સિમિત છે. જ્યારે વ્યાતિ તો ત્રિકાલ અને ત્રિલોક સંબંધી છે. તેથી કોઇ મહાનસને ન જાણે તો તે સમજાવવા ચત્ત્વરનું દૃષ્ટાન્ત આપે. એ ન જાણે તો તેને સમજાવવા બીજુ દેખાત્ત આપે. તો અનવસ્થા દોષ આવશે તેથી દૃષ્ટાન્તની જરૂર નથી. तृतीयविकल्पं पराकुर्वन्ति - ત્રીજા વિકલ્પને દૂષિત કરે છે. नाप्यविनाभावस्मृतये, प्रतिपन्नप्रतिबन्धस्य व्युत्पन्नमतेः પક્ષહેતુનેનૈવ તતસિદ્ધ રૂ-૨૬ / આ દૃષ્ટાન્તવચન, અવિનાભાવની સ્મૃતિ માટે પણ જરૂરી નથી, ગ્રહણ ૧૦૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ કરેલી છે વ્યાપ્તિ જેણે એવા વ્યુત્પન્નમતિવાળા શ્રોતાને, પક્ષ અને હેતુ એમ બે વચનો જણાવવાથી જ અવિનાભાવનું સ્મરણ થઇ જાય છે. व्यप्तिस्मरणार्थमपि दृष्टान्तवचनं न प्रभवति प्रतिपन्नप्रतिबन्धस्य गृहीतव्याप्तिकस्य व्युत्पन्नमतेः ‘पर्वतो वह्निमान् धूमवत्त्वान्यथानुपपत्तेः' इत्याकारकपक्ष - हेतुप्रदर्शनेनैव तत्प्रसिद्धेः = व्याप्तिस्मरणस्य प्रसिद्धेः ॥ ३६॥ વ્યાપ્તિના સ્મરણ માટે પણ દૃષ્ટાન્તવચનની જરૂર નથી. અવિનાભાવનો સંબંધ જેણે અનુભવેલો છે એવા વ્યુત્પન્નમતિવાળા શ્રોતાને તો પર્વતો વૃત્તિમાન્ ધૂમાત્, ઇત્યાદિ સ્વરૂપવાળા પક્ષ અને હેતુના પ્રદર્શન માત્રથી જ વ્યાપ્તિના સ્મરણની સિદ્ધિ થઇ જાય છે. માટે દૃષ્ટાન્ત જરૂરી નથી. अमुमेवार्थं समर्थयन्ते ઉપરોક્ત કથનનું જ સમર્થન કરતા જણાવે છે – अन्तर्व्याप्त्या हेतोः साध्यप्रत्यायने शक्तावशक्तौ च बहिर्व्याप्तेरुद्भावनं व्यर्थम् ॥ ३३७ ॥ જ્યાં અન્તર્વ્યાપ્તિ દ્વારા હેતુથી સાધ્ય સમજાવવાની શક્તિ હોય કે નશક્તિ હોય તો પણ બહિર્ષ્યાપ્તિનું કથન વ્યર્થ છે. - 'मत्पुत्रोऽयं बहिर्वक्ति एवंरूपस्वराऽन्यथानुपपत्तेः' इत्यत्र बहिर्व्याप्त्यभावेऽपि हेतोर्गमकत्वदर्शनात् एवं 'स श्यामः ' तत्पुत्रत्वादितरतत्पुत्रवत् इत्यत्र बहिर्व्याप्ति-सद्भावेऽपि गमकत्वस्याऽदर्शनाद् बर्हिर्व्याप्तेः- दृष्टान्तस्योद्भावनं વ્યર્થમ્ રૂા જે બહાર બોલે છે તે “મારો પુત્ર છે” અન્યથા આવા પ્રકારનો સ્વર ન હોય, અહીં આ અનુમાનમાં બહિર્યાપ્તિ (દૃષ્ટાન્ત) નથી છતાં પણ હેતુ સાધ્યને જણાવનાર બને છે. તે અષ્ટમપુત્ર શ્યામ છે તે મિત્રાનો પુત્ર હોવાથી, તેના બીજાપુત્રની જેમ આ અનુમાનમાં બહિર્સ્થાપ્તિ (દૃષ્ટાન્ત)નો સદ્ભાવ હોવા છતાં પણ એ હેતુ સાધ્યનો ગમક નથી તેથી બહિર્સ્થાપ્તિનું કહેવું તે નિરર્થક છે. વિશેષાર્થ : આ પ્રથમ અનુમાનમાં ‘વિધસ્વરત્ન' હેતુ, મત્યુત્ર: એ સાધ્ય, તે બંનેનો સહચાર પક્ષીકૃત જે બોલે છે તેમાં જ સંભવે છે. તેથી પક્ષની ૧૦૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ અંદર જ વ્યાપ્તિ હોવાથી તે અન્તવ્યક્તિ કહેવાય છે. પક્ષની બહારનું કોઈ દૃષ્ટાન્ન મળતું નથી છતાં અન્તર્વાસિતારા જ આ હેતુ સાધ્યનો ગમક થાય છે. માટે બહિર્લીતિના આધારભૂત દષ્ટાન્તવચનની જરૂર નથી. સ અષ્ટમપુત્ર: શ્યામ: તપુત્રવત્ (મિત્રા-તનવતું) આવા પ્રકારના બીજા અનુમાનમાં બહિવ્યક્તિ છે, તેને અનુરૂપ દૃષ્ટાન્ત છે, છતાં હેતુ સાધ્યનો ગમન થતો નથી. કારણ કે- સ = તે અષ્ટમપુત્ર કાળો છે. તપુત્રતા- મિત્રાનો પુત્ર હોવાથી, અહીં જે જે મિત્રાના પુત્ર છે તે શ્યામ છે જેમ. એકથી સાત પુત્રો આવી બહિર્લાપ્તિ થાય છે દૃષ્ટાન્ત પણ મોજુદ છે, છતાં તપુત્રવહેતુ શ્યામત્વની સાથે અન્યથાનુપપત્તિવાળો ન હોવાથી સાધ્યનો ગમક બનતો નથી. માટે દૃષ્ટાન્તનું કથન જરૂરી નથી. अर्थतयोः स्वरूपमाहुः - - અન્ત-વ્યક્તિ અને બહિ-વ્યક્તિનું સ્વરૂપ જણાવે છે. पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्याप्तिः, ચિત્ર તુ વહિવ્યક્તિ ને રૂ-૩૮ | પક્ષરૂપે કરેલા જ વિષયમાં સાધ્યની સાથે સાધનની વ્યાપ્તિ તે અત્તવ્યક્તિ કહેવાય છે. અન્યત્ર=પક્ષના બહારના ઉદાહરણમાં હેતુ અને સાધ્યની વ્યાતિ છે તે બહિર્લાપ્તિ કહેવાય છે. यथा अनेकान्तात्मकं वस्तु सत्त्वस्य तथैवोपपत्तेरिति, अग्निमानयं देशः, धूमवत्वाद्, य एवं स एवं, યથા પસ્થામિતિ ર | રૂ-રૂર છે (૧) જેમ કે વસ્તુ (પદાર્થ) અનેકધર્માત્મક છે. કારણ કે જો અનેકાંતપણું માનીએ તો જે સત્પણું ઘટે છે. (૨) આ પ્રદેશ અગ્નિવાળો છે. કારણ કે ધૂમવાળો હોવાથી, જે જે ધૂમવાળા હોય છે તે તે અગ્નિવાળા હોય છે જેમ રસોડું. 'वस्तु अनेकान्तात्मकं सत्त्वस्य तथैवोपपत्तेः' अत्र वस्तुमात्रस्य पक्षत्वाद् दृष्टान्ताभावात् पक्षीकृत एव विषये साधनस्य-सत्त्वस्य साध्येनअनेकान्तात्मकेन सह व्याप्तिर्वर्तते, अत इयमन्ताप्तिशब्देनोच्यते । 'अयं देशोऽग्निमान् धूमवत्त्वाद्, यो यो धूमवान् स स वह्निमान्, यथा पाकस्थानम् ૧૦૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ अत्र पक्षीकृतविषयाद् देशादन्यत्र पाकस्थाने साधनस्य धूमस्य साध्येन वह्निना सह व्यार्तिवर्तते, अतो बहिर्व्याप्तिशब्देनोच्यते ॥ ३८-३९ ॥ પદાર્થ અનેકધર્મવાળો છે કારણ કે સત્યણાની તે જ પ્રમાણે ઉપપત્તિ હોવાથી, આ અનુમાનમાં વસ્તુમાત્ર (સર્વે પદાર્થો) પક્ષરૂપે કરાયેલ હોવાથી પદાર્થના વિષયમાં જ સાધન એવા સત્ત્વની સાધ્ય એવા અનેકાન્તાત્મક સાથે વ્યાપ્તિ વર્તે છે આથી જ આ અન્તર્યામિ કહેવાય છે. આ દેશ અગ્નિવાળો છે ધૂમવાળો હોવાથી, જે જે ધૂમવાળા હોય છે તે તે અગ્નિવાળા હોય છે જેમ કે રસોડું. આ અનુમાનમાં પક્ષરૂપે કરાયેલા વિષયવાળા દેશથી અન્યત્ર રસોડામાં સાધ્યના સાધનની વ્યાપ્તિ વર્તે છે આથી તે બહિર્ષ્યામિ કહેવાય છે. उपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्यं कदर्थयन्ते ઉપનય અને નિગમન પણ બીજાને જ્ઞાન કરાવવામાં અસમર્થ છે તે જણાવે છે. नोपनय - निगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्यं, पक्षहेतुप्रयोगादेव तस्याः सद्भावात् ॥ ३४० ॥ ઉપનય અને નિગમનનું પણ પરને બોધ કરાવવામાં સામર્થ્ય નથી, કારણ કે પક્ષ અને હેતુના પ્રયોગથી જ તે પરપ્રતિપત્તિ થઇ જ જાય છે. न केवलं दृष्टान्तस्य परप्रतिपत्तावसामर्थ्यम्, अपि तु उपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य नास्ति, पक्षहेतुप्रयोगादेव परप्रतिपत्तेः સાવાત્ ॥૪૦॥ કેવલ દૃષ્ટાન્તનું જ બીજાને સમજાવવા અસામર્થ્ય છે એવું નથી પરંતુ ઉપનય અને નિગમનનું બીજાને જણાવવામાં સામર્થ્ય નથી. કારણ કે પક્ષ અને હેતુના પ્રયોગથી જ બીજાને બોધ થઇ જાય છે. જ વિશેષાર્થ : નૈયાયિકો, વૈશેષિકો વિગેરે પક્ષ, હેતુ, દૃષ્ટાન્ત, ઉપનય, નિગમન એમ પાંચ અવયવવાળું વાક્ય તે બીજાને બોધ કરાવવામાં સમર્થ છે તેમ માને છે. તે જ પરાર્થાનુમાન છે તેમ કહે છે પરંતુ તે વાત બરાબર ઘટી શકતી નથી. કારણ કે પક્ષ અને હેતુ પ્રયોગથી અન્યને જ્ઞાન થઇ શકે ૧૦૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ છે માટે જેમ દૃષ્ટાન્તનું અસામર્થ્યપણું છે તેમ ઉપનય અને નિગમનનું પણ અસામર્થ્યપણું જ છે. તેમ જાણવું. एतदेवाहुः હેતુનું સામર્થ્ય જણાવે છે. समर्थनमेव परं परप्रतिपत्त्यङ्गमास्तां, तदन्तरेण दृष्टान्तादिપ્રયોોપિ તસમ્ભવવત્ ॥ રૂ-૪o ॥ બળવાન એવો હેતુ જ બીજાને બોધ કરાવવાનું અંગ છે તે સમર્થ હેતુ વિના દૃષ્ટાન્ત વિગેરેનો પ્રયોગ કરવા છતાં બીજાને બોધ કરાવવાનો અસંભવ છે. अयमर्थः- असिद्धतादिदोषनिरसनपूर्वकस्वसाध्यसाधनसामर्थ्यप्रदर्शनरूपं हेतो: समर्थनं विना दृष्टान्तादिप्रयोगेऽपि न साध्यसिद्धिर्भवितुमर्हतीति समर्थनमेव परप्रतिपत्तावङ्गं भवतु किं दृष्टान्तादिप्रदर्शनेन ? ॥ ४१ ॥ અસિદ્ધતા વિગેરે દોષોને દૂર કરવા પૂર્વક પોતાના સાધ્યને સાધવામાં સામર્થ્યને બતાવનારા એવા હેતુનાં સમર્થન વિના દૃષ્ટાન્ત આદિ પ્રયોગ કરે છતે પણ સાધ્યની સિદ્ધિ થતી નથી. અહીં હેતુનું સમર્થન જ પરના બોધ માટે અંગરૂપ થવાને યોગ્ય છે. દૃષ્ટાન્ત આદિને જણાવવા વડે શું ? અર્થાત્ દૃષ્ટાન્તાદિ પરના બોધના અંગ બનતા નથી. व्युत्पन्नानाश्रित्य परार्थानुमानस्वरूपमुक्तं, संप्रति मन्दमतिमाश्रित्य तत् प्रदर्शयन्ति વ્યુત્પન્નમતિવાળા જીવોને આશ્રયીને પરાર્થાનુમાનનું સ્વરૂપ કહેવાયું, હમણાં મન્દમતિવાળા જીવને આશ્રયીને તે પરાર્થ-અનુમાન દેખાડે છે. मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनय - निगमनान्यपि પ્રયોખ્યાનિ ॥ રૂ-૪૨ ॥ મન્દમતિવાળા જીવોને સમજાવવા માટે તો દૃષ્ટાન્ત ઉપનય અને નિગમનનો પણ પ્રયોગ કરવો જરૂરી છે. अपिशब्दात् पक्ष हेतू, पक्षादिषु सम्भाव्यमानदोषनिराकरणरूपाः शुद्धयश्च पञ्च ग्राह्याः ॥ ४२ ॥ ૧૦૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ સૂત્રમાં આપેલ પિ'શબ્દથી પક્ષ અને હેતુ બંને જાણવા તથા પક્ષવિગેરેમાં સંભવતા એવા દોષોને દૂર કરવા સ્વરૂપ પાંચશુદ્ધિ પણ ગ્રહણ કરવી. વિશેષાર્થ આ સૂત્રથી સ્પષ્ટગ્રન્થકાર જણાવે છે કે જૈનો પાંચ અવયવવાળા પરાર્થ-અનુમાનનો એકાંતે નિષેધ કરતાં નથી, પરંતુ જે અન્યદર્શનકારો ત્રણ કે પાંચ અવયવ સિવાય પરનો બોધ ન થાય તેવો આગ્રહ રાખે છે તે વ્યાજબી નથી. अथ दृष्टान्तं प्रकटयन्तिદૃષ્ટાન્તનું સ્વરૂપ બતાવે છે : પ્રતિવશ્વપ્રતિપરાપવું દૃષ્ટાન્ત છે રૂ-૪રૂ . પ્રતિબંધની (હેતુ અને સાધના સહચાર=વ્યાપ્તિની) પ્રતિપત્તિ કરવા માટેનું જે સ્થાન તે દષ્ટાન્ત કહેવાય છે. प्रतिबन्ध:- व्याप्तिः तस्याः प्रतिपत्ते:- स्मरणस्य आस्पदं- स्थानं महानसादि-दृष्टान्त इत्युच्यते ॥ ४३ ॥ . . પ્રતિબંધ એટલે કે વ્યાપ્તિના સ્મરણનું જે સ્થાન મહાનસ વિગેરે તે દૃષ્ટાન્ત કહેવાય છે. भेदतोऽमून् दर्शयन्तिતે દેશના પ્રકારો જણાવે છે. ' स द्वेधा साधर्म्यतो वैधयंतश्च ॥३-४४ ॥ તે દૃષ્ટાન્ત સાધર્મ અને વૈધર્મથી બે પ્રકારે છે. - समानो धर्मो यस्यासौ सधर्मा तस्य भावः साधर्म्यम्= अन्वयः, विरुद्धो धर्मो यस्यासौ विधर्मा तस्य भावो वैधर्म्यम्=व्यतिरेकः, ताभ्यां साधर्म्य-वैधाभ्यामन्वय-व्यतिरेकाभ्यां दृष्टान्तो विभेदः इत्यर्थः ॥ ४४ ॥ સમાન છે ધર્મ જેનો તે “સધર્મા' તેનો ભાવ તે “સાધર્મ્યુ=અન્વય, અને વિરુદ્ધ છે ધર્મ જેનો તે વિધર્મા' તેનો ભાવ વધાર્ય'= વ્યતિરેક, તે સાધર્મનું અન્વય અને વૈધર્મક વ્યતિરેક તે બંને વડે દૃષ્ટાન્ત બે પ્રકારનું છે. आद्यं प्रकारमाहुસાધર્મ દૃષ્ટાન્નનું ઉદાહરણ સહિત લક્ષણ બતાવે છે. ૧૦૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ यत्र साधनधर्मसत्तायामवश्यं साध्यधर्मसत्ता प्रकाश्यते સ સધર્મદષ્ટાન્ત: | ૩-૪ यथा यत्र यत्र धूमस्तत्र तत्र वह्नि र्यथा महानसः ॥३-४६॥ જયાં સાધનધર્મની સત્તા (હેતનું અસ્તિત્વ) હોય ત્યાં સાધ્યધર્મનું અસ્તિત્વ પણ છે જ એવું પ્રકાશિત કરાય તે સાધર્મેદષ્ટાન્ત કહેવાય છે. જેમ કે જ્યાં જ્યાં ધૂમ હોય ત્યાં ત્યાં વહ્નિ હોય જેમ રસોડું, આ સાધર્યદૃષ્ટાન્ત છે. द्वितीयभेदं दर्शयन्तिવૈધર્મદેખાત્તનું સ્વરૂપ ઉદાહરણ સહિત બતાવે છે. यत्र तु साध्याभावे साधनस्यावश्यमभावः प्रदर्श्यते स वैधर्म्यदृष्टान्तः ॥ ३-४७ ॥ यथाऽग्न्यभावे न भवेत्येव धूमः, यथा जलाशये ॥३-४८॥ જયાં સાધ્યના અભાવમાં સાધનનો અવશ્ય અભાવ જણાય છે તે વૈધર્મ દૃષ્ટાન્ત કહેવાય જેમ કે જ્યાં જ્યાં અગ્નિનો અભાવ હોય ત્યાં ત્યાં ધૂમ ન જ હોય જેમ કે જલાશય. ૩૫નાં વન્તિઉપનયનું સ્વરૂપ સદેખાત્ત જણાવે છે. હેતો. સાથ્થથર્મિષ્પપસંદ મુન: રૂ-૪ર યથા ધૂમાત્ર પ્રવેશે છે રૂ-૧૦ || હેતુનું સાધ્યધર્મીમાં (સાધ્યથી વિશિષ્ટ એવા પક્ષમાં) ઉપસંહાર કરવો તે ઉપાય છે. જેમ કે આ પ્રદેશમાં ધૂમ છે. ___हेतोधूर्मस्य, साध्यधर्मिणि पर्वते, उपसंहरणं,- 'धूमश्चात्र पर्वते' इत्यादिरुपेण प्रदर्शनम् उपनयशब्देनोच्यते ॥ ४९-५०॥ હેતુ એવા ધૂમનું સાધ્યધર્મી એવા પર્વતમાં ઉપસંહાર કરવો જેમ કે ધૂમ અહીં પર્વતમાં છે એ પ્રમાણે જે દેખાડવું તે ઉપનય કહેવાય છે. ૧૦૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ निगमनं लक्षयन्तिનિગમનનું લક્ષણ ઉદાહરણ સહિત બતાવે છે. સાથ્યથર્ગસ્થ પુનર્નિયમનસ્ છે રૂ-૧૨ યથા તમાતનિરત્ર છે રૂ-૧૨ | સાથધર્મનું પક્ષમાં પુનઃ કથન (ઉપસંહરણ) કરવું તે નિગમન છે. જેમ કે તે કારણથી અગ્નિ અહીં છે. साध्यधर्मस्य वह्नेः साध्यधर्मिणि पर्वते 'तस्मादग्निरत्र' इत्यादिરૂપે પસંહાર નિમામિત્યુતે I ૧૨-૧૨ | સાથધર્મ એવા વતિનું સાધર્મ એવા પર્વતમાં “તેથી અહીં અગ્નિ છે” ઇત્યાદિ સ્વરૂપ ઉપસંહાર કરવો તે નિગમને કહેવાય છે. ' पक्षवचनादीनां पूर्वाचार्य-प्रवर्तितां संज्ञां कथयन्ति- .. પક્ષવચન વિગેરેની પૂર્વાચાર્યોએ કરેલી સંજ્ઞા જણાવે છે. " एते पक्षप्रयोगादयः पञ्चाप्यवयवसंज्ञया कीर्त्यन्ते ॥३-५३॥ આ પક્ષપ્રયોગ વિગેરે પાંચ પણ અવયવ સંજ્ઞાવડે કથન કરાય છે. पक्ष-हेचु-दृष्टान्तोपनय-निगमनानि, अपिशब्दात् तेथां शुद्धयश्च पञ्च, અવયવર બ્લેનોવ્યો , કૃતિ / કરૂ . . પક્ષવચન, હેતુવચન, દૃષ્ટવચન, ઉપનયવચન અને નિગમન વચન તથા સૂત્રમાં આપેલ “પ' શબ્દથી તેઓની પાંચેની શુદ્ધિ પણ “અવયવ” સંજ્ઞા દ્વારા કથન કરાય છે. વિશેષાર્થઃ પક્ષ-હેતુ-દૃષ્ટાન્ત-ઉપાય-નિગમનવચન આ પાંચ અનુમાનના અંગો હોવાથી પૂર્વાચાર્યો વડે તેને “અવયવ' કહેવાય છે તથા અતિમંદ બુદ્ધિવાળાને આશ્રયીને તો ક્વચિત (ક્યાંક) પ્રયોગ કરાતી પક્ષશુદ્ધિ-હેતુશુદ્ધિ અને દૃષ્ટાન્તશુદ્ધિ આદિ પાંચ પ્રકારની પણ પરાર્થનુમાનનું એકેક અંગ હોવાથી અવયવ” જ કહેવાય છે. प्रागक्तमेव हेतुं प्रकारतो दर्शयन्तिહેતુના પ્રકારો જણાવે છે. ૧૦૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ उक्तलक्षणो हेतुर्द्विप्रकारः, . उपलब्ध्यनुपलब्धिभ्यां भिद्यमानत्वात् ॥ ३-५४ ॥ પૂર્વે કહેલા લક્ષણવાળો હેતુ ઉપલબ્ધિ અને અનુપલબ્ધિના ભેદથી બે अरे छे. उपलब्धिः-उपलम्भः, अनुपलब्धिः-अनुपलम्भः ताभ्यामुपलम्भानुपलम्भाभ्यां हेतुर्द्विप्रकार इत्यर्थः ॥ ५४ ॥ | ઉપલબ્ધિ ઉપલંભ [પક્ષમાં વિદ્યમાન રૂપ હેતુ) અનુપલબ્ધિ પક્ષમાં અવિદ્યમાન રૂપ હેતુ તે બંને પ્રકારવડે હેતુ બે પ્રકારનો છે. अथैतयोः साध्यमाहुःબંને પ્રકારના હેતુનું સાથે જણાવે છે. उपलब्धिर्विधि-निषेधयोः सिद्धिनिबंधनमनुपलब्धिश्च ५५ । | ઉપલબ્ધિ રૂપ હેતુ વિધિરૂપ સાધ્યની સિદ્ધિમાં અને નિષેધરૂપ સાધ્યની સિદ્ધિમાં કારણરૂપ છે. અનુપલબ્ધિ હેતુ પણ વિધિ અને નિષેધરૂપ સાધ્યની સિદ્ધિમાં કારણ બને છે. __साध्यं द्विविधं विधिरूपं निषेधरूपं च, हेतुश्च द्विविध उपलब्धिरूपोऽनुपलब्धिरूपश्च, तत्र उपलब्धिरूपो हेतुर्विधिरूपस्य साध्यस्य साधकः अनुप. लब्धिरूपो हेतुर्निषेधरूपस्य साध्यस्य साधकः इति येऽभिमन्यन्ते तान् निराकर्तुम्ग्रहः-उपलिब्धिरिति- अयं भावः- यथा उपलब्धिरूपस्य साध्यस्य साधिका तथा निषेधरूपस्यापि, एवमनुपलब्धिर्यथा निषेधरूपस्य साध्यस्य साधिका तथा विधिरूपस्यापि, तस्मादुपलब्धिर्विधिरूपस्यैव साध्यस्य साधिका, अनुपलब्धिनिषेधरूपस्यैवेति नियमो न कर्तव्यः ॥ ५५ ॥ સાધ્ય બે પ્રકારે છે. વિધિસ્વરૂપ અને નિષેધસ્વરૂપ અને હેતુ પણ બે પ્રકારે છે. ઉપલબ્ધિરૂપ અને અનુપલબ્ધિરૂપ. તેમાં ઉપલબ્ધિરૂપ હેતુ વિધિરૂપ સાધ્યનો સાધક છે અને અનુપલબ્ધિરૂપ હેતુ નિષેધ રૂપ સાધ્યનો સાધક છે. એવું જે માને છે તેનું ખંડન કરવા માટે કહે છે. તે આ પ્રમાણે- જેમ ઉપલબ્ધિરૂપ હેતુ વિધિરૂપ સાધ્યને સાધનાર છે ૧૦૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ તેમ નિષેધરૂપ સાધ્યને સાધનાર પણ છે. એ પ્રમાણે અનુપલબ્ધિરૂપ હેતુ પણ જેમ નિષેધરૂપ સાધ્યને સાધનાર છે તેમ વિધિરૂપ સાધ્યને પણ સાધનાર છે તેથી ઉપલબ્ધિ હેતુ વિધિને જ અનુપલબ્ધિહેતુ નિષેધને જ સાધનાર છે તેવો નિયમ કરવો જોઇએ નહીં. विधिमभिदधतिવિધિ અને નિષેધનું નિરૂપણ જણાવે છે. વિધિ સવંશ / રૂ-૧૬ . પદાર્થમાં રહેલો જે સદંશ (વિદ્યમાન ધર્મ) તે વિધિ કહેવાય છે. सदसदात्मकस्य वस्तुनो यः सदंश:-भावरूपः स विधिरित्यर्थः ॥५६॥ દરેક વસ્તુ જે સ-અસત્ સ્વરૂપ છે તેનો જે ભાવરૂપ-વિદ્યમાન અંશ તે વિધિ કહેવાય છે. તિયં પ્રદત્તિ– ' ' પ્રતિષથોડવંશ ને રૂ-૧૭ - અભાવરૂપ જે અસદંશ છે તે નિષેધ કહેવાય છે. सदसदात्मकस्य वस्तुनो योऽसदंश:-अभावरूपः स प्रतिषेध इति ॥५७॥ ભાવ અને અભાવ સ્વરૂપ એવા પદાર્થમાં જે અસ-અભાવરૂપ અંશ તે પ્રતિષેધ કહેવાય છે. * * * ' વિશેષાર્થ સંસારવર્તી તમામ પદાર્થો સ્વદ્રવ્યાદિ સ્વરૂપે અસ્તિત્વરૂપ છે તેને સદંશ કહેવાય છે અને તે જ તમામ વસ્તુ પરરૂપે નાસ્તિત્વરૂપ છે તેને અસદંશ કહેવાય છે. એમ પ્રત્યેક વસ્તુ સદંશ અને અસદંશ એમ ઉભયાત્મક છે. કેવલ એકલા સંદેશાત્મક કે અસદંશાત્મક નથી, તેમાં સદંશ વિધિરૂપ છે અને અસદંશ નિષેધરૂપ છે. अस्यैव प्रकारानाहुःપ્રસંગવશથી નિષેધના પ્રકારો જણાવે છે. स चतुर्धा प्रागभावः, प्रध्वंसाभाव, ફતરેતરમાવો ચન્તામાવ8 રૂ-૧૮ ૧૧૦ Page #146 -------------------------------------------------------------------------- ________________ તે નિષેધ પ્રાગભાવ પ્રÜસાભાવ ઇતરેતરાભાવ અને અત્યન્તાભાવ એમ ચાર પ્રકારે છે. स प्रतिषेधः प्रागभावादिभेदेन चतुर्विध इत्यर्थः । वस्तुन उत्पत्तेः प्राग् अभावः प्रागभावः, प्रध्वंसरूपोऽभावः प्रध्वंसाभावः, इतरस्येतरस्मिन्नभाव इतरेतराभाव:, अत्यन्तं कालत्रयेऽप्यभावोऽत्यन्ताभावः ॥ ५८॥ ', તે પ્રતિષેધ પ્રાગભાવ આદિના ભેદવડે ચારપ્રકારનો છે તેમ જાણવું. વસ્તુની ઉત્પત્તિ પૂર્વેનો જે અભાવ તે પ્રાગભાવ, વસ્તુના નાશ પછીનો જે અભાવ તે પ્રÜસાભાવ, એક પદાર્થનો જે બીજા પદાર્થમાં અભાવ તે ઇતરેતરાભાવ, ત્રણે કાળમાં વસ્તુનો અભાવ તે અત્યન્તાભાવ કહેવાય છે. तत्र प्रागभावमाविर्भावयन्ति પ્રાગભાવનું સ્વરૂપ દૃષ્ટાન્ત સહિત જણાવે છે. यन्निवृत्तावेव कार्यस्य समुत्पत्तिः सोऽस्य प्रागभावः ।३-५९ । જે પદાર્થની નિવૃત્તિ થયે છતે જ કાર્યની ઉત્પત્તિ થાય તે પદાર્થ આ ઉત્પદ્યમાન કાર્યનો પ્રાગભાવ કહેવાય છે. यस्य पदार्थस्य निवृत्तावेव नाशे एव सति, कार्यस्य समुत्पत्तिः स પવાર્થ, અસ્ય જાયસ્થ પ્રાનમાવુઃ ॥૧૧॥ જે પદાર્થ નાશથયે છતે જ કાર્યની ઉત્પત્તિ થાય છે તે પદાર્થ આ કાર્યનો પ્રાગભાવ છે. अत्रोदाहरन्ति यथा मृत्पिण्डनिवृत्तावेव समुत्पद्यमानस्य ઘટસ્થ વૃત્વિઽ: ૫ રૂ-૬૦ ॥ मृतपिण्डस्य नाशे सत्येव घटस्योत्पत्तिर्भवति अतः मृत्पिण्ड एव घटस्य પ્રાગમાવઃ ॥૬॥ જેમ માટીનાપિંડનો નાશ થયે છતે જ ઘટની ઉત્પત્તિ થાય છે આથી જ તૃત્કિંડ જ ઘટનો પ્રાગભાવ છે. ૧૧૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થઃ કોઇપણ પદાર્થ ઉત્પન્ન થાય તે પહેલાનો જે પદાર્થ હોય તે ઉત્પન્ન થનાર પદાર્થનો પ્રાગભાવ છે. અને તે નિવૃત્ત થાય તો જ કાર્ય ઉત્પન્ન થાય છે. પ્રસ્તુત ઉદાહરણમાં ઘટની પૂર્વે માટીનો પિંડ છે તેની નિવૃત્તિ થયા પછી જ ઘડો ઉત્પન્ન થાય છે તેથી જે માટીનો પિંડ છે તે જ ઉત્પન્ન થતા ઘડાનો પ્રાગભાવ છે. કાર્યની ઉત્પત્તિપૂર્વ પ્રથમ જે પદાર્થ હોય તેનો નાશ થવો જોઈએ. કાર્યની ઉત્પત્તિની પહેલાના પદાર્થની નિવૃત્તિને નિશ્ચયપૂર્વક માનવા માટે જ સૂત્રમાં ‘વવાર' છે અન્યથા તે લક્ષણ અયોગ્યમાં ઘટી જવાથી અતિવ્યાપ્તિ આવે. प्रध्वंसाभावं प्राहु:પ્રઘંસાભાવનું સ્વરૂપ ઉદાહરણ સહિત બતાવે છે. यदुत्पत्तौ कार्यस्यावश्यं विपत्तिः સોશ્ય પ્રધ્વંસમાવ: | રૂ-૬ उदाहरन्ति यथा कपालकदम्बकोत्पत्तौ नियमतो विपद्यमानस्य कलશસ્ય પાત્રમ્બસ્ રૂ-દુર || જે પદાર્થની ઉત્પત્તિ થતા કાર્યનો અવશ્ય નાશ જ થાય તે પદાર્થ આ કાર્યનો પ્રäસાભાવ કહેવાય છે. '' જેમ કપાલનો સમૂહ ઉત્પન્ન થયે છતે નિશ્ચયે નાશ પામતા એવા કલશનો (ઘટનો) કપાલનો સમૂહ પ્રધ્વસાભાવ કહેવાય છે. ' यस्य पदार्थस्योत्पत्तौ कार्यस्यावश्यं विपत्तिः-विनाशः स पदार्थः, अस्य #ાર્થી પ્રધ્વંસમાવ: | ૬ | घटनाशमन्तरा कपालोत्पत्तिर्न भवतीति कपालकदम्बकं घटस्य प्रध्वंસમાવ: | દૂર છે. જે પદાર્થની ઉત્પત્તિમાં કાર્યનો અવશ્ય વિનાશ થાય છે તે પદાર્થ આ કાર્યનો પ્રäસાભાવ કહેવાય છે. ઘટના નાશ વિના કપાલની ઉત્પત્તિ થતી નથી એથી કપાલના સમૂહને ઘટનો પ્રäસાભાવ કહેવાય છે. ૧૧૨ Page #148 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થ: પ્રશ્ન : પ્રાગભાવ અને પ્રધ્વસાભાવમાં શું ભેદ છે ? ઉત્તર: ઘટકાર્યની પૂર્વેનો જે પર્યાય, જેમ કે માટીનોપિંડ તેમાં પ્રાગભાવ રહે છે અને ઘટકાર્યની ઉત્તરનો જે પર્યાય, જેમકે કપાલ તે પ્રāસાભાવ છે. સૂક્ષ્મદષ્ટિએ વિચારીએ તો જે ક્ષણમાં ઘટ ઉત્પન્ન થાય છે તે ક્ષણથી પૂર્વક્ષણવતપર્યાય તે પ્રાગભાવ, અને જે ક્ષણમાં ઘટનો નાશ થાય છે તેની બીજી= ઉત્તરક્ષણવત પર્યાય તે પ્રāસાભાવ છે. इतरेतराभावं वर्णयन्तिઇતરેતરાભાવનું સ્વરૂપ સોદાહરણ જણાવે છે. स्वरूपान्तरात् स्वरूपव्यावृत्तिरितरेतराभावः ॥ ३-६३ ॥ ૩હિંસામાડું:यथा स्तम्भस्वभावात् कुम्भस्वभावव्यावृत्तिः ॥३-६४ ॥ બીજાના સ્વરૂપથી પોતાના સ્વરૂપની જે વ્યાવૃત્તિ તે ઇતરેતરાભાવ કહેવાય છે. જેમ સ્તંભસ્વભાવથી કુંભ સ્વભાવનો જે ભેદ (વ્યાવૃત્તિ) તે ઇતરેતરાભાવ છે. स्वरूपान्तरात्-स्तम्भादिस्वरूपान्तरात्, स्वरूपव्यावृत्तिः घटादिस्वरूपस्य વ્યાવૃત્તિ:, રૂતરેતરામ:- ચોચમાવ રૂત્યર્થ. . દૂર यथा स्तम्भस्वभावात् स्तम्भस्वरूपात्, कुम्भस्वभावस्य-कलशस्वरूपस्य, व्यावृत्तिरन्योऽन्याभावः ॥ ६४ ॥ સ્તંભ વિગેરે સ્વરૂપથી ઘટાદિ સ્વરૂપની વ્યાવૃત્તિ તે ઇતરેતરાભાવ છે તેને અન્યોન્યાભાવ પણ કહેવાય છે. વિશેષાર્થ એક પર્યાયનું બીજા પર્યાયમાં ન હોવું તે ઇતરેતરાભાવ છે જેમ સ્તંભનું કુંભમાં ન હોવું. સ્તંભ અને કુંભ બંને એકીસાથે વિદ્યમાન છે પરંતુ સ્તંભ તે કુંભ નથી અને કુંભ તે સ્તંભ નથી. આમ બંનેમાં પરસ્પરનો જે અભાવ છે. સ્તંભ એ પુદ્ગલ છે અને કુંભ એ પણ પુદ્ગલ છે. બંને પુદ્ગલના જ પર્યાય છે પરંતુ, એક પર્યાયમાં બીજા પર્યાયની સત્તા નથી આ અન્યોન્યાભાવ કહેવાય. ૧૧૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ अत्यन्ताभावमुपदिशन्तिઅત્યન્તાભાવનું સ્વરૂપ સદેષ્ટાન્ત બતાવે છે. कालत्रयाऽपेक्षिणी हि तादात्म्यपरिणामनिवृत्तिरत्यन्ताમવિક છે રૂ-દક | निदर्शयन्तिયથા ચેતનાડતનો: રૂ-૬૬ . ત્રણે કાળ સંબંધી તાદાભ્યપરિણામનો જે અભાવ તેને અત્યન્તાભાવ કહેવાય છે. જેમ ચેતન અને અચેતનનો (અભાવ તે) અત્યન્તાભાવ છે. __ भूत-भविष्यद्-वर्तमानरूपकालत्रयेऽपि याऽसौ तादात्म्यपरिणामનિવૃત્તિ: પરિણમવ્યવૃત્તિઃ સત્યનામાવ: | દૂધ . . __ यथा चेतन:- जीवो भूत-भविष्यद्-वर्तमानरूपकालत्रयेऽपि अचेतनत्वेन जडत्वेन न परिणमति, एवमचेतनोऽपि न चेतनस्वरूपेण । तदेवं प्रकारेण चेतनाचेतनयोः कालत्रयेऽपि या तादात्म्यपरिणामनिवृत्तिः सोऽत्यનામાવ રૂત્યર્થ: દુદ્દા - ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનકાળ સ્વરૂપ ત્રણેકાળમાં જે તાદાભ્યપરિણામનો અભાવ એટલે કે એકત્વ પરિણામની જે વ્યાવૃત્તિ તે અત્યન્તાભાવ કહેવાય છે. જેમ ચેતન એટલે કે જીવ-ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાનરૂપ ત્રણે કાળમાં અચેતન એટલે જડપણાના પરિણામ પામતો નથી. એ પ્રમાણે અચેતનપણ ચેતનપણાને પામતો નથી. આજ પ્રકારથી ચેતન અને અચેતનમાં ત્રણકાળમાં એકત્વ પરિણામનું ન હોવું તે અત્યન્તાભાવ કહેવાય છે. વિશેષાર્થ: પ્રશ્ન ઇતરેતરાભાવ અને અત્યન્તાભાવમાં શું તફાવત છે? ઉત્તર : એક દ્રવ્યોના અનેક પર્યાયનો પરસ્પર અભાવ તે ઇતરેતરાભાવ છે. જેમ કુંભ અને સ્તંભનો પરસ્પર અભાવ, અહીં પુદ્ગલ દ્રવ્ય એક જ છે. તથા અનેક દ્રવ્યોનો પરસ્પરનો જે અભાવ તે અત્યન્તાભાવ છે. જેમ કે ત્રણેય-કાળમાં ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય રૂપે બનતો નથી. પ્રતિષેધ =અભાવ (અવિદ્યમાનતા) તે વાસ્તવિક રીતે તો એક જ છે પરંતુ તેના ચાર ભેદો ભાવાત્મક જે વસ્તુ છે તેને જ ઇતરની અપેક્ષાએ એટલે કે ૧૧૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ જુદીજુદી અપેક્ષાએ અભાવરૂપે છે પરંતુ ‘અભાવ' નામનો કોઇ સ્વતંત્ર પદાર્થ નથી. અહીં ચાર ભેદોમાં પ્રથમ અભાવ પદાર્થની પૂર્વાવસ્થાને આશ્રયીને છે. બીજો ભેદ પદાર્થની ઉત્તરાવસ્થાને લઇને છે ત્રીજો ભેદ સહ (સાથે) અવસ્થાને ગ્રહણ કરીને છે અને ચોથો ભેદ ત્રણેકાળની અવસ્થાને લઇને છે. अथोपलब्धिं प्रकारतो दर्शयन्ति પૂર્વે બતાવેલ ઉપલબ્ધિ હેતુના પ્રકારો જણાવે છે. उपलब्धेरपि द्वैविध्यमविरुद्धोपलब्धिવિદ્ધોપનવ્વિશ્ચ ॥ ૩-૬૭॥ ઉપલબ્ધિ હેતુના પણ બે પ્રકાર છે. અવિરુદ્ધોપલબ્ધિ અને વિરૂદ્ધોપલબ્ધિ. साध्येन सहाविरुद्धस्य हेतोरुपलब्धिरविरुद्धोपलब्धिः साध्येन सह विरुद्धस्य हेतोरुपलब्धिर्विरुद्धोपलब्धिरित्युच्यते ॥ ६७ ॥ સાધ્યની સાથે અવિરુદ્ધ એવા હેતુની ઉપલબ્ધિ તે અવિરુદ્ધોપલબ્ધિ છે (આ હેતુ વિધિરૂપ સાધ્યને સિદ્ધ કરનાર છે) અને સાધ્યની સાથે વિરુદ્ધ એવા હેતુની જે ઉપલબ્ધિ તે વિરુદ્ધોપલબ્ધિ હેતુ છે. (આ હેતુ નિષેધરૂપ સાધ્યની સિદ્ધિ કરનાર છે) વિશેષાર્થ : પૂર્વ સૂત્રમાં (૫૬માં) કહ્યા પ્રમાણે ઉપલબ્ધિ હેતુ વિધિરૂપ અને નિષેધરૂપ સાધ્યને સાધવામાં કારણરૂપ છે. અહીં જે વિરુદ્ધતા અને અવિરુદ્ધતા બતાવી છે તે સાધ્યની સાથે સમજવી. તથા સૂત્રમાં આપેલ ‘પિ’ શબ્દ દ્વારા કેવલ ઉપલબ્ધિ હેતુ બે પ્રકારે છે તેમ નહીં પરંતુ, અનુપલબ્ધિ હેતુ પણ (આગળ સૂત્ર-૯૩માં બતાવ્યા પ્રમાણે) અવિરૂદ્ધાનુપલબ્ધિ અને વિરુદ્ધાનુપલબ્ધિ એમ બે પ્રકારે છે. आद्याया भेदानाहुः હવે પછીના સૂત્રમાં હેતુના ભેદો-પ્રભેદોનું સ્વરૂપ સૂત્રકારશ્રી જણાવશે તેમાં અવિરૂદ્ધોપલબ્ધિના પ્રકારો જણાવે છે. तंत्राविरुद्धोपलब्धिर्विधिसिद्धौ षोढा ॥ ६८ ॥ તેમાં (પૂર્વોક્ત બે પ્રકારની ઉપલબ્ધિમાં) અવિરૂદ્ધોપલબ્ધિ હેતુ વિધિની સિદ્ધિમાં છ પ્રકારે છે. ૧૧૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ विधिरूपस्य साध्यस्य सिद्धावविरुद्धोपलब्धि: षोढा - षट्प्रकारेत्यर्थः | ૬૮. વિધિરૂપ સાધ્યને સિદ્ધ કરવામાં અવિરુદ્ધોપલબ્ધિ હેતુ છ પ્રકારે છે. षट्प्रकारानाहुःसाध्येनाविरुद्धानां व्याप्य-कार्य-कारणપૂર્વોત્તર રસદરVI[પશ્વિ : રૂ-૬૬ છે. સાધ્યની સાથે અવિરોધી એવા વ્યાયની, કાર્યની, કારણન, પૂર્વચરની, ઉત્તરચરની અને સહચરની જે ઉપલબ્ધિ, તે આ પ્રમાણે છ પ્રકારે અવિરૂદ્ધોપલબ્ધિ હેતુ છે. . साध्येनाविरुद्धव्याप्यस्य, कार्यस्य, कारणस्य, पूर्वचरस्य, उत्तरचरस्य, सहचरस्य चोपलब्धिः व्याप्याविरुद्धोपलब्धिः, कार्याविरुद्धोपलब्धिः, कारणाविरुद्धोपलब्धिः पूर्वचराविरुद्धोपलब्धिः, उत्तरचराविरुद्धोपलब्धिः, सहचराविरुद्धोपलब्धिरित्यविरुद्धोपलब्धेः षड् भेदा इत्यर्थः ॥६१॥ સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા વ્યાપ્યની ઉપલબ્ધિ તે વ્યાપ્યઅવિરૂદ્ધપલબ્ધિ કહેવાય છે. સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા કાર્યની પ્રાપ્તિ તે કાર્ય-અવિરૂદ્ધ-ઉપલબ્ધિ છે. સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા કારણની પ્રાપ્તિ તે કારણ-અવિરૂદ્ધ- ઉપલબ્ધિ સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા પૂર્વચરની પ્રાપ્તિ તે પૂર્વચર-અવિરૂદ્ધઉપલબ્ધિ છે. સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા ઉત્તરચરની પ્રાપ્તિ ઉત્તરચર-અવિરૂદ્ધઉપલબ્ધિ છે. સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા સહચરની પ્રાપ્તિ તે સહચર-અવિરૂદ્ધઉપલબ્ધિ છે. વિશેષાર્થઃ હવે જ્યારે ગ્રન્થકારે અહિંયા વિધિને સાધનાર અવિરૂદ્ધોપલબ્ધિ હેતના છ પ્રકારો બતાવ્યા છે ત્યારે આ વિષયમાં બૌદ્ધો કંઇક જુદુ જ માને છે. એટલે કે વિધિરૂપ સાધ્યની સિદ્ધિ કરવામાં સ્વભાવરૂપ અને કાર્યરૂપ બે જ હેતુ છે. કોઈ પણ જાતના વધારે હતુઓની વિધિને સાધવામાં ( ૧૧૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકતા રહેતી નથી તેથી આપણી માન્યતા મુજબના કારણ, પૂર્વચર, ઉત્તરચર અને સહચર એ ચાર ભેદો વિધિને સાધવામાં આવશ્યક નથી આ પ્રમાણેની માન્યતા બૌદ્ધો ધરાવે છે. જેમ કે- ‘હિં અસ્તિ વાહવર્ણનાત્’ આ હેતુ સ્વભાવાત્મક છે. કારણ કે વહ્નિનો દાહ સ્વભાવ છે. એવી રીતે અયં નીવ: જ્ઞાનામિત્વાત્ જીવનો જ્ઞાનએ સ્વભાવ છે આ પણ સ્વભાવ હેતુ છે તથા ‘પર્વતો હિમાન્ ધૂમાવ્' આ હેતુ કાર્યાત્મક છે એટલે જ્યાં કાર્ય હોય ત્યાં કારણ અવશ્ય હોય. સયં વીન: અદુવર્શનાત્ આ હેતુ પણ કાર્યાત્મક છે. આ પ્રમાણે સ્વભાવ અને કાર્ય એમ બે પ્રકારના હેતુ વિધિરૂપ સાધ્યની સિદ્ધિ કરે છે પરંતુ, કારણાત્મક આદિ હેતુ તે બૌદ્ધો સ્વીકારતા નથી. તેના માટે તેઓ દૃષ્ટાન્ત આપે છે કે પર્વતો ધૂમવાન માત્ આ અનુમાનમાં જ્યાં જ્યાં કારણ હોય ત્યાં ત્યાં કાર્ય અવશ્ય હોય તેવો નિયમ નથી. કારણ કે તપેલા લોઢાના ગોળામાં વહ્નિ કારણ વિદ્યમાન છે છતાં ધૂમરૂપ કાર્ય નથી માટે કારણ હેતુ સાધ્યને સિદ્ધ કરવામાં સંપૂર્ણ સમર્થ નથી માટે બે જ પ્રકારના હેતુ માનવા જોઇએ આવી બૌદ્ધની માન્યતાનું ખંડન હવે કરવામાં આવે છે. तन्निराकर्तुं कीर्त्तयन्ति — तमस्विन्यामास्वाद्यमानादाम्रादिफलरसाद् एकसामग्र्यनुमित्या रूपाद्यनुमितिमभिमन्यमानैरभिमतमेव किमपि कारणं हेतुतया यत्र शक्तेरप्रतिस्खलनमपरकारणसाकल्यं च ॥ ३-७० ॥ અંધકારમય રાત્રીમાં આસ્વાદ કરાતા આમ્રાદિ ફળના રસથી એક જ સામગ્રીની અનુમિતિવડે રૂપાદિનું અનુમાન સ્વીકારનારા બૌદ્ધો વડે હેતુ તરીકે કોઇપણ કારણ મનાયું છે. જે કારણમાં કાર્યજનક શક્તિની અપ્રતિસ્ખલના હોય અને અન્ય સર્વકારણોની પૂર્ણતા હોય. बौद्धाः किल वदन्ति - "विधिरूपस्य साध्यस्य सिद्धौ स्वभावकार्ये एव हेतुत्वेनाङ्गीकरणीये न कारणम्, तप्ताऽयोगोलके वह्निरूपस्य कारणस्य विद्यमानत्वेऽपि धूमरूपकार्यानुत्पादात् " तान् कारणस्यापि हेतुत्वमङ्गीकारવિતુમાદુ:- ‘તમ સ્વામિત્યાતિ-' आम्रादिफले रूप-रसयोर्जनिका एकैव सामग्री, तथा च रजन्यामास्वाद्यमानादाम्रादिफलरसात् तज्जनिका सामग्र्यनुमीयते तया च सामग्र्या ૧૧૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ रूपानुमानं भवति, एवमभिमन्यमानैः सौगतैः स्वीकृतमेव कार्यानुमापकं प्रतिबन्धाभाव-विशिष्टं कारणान्तरसहकृतं च किमपि कारणम्, तस्मात् कारणस्यापि हेतुत्वमङ्गीकरणीयमिति भावः, एवम् 'अस्त्यत्र छाया छत्रात्' इत्यादीन्यपि कारणानुमानानि ज्ञातव्यानि ॥ ७० ॥ બૌદ્ધા કહે છે : વિધિરૂપ સાધ્યની સિદ્ધિમાં સ્વભાવ અને કાર્ય આવા પ્રકારના બે જ હેતુને હેતુરૂપે અંગીકાર કરવો જોઈએ. પરંતુ, કારણ હેતુને નહીં. કેમ કે તપેલા લોઢાના ગોલકમાં વહ્નિરૂપ કારણ વિદ્યમાન હોવા છતાં પણ ધૂમરૂપ કાર્ય ઉત્પન્ન થતું નથી. આવી માન્યતાવાળા તેઓને કારણને પણ હેતુરૂપે સ્વીકાર કરાવવા માટે તપસ્વિચ એ પ્રમાણે સૂત્રમાં કહેલું કહે છે કે આમ્ર વિગેરે ફળોમાં રૂપ અને રસને ઉત્પન્ન કરનારી એક જ સામગ્રી છે. કારણકે રાત્રીમાં ચખાતા એવા કેરી વિગેરે ફળના રસથી ઉત્પન્ન થનારી સામગ્રીનું અનુમાન કરાય છે. અને તે સામગ્રીવડે રૂપનું અનુમાન કરાય છે. (જેમકે કેરી ચાખતાં મીઠી છે તો પીળી હોવી જોઇએ ખાટી છે તો લીલી હોવી જોઈએ.) આ પ્રમાણે માનતા એવા બૌદ્ધો વડે કાર્યને જણાવનાર પ્રતિબંધના અભાવથીયુક્ત (જેમાં રહેલી શક્તિ અલિત છે તે પ્રતિબંધ છે, અને જેમાં શક્તિ અખ્ખલિત હોય તે પ્રતિબંધાભાવ) એવું, તેથી બીજા કારણોથી સહકારી એવું કોઇપણ કારણ સ્વીકાર્યું છે જ. તેથી કારણને હેતુ તરીકે સ્વીકારવા યોગ્ય છે. અને આ પ્રમાણે “સર્વત્ર છાયા છત્રસ્િ' અહીં છાયા છે કેમ કે છત્ર હોવાથી, વિગેરે આવાં કારંણ હેતુનાં અનુમાનો જાણવાં. अथ पूर्वचरोत्तरचरयोः स्वभाव-कार्य-रणहेत्वनन्तर्भावाद्वेदान्तरत्वं समर्थयन्ते પૂર્વચર અને ઉત્તરચર હેતુ પણ સ્વતંત્ર છે. તેનો સમાવેશ કોઇમાં થતો નથી તે જણાવે છે. पूर्वचरोत्तरचरयोर्न स्वभावकार्य-कारणभावौ, તયો: વોર્નિવ્યવહિતાવનુપનામાન્ રૂ-૭૨ | પૂર્વચર અને ઉત્તરચર હેતુઓનો સ્વભાવાત્મક હેતુ કે કાર્ય-કારણભાવહેતુમાં સમાવેશ થઈ શકતો નથી. કારણ કે સ્વભાવહેતુ, કાર્યહેતુ અને કારણહેતુ કાળના વ્યવધાનમાં જણાતા નથી. . ૧૧૮ , Page #154 -------------------------------------------------------------------------- ________________ पूर्वचरोत्तरंचरयोः स्वभावहेतौ तदुत्पत्तिहेतौ वाऽन्तर्भावो न सम्भवति, તો: સ્વભાવ ë-વ્હારી ભાવો: વ્હાલવ્યવહિત-જાત્તવ્યવધાને, अनुपलम्भात् । अयं भावः - साध्य - साधनयोस्तादात्म्ये सति स्वभावहेतावन्तर्भावो भवेत्, यथा- 'अयं वृक्षः शिंशपात्वात्' इत्यस्य स्वभावेऽन्तर्भावः तथा साध्यसाधनयोः कार्य-कारणभावे सति कार्यहेतौ कारणहैतौ वाऽन्तरर्भावो विभाव्यते, तथा ‘पर्वतो वह्निमान् धूमात्' इत्यस्य कार्ये, 'भविष्यति वर्ष तथाविधवारिवाहविलोकनात्' इत्यस्यकारणेऽन्तर्भावः । न च पूर्वचरोत्तरचरयोः स्वभावे कार्यकारणभावे वाऽन्तर्भावसम्भवति, स्वभावकार्य-कारणभावयोः कालव्यवधाने उप्पलम्भाभावात्, पूर्वचरोत्तरचरयोस्तु कालव्यवधाने ऽपि उपलम्भो भवति, तस्मान्न स्वभावे कार्ये कारणे वाऽन्तर्भावः ॥ ७१ ॥ પૂર્વચર અને ઉત્તરચર હેતુઓનો સ્વભાવ હેતુમાં અને તદુત્પત્તિ એટલે કે કાર્યકારણભાવ હેતુમાં અન્તર્ભાવ સંભવતો નથી તયો:= સ્વભાવ અને કાર્યકારણભાવમાં કાળનું વ્યવધાન દેખાતું નથી. તેનો ભાવ આ પ્રમાણે છે ઃ- સાધ્યસાધનભાવનું તાદાત્મ્ય હોતે છતે સ્વભાવ હેતુમાં અન્તર્ભાવ થાય. જેમ કે અયં વૃક્ષ: શિશપાત્વાત્ અહીં વૃક્ષત્વ એ શિશપાનો સ્વભાવ છે એટલે કે વૃક્ષ અને શિંશપાનો તાદાત્મ્ય સંબંધ છે માટે આ અનુમાનનું સ્વભાવહેતુમાં અન્તર્ભાવિતપણું છે. તથા સાધ્ય અને સાધનમાં કાર્ય-કારણભાવ હોતે છતે કાર્યહેતુમાં અથવા કારણહેતુમાં જોડાણ વિચારી શકાય છે જેમકે- ‘પર્વતો વિજ્ઞાન્ ધૂમાત્’ અહીં ધૂમ હેતુ કાર્યરૂપ છે તથા મવિષ્યતિ વર્ષ તથાવિધવારિવાવિતો નાત્ અહીં વરસાદ થશે તેવા પ્રકારના વાદળો દેખાતા હોવાથી. આ અનુમાનમાં વરસાદ થવા રૂપ જે કાર્ય તેનું કારણ હેતુમાં અન્તર્ભાવ છે. પૂર્વચર અને ઉત્તરચરનો સ્વભાવ કે કાર્યકારણભાવમાં અન્તર્ભાવ સંભવતો નથી કારણ કે સ્વભાવ કાર્ય-કારણભાવમાં કાળનું વ્યવધાન જણાતું નથી અને પૂર્વચર અને ઉત્તરચરમાં તો કાળનું વ્યવધાન હોય છે છતાં પણ બોધ થાય છે તેથી સ્વભાવ કાર્ય કે કારણમાં અન્તર્ભાવ થતો નથી. વિશેષાર્થ : જ્યાં તાદાત્મ્ય સંબંધ છે ત્યાં સમસમયભાવી છે અને તે ૧૧૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ હેતુમાં ગણી શકાય છે, અને જ્યાં તદુત્પત્તિ સંબંધ છે ત્યાં કાળના વ્યવધાનવિના અવ્યવહિત પૂર્વેક્ષણ પછી ઉત્તરક્ષણમાં કાર્ય થાય છે અને તે કાર્યક્ષેતુ કે કારણહેતુમાં ગણી શકાય છે પરંતુ પૂર્વચર કે ઉત્તરચર હેતુઓ તાદાભ્યસંબંધ કે તદુત્પત્તિસંબંધ ધરાવતા નથી કારણ કે આ પૂર્વચર અને ઉત્તરચર હેતુઓ સમયસમયભાવી કે અવ્યવહિત પૂર્વોત્તરક્ષણભાવી નથી પરંતુ વ્યવહિત પૂર્વોત્તરકાળવત્તી છે તેથી આ બંને પૂર્વચર અને ઉત્તરચરહેતુનો સમાવેશ સ્વભાવહેતુમાં કે કાર્ય હેતુમાં કે કારણહેતુમાં થતો નથી તેથી તે બંને હેતુને ભિન્ન સ્વીકારવા યોગ્ય છે. ननु कालव्यवधानेऽपि कार्यकारण भावो भवत्येव जाग्रदबोधप्रबोधयोर्मरणारिष्टयोश्च तथादर्शनादिति प्रतिजानानं प्रज्ञाकर प्रतिक्षिषन्ति આપણી પૂર્વોક્ત માન્યતાને વિષે કોઇક (બોદ્ધ) જણાવે છે કે કાળનું વ્યવધાન હોવા છતા પણ કાર્ય-કારણભાવ સંભવી શકે છે જેમ કે સુતા પહેલાની જાગૃત અવસ્થાનું જ્ઞાન સુઇને ઉઠ્યા પછીના વર્તમાનકાળના જ્ઞાનમાં કારણ બને છે. તેમજ ભવિષ્યમાં થનારું મરણ વર્તમાનકાળના અપશુકનો જોવામાં કારણ બને છે. આ રીતે પૂર્વચર હેતુ કાર્ય અને કારણમાં સમાઈ શકે છે આવી દલીલનું ખંડન કરતા કહે છે. न चातिक्रान्तानागतयोर्जाग्रद्दशासंवेदन-मरणयोः प्रबोधोत्पातौ प्रति कारणत्वं, व्यवहितत्वेन निर्व्यापारत्वात्॥ ३-७२॥ અતિક્રાન્ત અવસ્થાભાવી જાગૃતદશાસવેદન તથા અનાગતઅવસ્થાભાવી મરણનું વર્તમાનકાલભાવી પ્રબોધ (સુઈને ઉઠ્યા પછી થનાર જ્ઞાન) પ્રત્યે, અને ઉત્પાત (અકસ્માત થનાર અરિષ્ટ) પ્રત્યે કારણ નથી કારણ કે કાળનું વ્યવધાન હોવાથી (જન્યજનકરૂપે) વ્યાપાર વિનાનો છે. ननु वर्तमानप्रबोधं प्रति अतीतस्य जाग्रद्दशासंवेदनस्य, एवं सांप्रतिकं धुवाऽवीक्षणादिकमरिष्टं प्रति अनागतस्य मरणस्य कारणत्वदर्शनात् कालव्यवधानेपि कार्य-कारणभावो भवेत्येवेति वदन्तं निराकुर्वन्नाहुः-न चेत्यादि ૧ ૨) Page #156 -------------------------------------------------------------------------- ________________ जाग्रद्दशासंवेदन-प्रबोधयोर्मरणारिष्टयोश्च कार्य-कारणभावो न सम्भवति तयोरत्यन्तव्यवहितत्वेन व्यापाराभावात्, नहि निर्व्यापारमपि कारणं भवति, निर्व्यापारस्यापि कारणत्वेऽङ्गीक्रियमाणे सर्वं सर्वं प्रति कारणं भवेत् ॥७२॥ નનુ”- વર્તમાનકાળે સુઈને ઉડ્યા પછી થનાર જ્ઞાન તરફ પૂર્વે અનુભવેલું એવું જાગૃતદશાનું જે જ્ઞાન છે તે, તથા એવી જ રીતે વર્તમાનકાળે ધ્રુવતારાનું અદર્શનાદિરૂપ જે અરિષ્ટ (અમંગલ) પ્રત્યે અનાગતના મરણનું કારણપણું દેખાતું હોવાથી કાળના વ્યવધાનમાં પણ કાર્ય-કારણભાવ થાય છે એ પ્રમાણે કહેતા બૌદ્ધનું ખંડન કરવા માટે તે વાત જોતિ પૂર્વોક્ત સૂત્ર ગ્રંથકાર કહે જાગૃતદશાનું સંવેદન તથા પ્રબોધનવિષે અને મરણ તથા અરિષ્ટ વચ્ચે કાર્ય-કારણભાવ સંભવતો નથી તે બંને કાર્ય-કારણમાં અત્યત વ્યવધાન હોવાના કારણે વ્યાપારનો અભાવ છે અને જે વ્યાપારવિનાનું હોય છે કારણ બનતું નથી અને જો વ્યાપારરહિતને પણ કારણપણે સ્વીકારીએ તો સર્વની પ્રત્યે સઘળાંય કારણો થઈ જાય. વિશેષાર્થ કાર્ય-કારણભાવ દર્શાવવા દ્વારા અહીં બૌદ્ધ પૂર્વચરને અલગ માનવા તૈયાર નથી તેની સામે ગ્રન્થકારશ્રી જણાવે છે કે કારણ તે જ કહેવાય કે જે કાર્યની ઉત્પત્તિમાં વ્યાપારાત્મક ધ્યેય જેમ કુંભાર ઘટની ઉત્પત્તિમાં કાર્ય કરે છે તો ઘટનું કારણ કુંભાર કહેવાય છે. પરંતુ અહીં ભૂતકાલીન જાગૃતદશામાં થયેલું જ્ઞાન કાલાન્તરે થનારા પ્રબોધશાનમાં અને ભવિષ્યકાલીન મરણ ધ્રુવતારાદને ન દેખાવા સ્વરૂપ અરિષ્ટમાં વ્યાપારરૂપ નથી માટે તે બંને વચ્ચે કાર્ય-કારણભાવ જ નથી કાળનું વ્યવધાન ઘણું હોવાથી નિર્ચાપારતા છે તેથી તે બંનેને કારણહેતુ ન માનતાં પૂર્વચર અને ઉત્તરચરહેતુ રૂપે અલગ માનવી જોઇએ. પ્રશ્ન : ભૂતકાલીન જાગૃત અવસ્થાનું જ્ઞાન પ્રબોધમાં, અને ભવિષ્યકાલીન મરણ એ અરિષ્ટ વિગેરેની ઉત્પતિમાં વ્યાપારરૂપ હોય છે એમ માનીએ તો શું વાંધો આવે ? ઉત્તર : જે નાશ થઈ ગયું છે, કે જે ઉત્પન્ન હજુ થયુ નથી તે અવિદ્યમાન અથવા અસત્ છે તે કોઈપણ કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર ન કરી શકે અને ૧ ૨૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ વ્યાપાર વગર પણ કારણ માની લેવામાં આવે તો ગોટાળો થઇજાય સર્વ પ્રત્યે સર્વ કારણ થઈ જાય ઘટકાર્ય પ્રત્યે તંતુ પણ કારણ બની જાય નિયામકેતા ન રહે. इदमेव भावयन्तिપૂર્વોક્ત સૂત્રમાં કહેલી વાતનું સ્પષ્ટીકરણ કરતાં જણાવે છે કે - स्व व्यापारापेक्षिणी हि कार्य प्रति पदार्थस्य कारणत्वव्यवस्था कुलालस्येव कलशं प्रति ॥ ३-७३॥ પોતાના તે તે વ્યાપારની અપેક્ષાએ પદાર્થની કાર્ય પ્રત્યે કારણપણાની વ્યવસ્થા છે (અન્યથા કારણપણું ઘટે નહીં) જેમ કે ઘટાત્મક કાર્ય પ્રત્યે કુંભારની (ઘડો બનાવવાની વ્યાપારરૂપ પ્રવૃત્તિની અપેક્ષાએ) જ ઘડા પ્રત્યે કારણ વ્યવસ્થા છે. अयमर्थः-यद्व्यापारमन्तरा यत् कार्यद्ध नोत्पद्यते तत् कार्य प्रति तस्य कारणत्वं निश्चीयते यथा कुलालंव्यापारमन्तरा घटस्योत्पत्तिर्न भवत्यतो घटं प्रति कुलालस्य कारणत्वं भवति, न चात्यन्तव्यवहिते कार्ये कारणस्य व्यापारः - hપયતું વિતે, તિપ્રસન્ II રૂ તેનો અર્થ આ પ્રમાણે છે : જે વ્યાપાર વિના કાર્ય ઉત્પન્ન થતું નથી. તે કાર્ય પ્રત્યે તેનું કારણપણે નિશ્ચિત થાય છે જેમ કુંભારના વ્યાપારવિના ઘટની ઉત્પત્તિ થતી નથી આથી ઘડા પ્રત્યે કુલાલ કારણ છે પરંતુ અતિવ્યવધાનવાળા કાર્યમાં કારણનો વ્યાપાર કલ્પવાને માટે શક્ય નથી. અતિવ્યાપ્તિ આવતી હોવાથી... વિશેષાર્થઃ કાર્યપ્રત્યે પદાર્થની કારણત્વ વ્યવસ્થા પોતાના વ્યાપારની અપેક્ષા રાખે છે. કલશની ઉત્પત્તિમાં કુલાલનો વ્યાપાર અપેક્ષિત છે તેથી તે કારણ છે. કુંભ હોય તો કુંભારનો વ્યાપાર હોય. અન્વય કુંભારનો વ્યાપાર ન હોય તો કુંભ ન હોય - વ્યતિરેક કાર્યનો અન્વય-વ્યતિરેક કારણના વ્યાપારને આધીન છે. ઘટોત્પત્તિમાં જેમ માટી ચક્ર ચીવર કુલાલ દંડ ઇત્યાદિ ત્યાં વિદ્યમાન ૧૨૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ તથા કાર્યની ઉત્પત્તિમાં કંઈક ને કંઈક વ્યાપાર કરનાર કારણોને કારણ કહેવાય છે પરંતુ ઘટની ઉત્પત્તિમાં કંઈ પણ વ્યાપાર ન કરનાર કુલાલપિતા અને તુરી વમાદિક (પટનાકારણો) પણ ઘટોત્પત્તિમાં કારણ માનવા પડે. માટે કાર્યની ઉત્પત્તિમાં જે ત્યાં વિદ્યમાન હોય અને વ્યાપારાત્મક હોય તેને જ કારણ કહેવાય પરંતુ દૂર દૂર કાળમાં અને દૂર દૂરના ક્ષેત્રમાં રહેલા, અને કાર્યની ઉત્પત્તિમાં વ્યાપારશૂન્યને કારણ કહેવાય નહીં જાગૃતદશા સંવેદન એ પ્રબોધનું અને મરણ એ અરિષ્ટનું કારણ નથી જે વ્યવહિત હોય તે કારણમાં અન્તર્ગત થાય નહીં. અહીં પૂર્વચર અને ઉત્તરચર પણ વ્યવહિત હોવાથી કારણ હેતુમાં તે બંનેનો સમાવેશ અસંભવિત છે. ભિન્નકાળમાં રહેલા પદાર્થોનો પરસ્પર વ્યાપાર માનતા અતિવ્યાપ્તિ દોષ આવે તે કહે છે. न च व्यवहितयोस्तयोर्व्यापारपरिकल्पनं न्याय्यम्, अतिप्रसक्तेः॥ ३-७४॥ વ્યવધાન હોતે છતે અતીત અને અનાગત કાળના પદાર્થોમાં વ્યાપારની કલ્પના કરવી તે ઉચિત નથી કારણ કે અતિવ્યામિ દોષ આવે છે. तयो:-अतिक्रान्तानागतयोः जाग्रद्दशासंवेदन-मरणयोः ॥ ७४॥ ભૂતકાલીન જાગૃતદશાનું જ્ઞાન અને અનાગતનું મરણ તે બંનેમાં વ્યાપારની કલ્પના યુક્તિસંગત નથી કારણ કે અતિવ્યાપ્તિ આવે છે. તે જણાવે છે. अतिप्रसक्तिमेव भावयन्तिपरम्पराव्यवहितानां परेषामपि तत्कल्पनस्य निवारयितुमशक्यत्वात् ॥ ३-७५ ॥ પરંપરાએ વ્યવહિત એવા બીજાઓની પણ તે વ્યાપારની કલ્પના દૂર કરવાને માટે અશક્ય થઈ જશે. प्रबोधोत्पातौ प्रति व्यवहितयोर्जाग्रद्दशासंवेदन-मरणयोरपि व्यापारपरिकल्पनेऽत्यन्तव्यवहितानामतीतानागतानामकरणत्वेनाभिमतानां रावणशङ्खचक्रवर्त्यादीनामपि प्रबोधोत्पातौ प्रति व्यापारपरिकल्पनात् कारणत्वं स्यात्, तथा चानिष्टं स्यादिति भावः ॥ ७५ ॥ ૧૨૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રબોધ અને ઉત્પાતપ્રત્યે વ્યવધાન (આંતરા)વાળા જાગૃતદશા સંવેદન અને મરણના વ્યાપારની કલ્પના કરવામાં આવે તો) અત્યંત વ્યવહિત એવા અતીત અને અનાગતના અકારણ તરીકે મનાયેલા એવા રાવણ અને શંખચક્રવતી આદિઓને પણ પ્રબોધ અને ઉત્પાત પ્રત્યે વ્યાપારની કલ્પના કરવા દ્વારા કારણપણું થઈ જશે અને આમ કરવાથી અનિષ્ટ થશે (અર્થાત અતિવ્યાપ્તિ આવશે). વિશેષાર્થ : જો અમુક કાળને આંતરે રહેલા પદાર્થોમાં કાર્ય કારણભાવ ઘટાવીએ તો કોઇપણ જાતનો ચોક્કસ કાર્ય-કારણભાવ ટકી શકે નહીં અને પરંપરાએ જુદા જુદા કાળે (2)રહેલા પદાર્થોમાં પણ વ્યાપાર ઘટી જશે તેથી અતીતકાળમાં થયેલા રાવણ અને ભવિષ્યમાં થનાર શંખચક્રવર્તીરૂપ કાર્ય પ્રત્યે પણ કારણ બની જશે કારણ કે તેમાં પણ વ્યાપારની કલ્પના રોકી શકાશે નહીં પરંતુ આ વાત તો ઘટી શકે નહીં આ અતિપ્રસંગ નિવારી ન શકાય. सहचरहेतोरपि स्वभाव-कार्य-कारणेषु नान्तर्भाव इति दर्शयन्तिસહચરહેતુની પણ ભિન્નતા જરૂરી છે તે જણાવે છે. सहचारिणोः परस्परस्वरूपरित्यागेन तादात्म्यानुपपत्तेः, सहोत्पादेन, तदुत्पत्तिविपत्तेश्च सहचरहेतोरपिप्रोक्तेषु નાનપ્રવેશ: રૂ-૭૬ ' ' પરસ્પર સ્વરૂપના ત્યાગવડે રહેતા હોવાથી સહચારી હેતુઓનો તાદાભ્યસંબંધ ઘટી શકતો નથી તેમજ સહચારીઓની ઉત્પત્તિ એકીસાથે થતી હોવાથી તદુત્પત્તિ સંબંધ પણ ઘટી શકતો નથી તેથી સહચરહેતુનો પણ ઉપર કહેલા સ્વભાવ આદિ હેતુમાં પ્રવેશ થતો નથી. न केवलं पूर्वचरोत्तरचरयोः स्वभावादिष्वन्तर्भावः अपि तु सहचरहेतोरपि न तेष्वन्तभावः, तथाहि-सहचारीणोः रूप-रसयोः परस्परस्वरूपपरित्यागेनावस्थितत्वात् तादात्म्यं न सम्भवत्यतो न स्वभावहेतावन्तर्भाव:, एवं सव्येतरगोविषाणयोरिव सहैवोत्पद्यमानत्वान्न कार्ये कारणे वाऽन्तर्भावः, तस्मात् सहचरहेतोरपि प्रोक्तेषु स्वभावादिषु नान्तर्भाव इति ॥ ७६ ॥ ( ૧ ૨૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ ફક્ત પૂર્વચર અને ઉત્તરચરનો જ સ્વભાવ કાર્ય કારણમાં અન્તર્ભાવ થતો નથી એવું નથી પરંતુ સહચરહેતુનો પણ સ્વભાવ કાર્ય કારણમાં અન્તર્ભાવ થતો નથી તે આ પ્રમાણે- સહચારી એવા રૂપ અને રસ પરસ્પર સ્વરૂપના ત્યાગવડે રહેલા છે. તેથી તાદાભ્યપણું સંભવતું નથી આથી સ્વભાવતુમાં અન્તર્ભાવ થતો નથી એ જ પ્રમાણે સચેતર એટલે કે ડાબા જમણા ગાયના શીંગડાની જેમ સાથે જ ઉત્પન્ન થયેલા હોવાથી કાર્ય હેતુમાં કે કારણહેતુમાં પણ અન્તર્ભાવ થતો નથી. વિશેષાર્થ : જયાં તાદાભ્યસંબંધ હોય ત્યાં સ્વભાવહેતું હોય સહચરહેતુમાં તાદાત્મસંબંધ નથી માટે સ્વભાવહેતુમાં અંતર્ભાવ થતો નથી તથા જ્યાં તદુત્પત્તિસંબંધ હોય ત્યાં જ કાર્ય-કારણ હેતુ હોય સહચરહેતુમાં તદુત્પત્તિસંબંધ પણ નથી માટે કાર્ય હેતુમાં કે કારણહેતુમાં પણ તેનો સમાવેશ થતો નથી. વળી સહચરહેતુ વર્તમાનકાલવતી હોવાથી પૂર્વચર કે ઉત્તરચરમાં અંતર્ભાવ થતો નથી તેથી આ સહચરહેતુનો પૂર્વે કહેલા સ્વભાવ કાર્ય કારણહેતુમાં (પૂર્વીર કે ઉત્તરચરમાં) સમાવેશ થતો નથી. इदानीं मन्दमतिव्युत्पत्तिनिमित्तं साधर्म्य-वैधाभ्यां पक्ष-हेत्वादिपञ्चवयवां व्याप्याविरूद्धोपलब्धिमुदाहरन्ति, અવિરૂદ્ધવ્યાપ્યોપલબ્ધિનું પંચઅવયવસાથે ઉદાહરણ જણાવે છે. .ध्वनिः परिणतिमान्, प्रयत्नानन्तरीयकत्वात्, .: પ્રયત્નડતરીયસ પરિતિમાન, યથા તમે, यो वा न परिणतिमान् स न प्रयत्नानन्तरीयकः, यथा वान्ध्येयः, प्रयत्नानन्तरीयकश्च ध्वनिः, तस्मात् परिणतिमानिति व्याप्यस्य साध्येनाविरुद्धस्योपलब्धिः साधर्म्यण वैधर्येण च ॥ ३-७७ ॥ શબ્દ (પક્ષ) પરિવર્તનવાળો (અનિત્ય) છે. (સાધ્ય) પ્રયતવડે જન્ય હોવાથી (હેતુ) જે જે પ્રયત્ન જન્ય છે તે તે પરિણતિવાળા છે જેમ કે થાંભલો ૧૨૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ (સાધર્મદૃષ્ટાન્ત એટલે અન્વયવ્યાપ્તિ) અથવા જે જે અનિત્ય નથી તે તે પ્રયતજન્ય નથી જેમ કે વન્ધ્યાપુત્ર (વૈધર્મદૃષ્ટાન્ત એટલે કે વ્યતિરેક વ્યાપ્તિ) શબ્દ એ પ્રયતજન્ય છે (ઉપનયવાક્ય) તેથી પરિણતિમાન છે (નિગમન વાક્ય) આ પ્રમાણે વ્યાપ્યની (સ્વભાવહેતુની) સાધ્યની સાથે અવિરુદ્ધ-ઉપલબ્ધિતા સાધર્મ્સ અને વૈધર્મદંષ્ટાન્ત દ્વારા (પંચઅવયવી વાક્ય દ્વારા) સિદ્ધ થઇ. अत्र परिणतिमत्त्वेन साध्येनाविरुद्धस्य प्रयत्नाऽन्तरीयकत्वस्य व्याप्यस्योपलब्धिर्वर्तते इति व्याप्याविरुद्धोपलब्धिः । यद्यपि धूमादिस्वरूपकार्यादिहेतुनामपि साध्यव्याप्यत्वं वर्तते तथापि तादृशव्याप्यत्वं नेह विवक्षितं अपि तु कथञ्चित्साध्येन सह तादात्म्येन स्थितस्य प्रयत्नानन्तरीयकत्वादेः स्वरूपमेव व्याप्यत्वेन विवक्षितं अत एवेयं स्वभावोपलब्धिरित्यप्युच्यते ॥ ७७ ॥ આ અનુમાનમાં ‘પરિણતિમાન્’ સાધ્યની સાથે અવિરૂદ્ધ ‘પ્રયતાનન્તરીયકત્વ’ રૂપ વ્યાપ્ય હેતુની ઉપલબ્ધિ વર્તે છે. તેથી તે વ્યાપ્યાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે (જે અધિક દેશમાં રહે તે વ્યાપક અને,જે ન્યૂનદેશમાં રહે તે વ્યાપ્ય) જો કે ધૂમાદિસ્વરૂપ કાર્યાત્મક હેતુઓમાં પણ સાધ્યનું વ્યાપ્યપણું વર્તે છે. તો પણ તેવા પ્રકારનું વ્યાપ્યપણું અહીં વિવક્ષિત નથી પરંતુ કંચિત્ સાધ્યની સાથે તાદાત્મ્યથી રહેલું પ્રયત્નાનન્તરીકત્વ હેતુનું સ્વરૂપ જ વ્યાપ્યપણાવડે વિવક્ષિત છે આથી સ્વભાવ-ઉપલબ્ધિ કહેવાય છે. अथ कार्याऽविरूद्धोपलब्ध्यादीनुदाहरन्ति - કાર્ય-અવિરુદ્ધ-ઉપલબ્ધિનું ઉદાહરણ જણાવે છે. अस्यत्यत्र गिरिनिकुञ्जे धनञ्जयः, धूमसमुपलम्भात् इति कार्यस्य ॥ ३७८ ॥ અહીં આ પર્વતની ગુફામાં અગ્નિ છે. કારણ કે (અગ્નિનું કાર્ય એવો) ધૂમ દેખાય છે આ કાર્યાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે. अत्र साध्येन वह्निनाऽविरुद्धस्य कार्यस्य धूमस्योपलब्धिर्वर्तते इति વ્હાર્યાં-વિરુદ્ધોપલબ્ધિ: ॥ ૭૮ ॥ અહીં અનુમાનમાં સાધ્ય એવા વહ્નિની સાથે અવિરોધી એવા કાર્ય ધૂમની ઉપલબ્ધિ છે માટે તે કાર્યાવિરુદ્ધોપલબ્ધિ હેતુ કહેવાય છે. ૧૨૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ કારણાવિરુદ્ધોપલબ્ધિનું ઉદાહરણ જણાવે છે. भविष्यति वर्ष, तथाविधवारिवाहविलोकनात्, . કૃતિ ારામ્ય ॥ રૂ-૭૬ ॥ વરસાદ થશે કારણ કે વરસાદને યોગ્ય તેવા પ્રકારના વાદળાં દેખાય છે. આ પ્રમાણે કારણ અવિરુદ્ધ-ઉપલબ્ધિ આ હેતુ છે. अत्र साध्येन वर्षेणाऽविरुद्धस्य तथाविधवारिवाहस्य कारणस्योपलब्धिः कारणाविरुद्धोपलब्धिः । एवं ' अस्त्यत्र छाया छत्रात्' इत्यप्युदाहरणं द्रष्टव्यम् ।। ૭૧ ॥ અહીં આ અનુમાનમાં સાધ્ય એવી વર્ષાની સાથે અવિરુદ્ધ તેવા પ્રકારના વાદળરૂપ કારણની ઉપલબ્ધિ છે. એ જ પ્રમાણે અહીં છાયા છે છત્રહોવાથી એ પણ કારણાવિરુદ્ધોપલબ્ધિનું દૃષ્ટાન્ત જાણવા યોગ્ય છે. પૂર્વચર-ઉત્તરચર અને સહચર-અવિરુદ્ધોપલબ્ધિના ક્રમશઃ ઉદાહરણો બતાવે છે. उदेष्यति मुहूर्त्तान्ते तिष्यतारका, पुनर्वसूदयदर्शनात्, કૃતિ પૂર્વવરસ્ય ॥ રૂ-૮૦ ॥ મુહૂર્ત પછી પુષ્યનક્ષત્ર ઉગશે કારણ કે પુનર્વસુનો ઉદય દેખાતો હોવાથી એ પ્રમાણે પૂર્વચર-અવિરુદ્ધ-ઉપલબ્ધિ હેતુ છે. तिष्यकारकाा-पुष्यनक्षत्रम् । अत्र साध्येन भविष्यत्तिष्यतारकोदयेनाविरुद्धस्य पुनर्वसूदयस्य पूर्वचरस्योपलब्धिरिति पूर्वचराविरुद्धोपलब्धिः । ‘અશ્વિની, ભરળી, ભૃત્તિષ્ઠા, રોહિળી, મશીષમ્, આર્દ્ર, પુનર્વસૢ, પુષ્ય: આભૂષા, મા, પૂર્વાાજુની, ઉત્તરાાનુની, હસ્ત:, ચિત્રા, સ્વાતિ, વિશાલ્રા, અનુરાધા, શ્રેષ્ઠા, મૂત્તમ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અભિનિત, શ્રવણ:, નિષ્ઠા, મિષ, પૂર્વામદ્રપરા, ઉત્તરામદ્રપદ્રા, રેવતી' કૃતિ મેટ્ટાવિંશતિનક્ષત્રાબ્દિ ॥ ૮૦ ॥ તિષ્યતારકા એટલે કે પુષ્યનક્ષત્ર, અહીં સાધ્ય એવા હવે થનારા પુષ્યનક્ષત્રના ઉદયની સાથે અવિરુદ્ધ એવા પુનર્વસુનક્ષત્રના ઉદયરૂપ પૂર્વચરની ઉપલબ્ધિ છે. માટે તે પૂર્વચરાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે. ૧૨૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ (પ્રતિદિન ક્રમથી એક એક મુહૂર્ત પછી) ૧-અશ્વિની, ૨-ભરણી, ૩કૃત્તિકા, ૪-રોહિણી, ૫-મૃગશીર્ષ, ૬-આર્દ્રા, ૭-પૂનર્વસુ, ૮-પુષ્ય, ૯ આશ્લેષા, ૧૦-મઘા, ૧૧-પૂર્વાફલ્ગુની, ૧૨-ઉત્તરાફલ્ગુની, ૧૩-હસ્ત, ૧૪-ચિત્રા, ૧૫સ્વાતિ, ૧૬-વિશાખા, ૧૭-અનુરાધા, ૧૮-જ્યેષ્ઠા, ૧૯-મૂલા, ૨૦પૂર્વાષાઢા, ૨૧-ઉત્તરાષાઢા, ૨૨-અભિજિત, ૨૩-શ્રવણ, ૨૪-ઘનિષ્ઠા, ૨૫શતભિષક્, ૨૬-પૂર્વાભદ્રપદા, ૨૭-ઉત્તરભદ્રપદા અને ૨૮-રેવતી આ પ્રમાણે ક્રમથી ૨૮ નક્ષત્રો છે. (જ્યારે જેનો ઉદય વિવક્ષિત હોય ત્યારે તેના પૂર્વવર્તી નક્ષત્રને પૂર્વચર અને ઉત્તરવર્તી નક્ષત્રને ઉત્તરચર કહેવાય છે જેમ કે કાલે મંગળવાર થશે આજે સોમવાર હોવાથી. અહીં સોમવાર એ પૂર્વચર છે) उदगुर्मुहूर्त्तात् पूर्व पूर्वफल्गुन्यः, उत्तरफल्गुनीनामुद्रमोपलब्धेः, ત્યુત્તરવરસ્ય ॥ રૂ-૮૬ ॥ મુહૂર્તપૂર્વે પૂર્વલ્ગુની નક્ષત્રનો ઉદય હતો (કારણ કે હમણાં) ઉત્તરફલ્ગુનીનો ઉદયપ્રાપ્ત થતો હોવાથી અને ઉત્તરાચરાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે. अत्र साध्येनातीतपूर्वफल्गुन्युदयेनाविरुद्धस्य उत्तरफल्गुनीनामुद्द्रमस्योत्तरचरस्योपलब्धि:, इत्युत्तरचराविरुद्धोपलब्धिः ॥ ८१ ॥ આ અનુમાનમાં સાધ્ય એવા અતીત પૂર્વફાલ્ગુનીના ઉદય સાથે અવિરૂદ્ધ ઉત્તરફાલ્ગુનીના ઉદયરૂપ ઉત્તરચરની ઉપલબ્ધિ છે માટે ઉત્તરચરાવિરુદ્ધોપલબ્ધિ હેતુ છે. अस्तीह सहकारफले रूपविशेषः, समास्वाद्यमानरसविशेषात् इति सहचरस्य ॥ ३-८२ ॥ આ આમ્રફળમાં રૂપવિશેષ છે. કારણ કે સારીરીતે આસ્વાદ કરાતો રસવિશેષ હોવાથી એમ સહચર-અવિરૂદ્ધ-ઉપલબ્ધિ હેતુ છે. अत्र रूपविशेषेण साध्येनाविरुद्धस्य सहचरस्य रसविशेषस्योपलब्धिरिति સદ્દવરાવિરુદ્ધોપલબ્ધિ: ॥ ૮૨ ॥ ૧૨૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ આ અનુમાનમાં રૂપવિશેષ એવા સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા સહચરના રસવિશેષની ઉપલબ્ધિ છે માટે તે સહચરાવિરૂદ્ધપલબ્ધિ હેતુ કહેવાય છે. , વિશેષાર્થ : જે પદાર્થોની ઉત્પત્તિ સાથે હોય અને જે સાથે રહેતા હોય તે સહચર કહેવાય પદાર્થમાત્રમાં રૂપ-રસ-ગબ્ધ-સ્પર્શ પરસ્પર સહચર છે અહીં વિશિષ્ટ રસથી રૂપનું ભાન કરવામાં આવે છે. તેથી તે રસ સહચરાવિરૂદ્ધોપલબ્ધિ કહેવાય છે. अधुना विरूद्धोपलब्धिभेदानाहुःસૂત્ર ૬૭માં જણાવેલ વિરૂદ્ધોપલબ્ધિહેતુના પ્રકારો જણાવે છે - विरुद्धोपलब्धिस्तु प्रतिषेधप्रतिपत्तौ सप्तप्रकारा ॥३-८३॥ નિષેધરૂપ સાધ્યની સિદ્ધિ કરવામાં વિરૂદ્ધોપલબ્ધિ હેતુ સાત પ્રકારે છે. प्रतिषेधात्मके साध्ये विरुद्धोपलब्धिः सप्तप्रकारा इत्यर्थः ॥ ८३ ॥ સૂત્રાર્થ પ્રમાણે ટીકાર્થ જાણવો. प्रथमप्रकारं प्राक् प्रकाशयन्तिવિરૂદ્ધોપલબ્ધિનો પ્રથમ પ્રકાર સદૃષ્ટાન્ત જણાવે છે. તત્રાડડદ માર્વવિરુદ્ધોપબ્ધિ છે રૂ-૮૪ | હતામુહિત્તિ– यथा नास्त्येव सर्वथैकान्तः अनेकान्तस्योपलम्भात् ॥३-८५॥ તે વિરૂદ્ધોપલબ્ધિ હેતુના પ્રકારમાં પ્રથમ સ્વભાવ વિરૂદ્ધોપલબ્ધિ હેતુ છે. જેમ કે સર્વથા એકાંત નથી અનેકાંત પ્રાપ્ત થતો હોવાથી. _ प्रतिषेध्यस्यार्थस्य यः स्वभावः- स्वरूपं तेन सह यत् साक्षाद् विरुद्धं लस्योपलब्धिः स्वभावविरुद्धोपलब्धिः ॥ ८४ ॥ 'નિષેધ કરવા યોગ્ય જે પદાર્થનો સ્વભાવ-સ્વરૂપ, તેની સાથે જે સાક્ષાત્ વિરુદ્ધ, તેની ઉપલબ્ધિ તે સ્વભાવ-વિરૂદ્ધ ઉપલબ્ધિ છે. .. अत्र प्रतिषेध्यः सर्वथैकान्तः तत्स्वरूपेण साक्षाद् विरुद्धोऽनेकान्तः तस्योपलब्धिरिति स्वभावविरुद्धोपलब्धिः ॥ ८५ ॥ આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય સર્વથા એકાત્ત, તેના સ્વરૂપની સાથે ૧૨૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ સાક્ષાત્ વિરોધી એવા અનેકાંતની ઉપલબ્ધિ છે માટે તે સ્વભાવવિરૂદ્ધપલબ્ધિ હેતુ છે. ' વિશેષાર્થ : એકાંત (એકધર્માત્મક) અને અનેકાન્ત (અનેકધર્માત્મક) બંને વસ્તુનાં સ્વરૂપ છે. અહીં પ્રતિષેધ્ય સાધ્ય એકાંત છે તેનાથી વિરૂદ્ધ અનેકાંત છે, કથંચિત્ એકાંત - અનેકાંતનો વિરોધ નથી પરંતુ સર્વથા એકાંત અને અનેકાંતનો વિરોધ છે. કથંચિત્ એકાંત અને અનેકાન્ત તો આપણે સ્વીકારેલો છે. विरुद्धोपलब्धेराद्यप्रकारं प्रदर्श्य शेषानाख्यान्ति- . . . વિરૂદ્ધોપલબ્ધિના બીજા પ્રકારો જણાવે છે. प्रत्तिषेध्यविरुद्धव्याप्तादीनामुपलब्धयः षट् ॥ ३-८६ ॥ નિષેધ કરવા યોગ્ય પદાર્થની સાક્ષાત્ વિરૂદ્ધ વ્યાપ્ય આદિની ઉપલબ્ધિઓ છ પ્રકારે છે. ___प्रतिषेध्येनार्थेन सह ये साक्षाद् विरुद्धास्तेषां ये व्याप्यादयो व्याप्यकार्य-कारण-पूर्वचरोत्तर-सहचरास्तेषामुपलब्धयः षट् तथाहि-विरुद्धव्याप्तोपलब्धिः, विरूद्धकार्योपलब्धिः, विरूद्धकारणोपलब्धिः, विरूद्धपूर्वचरोलब्धिः, विरुद्धोत्तरचरोपलब्धिः, विरुद्धसहचरोपलब्धिश्चेति ॥ ८६ ॥ નિષેધ કરવા યોગ્ય પદાર્થની સાથે જેઓ સાક્ષાત્ વિરૂદ્ધ છે તેઓનું જે વ્યાપ્ય આદિ એટલે કે વ્યાપ્ય-કાર્ય-કારણ-પૂર્વચર-ઉત્તરચર-અને સહચર તેઓની ઉપલબ્ધિ છે તે આ પ્રમાણે છે. વિરૂદ્ધવ્યાપ્યોલબ્ધિ, વિરૂદ્ધકર્યોપલબ્ધિ, વિરૂદ્ધકારણોપલબ્ધિ, વિરૂદ્ધપૂર્વચરોપલબ્ધિ વિરૂદ્ધોત્તચરોપલબ્ધિ, વિરૂદ્ધસહચરોપલબ્ધિ એ પ્રમાણે છ પ્રકારે છે. क्रमेणासामुदाहरणान्याहुःતે પ્રકારોના ઉદાહરણો બતાવે છે. विरुद्धव्याप्योपलब्धिर्यथा-नास्त्यस्य पुंसः तत्त्वेषु निश्चयः, તત્ર સાત્ રૂ-૮૭ / આ પુરૂષને તત્ત્વમાં નિર્ણય નથી કેમ કે તેમાં સંદેહ હોવાથી આ વિરૂદ્ધ વ્યાપલબ્ધિ હેતુનું ઉદાહરણ છે. ૧૩૦ - Page #166 -------------------------------------------------------------------------- ________________ अत्र प्रतिषेध्यः तत्त्वेषु निश्चयः तेन साक्षाद् विरुद्धोऽनिश्चयः तस्य व्याप्यः सन्देहः, तस्योपलब्धिरिति विरुद्धव्याप्योलब्धिः ॥ ८७ ॥ - આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય તત્ત્વમાં નિર્ણય, અને તેની સાથે સાક્ષાત્ વિરૂદ્ધ અનિશ્ચય, તેનું વ્યાપ્ય જે સંદેહ, તે વિદ્યમાન છે કારણ કે અનિશ્ચયની સાથે સંદેહ વ્યાપીને રહે છે જ્યાં જ્યાં સંદેહ હોય ત્યાં અનિશ્ચય હોય જ તેથી નિશ્ચય નથી તેમ નક્કી થાય છે માટે વિરૂદ્ધ-વ્યાપ્ત-ઉપલબ્ધિ હેતુ કહેવાય છે. विरुद्धकार्योपलब्धिर्यथा-न विद्यतेऽस्य क्रोधाद्युपशान्तिः, વેવિશારઃ રૂ-૮૮ છે આ વ્યક્તિને ક્રોધ વિગેરેની ઉપશાન્તિ નથી. કારણ કે મુખના વિકાર (લાલચોળ-ધૂંવાધૂંવા થવું) દેખાતા હોવાથી આ વિરૂદ્ધ કાર્યોપલબ્ધિ હેતુ કહેવાય છે. ___अत्र प्रतिषेध्यः क्रोधाद्युपशमः तद्विरुद्धश्वानुपशमः, तत्कार्यस्य ताम्रत्वादिस्वरूपस्य वदनविकारादेरुपलब्धिरिति विरुद्धकार्योपलब्धिः ॥ ८८॥ આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય ક્રોધાદિની ઉપશાંતિ છે તેનું વિરૂદ્ધ - કાર્ય ક્રોધાદિની અનુપશાન્તિ, તેનું કાર્ય લાલચોળ આદિ થવારૂપ વદનવિકારની પ્રાપ્તિ છે. માટે વિરૂદ્ધ કાર્યોપલબ્ધિ હેતુ કહેવાય છે. ..विरुद्धकारणोपलब्धिर्यथा-नास्य महर्षेरसत्यं वचः समस्ति, . રી-પાનુષ્યક્ટિક્રુિતજ્ઞાનસમ્પન્નવત્ છે રૂ-૮૨ - જેમ કે આ મહર્ષિનું વચન અસત્ય નથી, કારણ કે તે રાગદ્વેષરૂપ કલુષિતતાથી અલંકિત જ્ઞાનયુક્ત હોવાથી (આ) વિરૂદ્ધ કારણોપલબ્ધિ હેતુ કહેવાય છે. . अत्र प्रतिषेध्यमसत्यं तद्विरुद्धं सत्यं तस्य कारणं राग-द्वेषकालुष्यैरकलङ्कितं ज्ञानं तस्योपलब्धिरिति विरुद्धकारणोपलब्धिः ॥ ८९ ॥ આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય અસત્ય, અને તેની વિરૂદ્ધ સત્ય તેનું કારણ રાગદ્વેષરૂપ કાલુષ્યથી અકલંકિત એવું જ્ઞાન હોવાથી વિરૂદ્ધકારણોપલબ્ધિ હેતુ કહેવાય છે. ૧૩૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ विरुद्धपूर्वचरोपब्धिर्यथा-नोद्गमिष्यति मुहूर्तान्ते पुष्यतारा, રોદિયુદ્ધમત્ રૂ-૧૦ || મુહૂર્ત પછી પુષ્યનક્ષત્ર ઉગશે નહીં કેમ કે અત્યારે રોહિણી નક્ષત્રનો ઉદય હોવાથી આ ઉદાહરણ) વિરુદ્ધ-પૂર્વચર-ઉપલબ્ધિનું છે. अत्र प्रतिषेध्यो भविष्यत्पुष्यतारोदयः तद्विरुद्धो मृगशीर्षोदयः तस्य पूर्वचरो रोहिण्युदयः तस्योपलब्धिरिति विरुद्धपूर्वचरोपलब्धिः ॥ ९० ॥ આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય થનારો જે પુષ્ય નક્ષત્રનો ઉદય, તેનાથી વિરોધ એવો મૃગશીર્ષનક્ષત્રનો ઉદય, તેનો પૂર્વચર એવા રોહિણીનક્ષત્રના ઉદયની ઉપલબ્ધિ છે તેથી વિરુદ્ધ-પૂર્વચરોપલબ્ધિ હેતુ છે. . विरुद्धोत्तरचरोपलब्धिर्यथा-नोदगान्मुहूर्तात् पूर्व मृगशिरः, પૂર્વ"ન્યુયાત્ II રૂ-૧૨ . જેમ કે મુહૂર્ત પહેલા મૃગશિર નક્ષત્ર ઉગ્યું નથી કારણ કે પૂર્વફલ્થનીનો ઉદય ચાલતો હોવાથી આ દૃષ્ટાન્ત) વિરુદ્ધ-ઉત્તરચર-ઉપલબ્ધિનું છે. अत्र प्रतिषेध्यो मृगशीर्षोदय: तद्विरूद्धो मघोदयः तदुत्तरचर: पूर्वफल्गुन्यदयः तस्योपलब्धिरिति विरुद्धोत्तरचरोपलब्धिः ॥ ९१ ॥ આ અનુમાનમાં પ્રતિષેધ કરવા યોગ્ય મૃગશિરનો ઉદય, અને તેની વિરૂદ્ધ મઘાનક્ષત્રનો ઉદય, તેનો ઉત્તરચર પૂર્વફલ્થનીનક્ષત્રના ઉદયની પ્રાપ્તિ છે માટે વિરુદ્ધોત્તરચરોપલબ્ધિ હેતુ છે. विरुद्धसहचरोपलब्धिर्यथा-नास्त्यस्य मिथ्याज्ञानं, સ ર્જનાત્ તે રૂ-૧૨ . જેમ કે- આ માણસને મિથ્યાજ્ઞાન નથી કારણ કે સમ્યગ્દર્શન હોવાથી આ વિરૂદ્ધ-સહચરોપલબ્ધિ હેતુનું દૃષ્ટાન્ન છે. अत्र प्रतिषेध्यं मिथ्याज्ञानं तद्विरुद्धं सम्यग्ज्ञानं तस्य सहचरं सम्यग्दर्शनं तस्योपलब्धिरिति विरुद्धसहचरोपलब्धिः ॥ ९२ ॥ ૧૩૨ Page #168 -------------------------------------------------------------------------- ________________ આ અનુમાનમાં પ્રતિષેધ કરવા યોગ્ય એવું મિથ્યાજ્ઞાન છે. અને તેનાથી વિરૂદ્ધ સમ્યજ્ઞાન છે તેનું સહચર (સાથે રહેનારૂ) સમ્યગદર્શન તેની પ્રાપ્તિ છે. તેથી વિરૂદ્ધ સહચરોપલબ્ધિ હેતુ કહેવાય છે. सम्प्रत्यनुपलब्धिं प्रकारतः प्राहु:હવે અનુપલબ્ધિહેતુના પ્રકારો જણાવે છે. अनुपलब्धेरपि द्वैरूप्यमविरुद्धानुपलब्धिર્વિરુદ્ધનુપધ્ધિ ને રૂ-શરૂા અનુપલબ્ધિ હેતુ પણ (૧) અવિરુદ્ધાનુપલબ્ધિ (૨) વિરુદ્ધાનુપલબ્ધિ એમ બે પ્રકારે છે. प्रतिषेध्येनार्थेन सहाविरुद्धस्यानुपलब्धिरविरुद्धानुपलब्धिः, प्रतिषेध्येन सह विरुद्धस्यानुपलब्धिविरुद्धानुपलब्धिरित्यनुपब्धिरपि द्विप्रकारेत्यर्थः પ્રતિષેધ કરવા યોગ્ય જે સાધ્યસ્વરૂપ પદાર્થ તેની સાથે અવિરુદ્ધ એટલે કે વિરોધને અપ્રાપ્ય એવા પદાર્થની જે અનુપલબ્ધિ તે અવિરૂદ્ધાનુપલબ્ધિ હેતુ છે તથા પ્રતિષેધ કરવા યોગ્ય પદાર્થની સાથે વિરૂદ્ધની અનુપલબ્ધિ તે - વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુ એમ બે પ્રકારે છે. सम्प्रत्यविरुद्धानुपलब्धेर्निषेधसिद्धौ प्रकारसङ्ख्यामाख्यान्तिઅવિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના પ્રકારો જણાવે છે. तत्राविरुद्धानुपलब्धिः प्रतिषेधावबोधे सप्तप्रकारा ।३-९४। अमूनेव प्रकारान् प्रकटयन्ति- પ્રતિષેધ્યેના વિરુદ્ધનાં સ્વભાવ-વ્યાપા-સાર્થ-જાર- પૂર્વોત્તરોત્તર વર-સવરામનુપત્નશ્વેિ: રૂ-૧૫ / આ બે અનુપલબ્ધિમાં અવિરૂદ્ધાનુપલબ્ધિ નિષેધબોધ કરાવનારી છે અને તે સાત પ્રકારે છે પ્રતિષેધ કરવા યોગ્ય એવા સાધ્યની સાથે અવિરૂદ્ધ એવા સ્વભાવ-વ્યાપક-કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર અને સહચરોની અનુપલબ્ધિ એમ સાત પ્રકારે છે. ૧૩૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ स्वाभावानुपलब्धिः, व्यापकानुपलब्धिः कार्यानुपलब्धिः, कारणानुपलब्धिः, पूर्वचरानुपलब्धिः, उत्तरचरानुपलब्धिः सहचरानुपलब्धिश्चेति सप्तप्रकाराऽविरुद्धानुपलब्धिर्ज्ञातव्या ॥ ९५ ॥ । __ (१) स्वभावानुपलब्धि (२) व्या५४ानुपाब्धि (3) आर्यानुपलब्धि (४) 5॥२९॥नुपलब्धि (५) पूर्वयानुपलब्धि (5) उत्तरे यारानुपानि (७) सहચરાનુપલબ્ધિ એ પ્રમાણે અવિરૂદ્ધ-અનુપલબ્ધિ હેતુના સાત પ્રકારો જાણવા. क्रमेणामूरूदाहरन्तिઅવિરુદ્ધ-અનુપલબ્ધિ હેતુના ક્રમશઃ સાતપ્રકારનાં ઉદાહરણો બતાવે છે. स्वभावानुपलब्धिर्यथा-नास्त्यत्र भूतले कुम्भः उपलब्धिलक्षणप्राप्तस्य तत्स्वभावस्यानुपलम्भात् ।३-९६ । જેમ આ ભૂતલ ઉપર ઘટ નથી કેમ કે ઉપલબ્ધિલક્ષણને પામેલ એવો ते घट हेातो नथी भाटे.... उपलब्धिः-ज्ञानम् । उपलब्धिलक्ष्यते-जन्यते एभिरित्युपलब्धिलक्षणानिज्ञानकारणानि, तानि प्राप्तः-जनकत्वेन ज्ञानकारणान्तर्भावाद् उपलब्धिलक्षणं प्राप्त:- दृश्य इति यावत्। एवंभूतस्य तत्स्वभावस्य घटस्वभावस्य अनुपलम्भात्-उपलम्भाभावात् । अत्रोपलब्धिलक्षणप्राप्तस्येति विशेषणं पिशाचादौ व्यभिचारवारणार्थं पिशाचादयो नोपलब्धिलक्षणं प्राप्ताः, अतस्तेषां निषेधोऽपि न कर्तुं शक्यते। अत्र प्रतिषेध्यस्य कुम्भस्य य उपलब्धिलक्षणप्राप्तरूपः, स्वभावस्तस्यानुपलब्धिरिति स्वभावानुपलब्धिः ॥ ९६ ॥ (Galcuन सक्षएनि=॥२५॥ उपलब्धिने सक्षित २ छ - भेटले ४॥ये छ. एभि:- यक्षु विगेरे કારણો વડે ઉપલબ્ધિ ઉત્પન્ન થાય છે. જ્ઞાનનાં કારણો ચક્ષુરિન્દ્રિય-પ્રકાશ, કારણોને પ્રાપ્ત થયેલ, જ્ઞાનનોજનક ઘટ પણ જ્ઞાનનાં કારણોમાં અંતર્ભાવ થાય છે. તેથી જ્ઞાનની ઉત્પત્તિના કારણે ભાવને પામેલ એવો ઘટ દૃશ્ય છે આવા પ્રકારનો તેનો સ્વભાવ એટલે કે ઘટનો સ્વભાવ (જે દેખાવો જોઇએ) દેખાવા પણાના સ્વભાવને પ્રાપ્ત થયેલ તે ઉપલબ્ધિ લક્ષણ પ્રાપ્ત કહેવાય છે તેનો અનુપલંભ છે. ૧૩૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ આ અનુમાનના હેતુમાં ઉપલબ્ધિલક્ષણ પ્રાપ્ત એવું વિશેષણ પિશાચ વિગેરેમાં વ્યભિચારના વારણ માટે છે. પિશાચ વિગેરે ઉપલબ્ધિ લક્ષણને પ્રાપ્ત થયા નથી એટલે કે જેમ પિશાચ આ ભૂતલ ઉપર નથી કારણ કે દેખાતો નહીં હોવાથી, આમ વ્યભિચાર આવતો હોવાથી ઉપલબ્ધિ લક્ષણ પ્રાપ્ત એવું વિશેષણ મૂક્યું છે. કેમ કે તેઓ ઉપલબ્ધિ લક્ષણને ક્યારેક પ્રાપ્ત થતા નથી માટે તેઓનો નિષેધ કરવાને માટે શક્ય નથી અહિં પ્રતિષેધ્ય એવો કુંભ (ક્યારેય) ઉપલબ્ધિ=વિદ્યમાનતા લક્ષણને પ્રાપ્ત થયો છે. પણ અત્યારે તેના સ્વભાવની અનુપલબ્ધિ છે માટે તે સ્વભાવ-અનુપલબ્ધિ હેતુ કહેવાય છે. વિશેષાર્થ: ‘ઉપલબ્ધિ લક્ષણ પ્રાપ્ત' આ જે વાક્ય છે તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. ઉપલબ્ધિ એટલે જ્ઞાન તેનું જે લક્ષણ જ્ઞાનના કારણો. ચક્ષુરિન્દ્રિય પ્રકાશ અને ઘટ પોતે પણ કારણ છે જેમ ચક્ષુરિન્દ્રિય અને પ્રકાશ જ્ઞાનનું જનક હોવાથી ઉપલબ્ધિનું કારણ કહેવાય છે. તેમ તે ઘટાદિ પદાર્થો પોતે પણ જ્ઞાનના નિમિતભાવે જનક હોવાથી ઉપલબ્ધિના કારણ તરીકે કારણની અન્તર્ગત ગણાય છે તેથી આ રીતે જ્ઞાનની ઉત્પત્તિના કારણભાવને પામેલા એવા તે ઘટાદિ પદાર્થો દશ્ય છે = દેખાય તેવા છે સ્કૂલ અને દશ્ય હોવાથી હોય તો ઉપલંભ થવો જોઈએ પરંતુ અહીં તેનો ઉપલંભ નથી, ઘટાદિ દેખાતા નથી માટે પૃથ્વી ઉપર તે ઘટાદિ નથી અહીં ઘટનું અસ્તિત્વ તે સાધ્ય છે તેનો અવિરૂદ્ધ ' સ્વભાવ છે દશ્યત્વ-દેખાવાપણું પરંતુ તેની અનુપલબ્ધિ છે તેથી સાધ્ય એવા ઘટાદિના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી પરંતુ પ્રતિષેધ સિદ્ધ થાય છે તેથી સ્વભાવ વિંરૂદ્ધાનુપલબ્ધિ આ હેતુ જાણવો. વ્યાપણાનુપત્નવ્યિર્થથ-નાત્ર પ્રદેશ પન:, પાપાનુપનળે. રૂ-૧૭ / જેમ કે આ પ્રદેશમાં પનશનું ઝાડ નથી કારણ કે વૃક્ષ નહીં દેખાતા હોવાથી વ્યાપકાનુપલબ્ધિ હેતુ છે. ___अत्र प्रतिषेध्यं पनसत्वं तद्व्यापकं पादपत्वं तस्यानुपलब्धिरिति વ્યાપલીનુપત્નશ્ચિઃ | ૨૭ / . અહીં અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય જે પનશ (વ્યાપ્ય) છે તેનું વ્યાપક વૃક્ષત્વ તેની અનુપલબ્ધિ છે તેથી (આ) વ્યાપકાનુપલબ્ધિ હેતુ કહેવાય છે. ૧૩૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ कार्यानुपलब्धिर्यथा-नास्त्यत्राप्रतिहतशक्तिकं વીનમકુનવત્તોળનાત્ ॥ રૂ-૧૮ ॥ જેમ કે આ પ્રદેશમાં નહીં હણાયેલી શક્તિવાળું અર્થાત્ અખંડ શક્તિવાળું બીજ નથી, કારણ કે અંકુરો નહીં દેખાતો હોવાથી આ કાર્યાનુપલબ્ધિ હેતુ છે. अत्र प्रतिषेध्यं अप्रतिहतशक्तिविशिष्टं बीजं तत्कार्यमङ्करं तस्यानुपलવ્યિિિત હ્રાર્યાનુવન્ધિ: ॥ ૧૮ ॥ આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય જે અખંડિત શક્તિવાળુ બીજ, તેનું કાર્ય અંકુરો તેની અનુપલબ્ધિ છે માટે તે કાર્યાનુપલબ્ધિ હેતુ છે. कारणानुपलब्धिर्यथा-न सन्त्यस्य प्रशमप्रभृतयो भावाः, તત્ત્વાર્થશ્રદ્ધાનામાવાત્ ॥ ૩-૧૦ || જેમ કે આ પુરૂષમાં પ્રશમ આદિ ભાવો નથી કારણ કે તત્ત્વભૂત અર્થમાં શ્રદ્ધા નથી (આ) કારણ અનુપલબ્ધિ હેતુ છે. अत्र प्रतिषेध्यं प्रशमप्रभृतयो भावा: - प्रशम - -સંવત-f -નિર્દેવાનુજમ્પાऽऽस्तिक्यस्वरूपात्मपरिणामविशेषाः, तत्कारणं, तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनं तस्यानुपलब्धिरिति कारणानुपलब्धिः । एवं नास्त्यत्र धूमो वह्न्यभावाद्, इत्यादीन्यप्युदाहरणानि ज्ञातव्यानि ॥ ९९ ॥ આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય જે પ્રશમાદિ ભાવો એટલે કે પ્રશમસંવેગ-નિર્વેદ અનુકંપા અને આસ્તિક્માદિસ્વરૂપ પરિણામવિશેષો તેનાં કારણોતત્ત્વોની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શનની અનુપલબ્ધિ તે કારણ-અનુપલબ્ધિ હેતુ કહેવાય છે. આ જ પ્રમાણે અહીં ધૂમ નથી વિહ્નનો અભાવ હોવાથી. આ દેષ્ટાન્ત પણ કારણાનુપલબ્ધિ હેતુનું જાણવું. पूर्वचरानुपलब्धिर्यथा-नोद्गमिष्यति मुहूर्तान्ते स्वातिनक्षत्रं, ચિત્રોવાર્શનાત્ ॥ ૩-૧૦૦ ॥ મુહૂર્ત પછી સ્વાતિ નક્ષત્ર ઉગશે નહીં કારણ કે (સ્વાતિ નક્ષત્રનો પૂર્વચર) ચિત્રા નક્ષત્રનો ઉદય ન દેખાતો હોવાથી (આ) પૂર્વચરાનુપલબ્ધિ હેતુ છે. ૧૩૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ अंत्र प्रतिषेध्यः स्वात्युदयः तत्पूर्वचरचित्रोदयस्तस्यानुपलब्धिरिति પૂર્વચાનુપત્નચ્ચિ. I ૬૦૦ / - આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય સ્વાતિનો ઉદય તેનો પૂર્વચર ચિત્રાનો ઉદય તેની અનુપલબ્ધિ છે માટે પૂર્વચરાનુપલબ્ધિ હેતુ કહેવાય છે. उत्तरचरानुपलब्धिर्यथा-नोदगमत् पूर्वभद्रपदा मुहूर्तात् पूर्वम्, ૩ત્તરમદ્રપદ્રોમાનવ માત્ રૂ-૨૦૨ / જેમ કે મુહૂર્ત પહેલા પૂર્વભદ્રપદાનક્ષત્ર ઉગ્યું નથી કારણ કે હાલ ઉત્તરભદ્રપદાનો ઉદય જણાતો નથી. अत्र प्रतिषेध्यः पूर्वभद्रपदोदयः तदुत्तरचरं उत्तरभद्रपदोदयः तस्यानुपलब्धिरित्युत्तरचरानुपलब्धिः ॥ १०१ ॥ અહીં નિષેધ કરવા યોગ્ય પૂર્વભદ્રપદાનો ઉદય તેનો ઉત્તરચર ઉત્તરભદ્રપદાનો ઉદય તેની અનુપલબ્ધિ છે તેથી ઉત્તરચરાનુપલબ્ધિ હેતુ છે. सहचरानुपलब्धिर्यथा-नास्त्यस्य सम्यग्ज्ञानं, સગઢનાનુપલ્વે: રૂ-૨૦૨ / જેમ કે આ પુરૂષને સમ્યજ્ઞાન નથી કારણ કે સમ્યગદર્શન જણાતુ નહીં હોવાથી આ સહચરાનુપલબ્ધિ હેતુ છે. अत्र प्रतिषेध्यं सम्यग्ज्ञानं तत्सहचरं सम्यग्दर्शनं तस्यानुपलब्धिरिति સહરાનુપબ્ધિ : / ૨૦૨ / આ અનુમાનમાં નિષેધ કરવા યોગ્ય સમ્યગ્રજ્ઞાન છે તેનું સહચર જે સમ્યગ્દર્શન તેની અનુપલબ્ધિ હોવાથી સહચરાનુપલબ્ધિ હેતુ કહેવાય છે. विरुद्धानुपलब्धिं विधिसिद्धौ भेदतो भाषन्तेવિરુદ્ધનુપત્નશ્ચિત વિધિપ્રતિ પøથા રૂ-૧૦રૂ . विधिस्वरूपे साध्ये विरुद्धानुपलब्धिः पञ्चप्रकारेत्यर्थः ॥ १०३ ॥ સૂત્ર-ટીકાર્થ વિધિરૂપ સાથેની સિદ્ધિમાં વિરૂદ્ધ-અનુપલબ્ધિ હેતુ પાંચ તે પ્રકારે છે. ૧૩૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ क्रमेणैतासामुदाहरणान्याहुःવિરૂદ્ધાનુપલબ્ધિ હેતુના પ્રકારો જણાવે છે. વિરુદ્ધાર્થ-RJT-સ્વભાવ-વ્યાપીસંદરાનુપમ મેદાન્ / રૂ-૨૦૪ વિરૂદ્ધ એવા કાર્ય-કારણ-સ્વભાવ-વ્યાપક-અને સહચર, તેઓના અનુપલંભના ભેદથી વિરૂદ્ધાનુપલબ્ધિ હેતુ પાંચ પ્રકારે છે. . विधेयेनार्थेन सह विरुद्धा ये कार्य-कारण-स्वभाव-व्यापक-सहचराः तेषामनुपलम्भभेदाद् विरुद्धकार्यानुपलब्धिः, विरुद्धकारणानुपलब्धिः, विरुद्धस्वभावानुपलब्धिः, विरुद्धव्यापकानुपलब्धिः, विरुद्धसहचरानुपलब्धिश्चेति पञ्चप्रकारेत्यर्थः ॥ १०४ ॥ વિધેયાત્મક (વિધિસ્વરૂપ) એવા પદાર્થની સાથે વિરૂદ્ધ એવા જે કાર્યકારણ-સ્વભાવ વ્યાપક અને સહચર તેઓના અનુપલેમના ભેદથી વિરૂદ્ધકાર્યાનુપલબ્ધિ, વિરૂદ્ધકારણાનુપલબ્ધિ, વિરૂદ્ધસ્વભાવાનુપલબ્ધિ, વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિ, વિરૂદ્ધસહચરાનુપલબ્ધિ એમ પાંચ પ્રકારે છે. '' હવે તે પાંચ પ્રકારના ઉદાહરણો બતાવે છે. विरुद्धकार्यानुपलब्धिर्यथा-अत्र शरीरिणि रोगातिशयः સમતિ, નીરોગી વ્યાપારીનુપત્નબ્ધઃ | રૂ-૧૦૧ / વિરૂદ્ધકાર્ય-અનુપલબ્ધિહેતુ-જેમ કે આ પ્રાણી રોગના અતિશયવાળો છે અર્થાત્ તીવ્રરોગી છે કારણ કે નીરોગી પુરૂષના વ્યાપારની અનુપલબ્ધિ છે. अत्र विधेयो रोगातिशयः तद्विरुद्धमारोग्यं तस्य कार्य व्यापारविशेषतस्यानुपलब्धिरिति विरुद्धकार्यानुपलब्धिः ॥ १०५ ॥ આ અનુમાનમાં વિધેયાત્મક રોગનો વધારો' તેનુ વિરૂદ્ધ આરોગ્ય, તેનું કાર્ય વ્યાપાર વિશેષ કામકાજ કરવું તે, તેની અનુપલબ્ધિ છે તેથી વિરૂદ્ધકાર્યાનુપલબ્ધિ હેતુ છે. विरुद्धकारणानुपलब्धिर्यथा-विद्यतेऽत्र प्राणिनि कष्टम्, રૂછાંયામાવાન્ ! રૂ-૨૦૬ | ૧૩૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ આ પ્રાણીને વિષે હમણાં દુઃખ વર્તે છે કારણ કે ઇષ્ટ વસ્તુનો મેળાપ થયો ન હોવાથી આ વિરૂદ્ધ કારણાનુપલબ્ધિ હેતુ છે. . अत्र विधेयं कष्टं तद्विरूद्धं सुखं तस्य कारणमिष्टसंयोगस्तस्यानुपलब्धिरिति विरुद्धकारणानुपलब्धिः ॥ १०६ ॥ આ અનુમાનમાં સાધ્ય કષ્ટનું વિધાન છે તેનાથી વિરૂદ્ધ સુખ હોય છે તે સુખનાં કારણો ઇષ્ટનો સંયોગ છે તેની અનુપલબ્ધિ છે. તેથી તે વિરૂદ્ધકારણાનુપલબ્ધિ હેતુ છે. विरुद्धस्वभावानुपलब्धिर्यथा-वस्तुजातमनेकान्तात्मकम् एकान्तस्वभावानुपलम्भात् ॥ ३-१०७ ॥ તમામ વસ્તુનો સમૂહ અનેકાન્તાત્મક છે કારણ કે એકાંત સ્વભાવનો અનુપલંભ હોવાથી આ વિરૂદ્ધસ્વભાવાનુપલબ્ધિ હેતુ છે. अत्र विधेयं अनेकान्तात्मकं तद्विरुद्धमेकान्तात्मकं तत्स्वभावस्यानुपलब्धिरिति विरुद्धस्वभावानुपलब्धिः ॥ १०७ ॥ આ અનુમાનમાં વિધેયાત્મક અનેકાંતસ્વરૂપ છે તેનું વિરોધી એકાંતપણું, તેના સ્વભાવની જે અનુપલબ્ધિ તે વિરૂદ્ધસ્વભાવાનુપલબ્ધિ હેતુ કહેવાય છે. विरुद्धव्यापकानुपलब्धिर्यथा-अस्त्यत्र छाया, ૌનુપત્નળેિ રૂ-૨૦૮ અહિં આ ક્ષેત્રમાં) છાયા છે ઉષ્ણતા ન હોવાથી, વિરૂદ્ધવ્યાપકાનુપલબ્ધિ હેતુ છે. ___.. अत्र विधेया छाया तद्विरु द्धस्तापः तस्य व्यापक मौष्ण्यं तस्यानुपलब्धिरति विरुद्धव्यापकानुपलब्धिः ॥ १०८ ॥ . આ અનુમાનમાં વિધેય એવું સાધ્ય છાયા, તેની વિરૂદ્ધ તાપ, તેનું વ્યાપક ઉષ્ણતાની અનુપલબ્ધિ હોવાથી વિરૂદ્ધ-વ્યાપક-અનુપલબ્ધિ હેતુ કહેવાય છે. विरुद्धसहचरानुपलब्धिर्यथा-अस्त्यस्य मिथ्याज्ञानं, સયતનાનુપત્નધ્યે / રૂ-૨૦૨ / ૧૩૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ આ જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે સમ્યગ્દર્શનનો અભાવ હોવાથી (આ) વિરૂદ્ધ સહચરાનુપલબ્ધિ હેતુ છે. अत्र विधेयं मिथ्याज्ञानं तद्विरुद्धं सम्यग्ज्ञानं तत्सहचरं सम्यग्दर्शनं तस्यानुपलब्धिरिति विरुद्धसहचरानुपलब्धिः ॥ १०९ ॥ આ અનુમાનમાં વિધેય મિથ્યાજ્ઞાન તેનાથી વિરૂદ્ધ સમ્યાન તેનો સહચર સમ્યગ્દર્શન તેની અનુપલબ્ધિ હોવાથી વિરૂદ્ધસહચરાનુપલબ્ધિ હેતુ કહેવાય છે. इति बालबोधिण्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंदृब्धे प्रमाणनयतत्त्वालोके स्मरण प्रत्याभिज्ञान तर्कानुमानस्वरूप निर्णय- स्तृतीय પરિચ્છેદ્રઃ ॥ આ પ્રમાણે શ્રી વાદિદેવસૂરીજી એ રચેલ પ્રમાણનયતત્ત્વલોક 'નામના ગ્રન્થને વિષે બાળજીવોને બોધ કરાવનારી બાળબોધિની એવી ટિપ્પણીથી વિભૂષિત એવા ગ્રન્થમાં પરોક્ષપ્રમાણના સ્મરણ પ્રત્યભિજ્ઞાન તર્ક અને અનુમાન એમ ચાર ભેદોના સ્વરૂપને સમજાવનારો ત્રીજો પરિચ્છેદ જાણવો. હેતુના ભેદ - પ્રતિભેદનું ચિત્ર (પ્રત્યેક ભેદો ક્યા સૂત્રમાં છે તે નંબર સાથે) હેતુ ઉપલબ્ધિ-૫૪ + અવિરૂદ્ધ-૬૦/૬૮/૬૯ વિરૂદ્ધ-૬૦/૮૩ 1 1.1 1 કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહચર loc toe d ૮૧ ૮૨ વ્યાપ્ય tolo સ્વભાવ વ્યાપ્ત કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહચર * co c ૮૯ ૧ ૯૨ 0->) અવિરુદ્ધ ૯૩/૯૪/૯૫ સ્વભાવ વ્યાપક કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહચર ૯૬ G-6 ટ CC ૧૦૦ १०१ ૧૦૨ ૧૪૦ અનુપલબ્ધિ-૫૪ વિરુદ્ધ ૯૩/૧૦૩/૧૦૪ । કાર્ય કારણ સ્વભાવ વ્યાપક સહચર ૧૦૫ ૧૦૬ ૧૦૦ ૧૦૮ ૧૦૯ Page #176 -------------------------------------------------------------------------- ________________ | ચતુર્થ-પરિચ્છર | (પરોક્ષ પ્રમાણનું સ્વરૂપ) संप्रति परोक्षस्य पञ्चम प्रकारमागमाख्यं बहु वक्तव्यत्वात् परिच्छेदान्तरेજોપવિત્તિ– પરોક્ષ પ્રમાણના પાંચ ભેદો પૈકી છેલ્લા બેદરૂપ આગમ પ્રમાણનું લક્ષણ જણાવે છે. आप्तवचनादाविर्भूतमर्थसंवेदनमागमः ॥ ४-१ ॥ આમ પુરૂષોના વચનોથી ઉત્પન્ન થયેલું જે અર્થજ્ઞાન તે આગમ કહેવાય आप्तः-यथार्थवक्ता तस्यवचनादाविर्भूतमुत्पन्नं यदर्थसंवदेनं पदार्थज्ञानं तदागमशब्दाभिधेयमित्यर्थः ॥ १ ॥ . માન'- યથાવસ્થિત વસ્તુનું કથન કરનાર તે આત તેમના વચનથી (શ્રોતાના હૃદયમાં) ઉત્પન્ન થયેલું જે અર્થનું સંવેદન એટલે કે પદાર્થજ્ઞાન તે આગમશબ્દથી વાચ્ય છે. • વિશેષાર્થ આ આગમ. પરોક્ષપ્રમાણનો પાંચમો ભેદ છે. જેમ પ્રત્યક્ષમાં વસ્તુનો સાક્ષાત્ બોધ થાય છે. સ્મરણમાં અનુભવેલો પદાર્થવિષયરૂપે છે. પ્રત્યભિજ્ઞાનમાં સંકલનાપૂર્વક જ્ઞાન થાય છે. તર્કમાં ત્રણેકાળમાં રહેલા સાધ્યસાધનના સંબંધનો વિષય આવે છે. અનુમાનમાં હેતુકારા સાધ્યનો બોધ કરવામાં આવે છે. તે જ પ્રમાણે આ આગમપ્રમાણમાં પ્રામાણિકપુરૂષના વિશ્વાસદ્વારા તેમના વચનથી અર્થશાન થાય છે આ રીતે દરેકના સ્વરૂપો ભિન્ન ભિન્ન છે માટે આગમ પ્રમાણ એ પણ એક ભિન્ન ભેદરૂપે માનવાની જરૂર છે આ સૂત્રમાં મમ:' લક્ષ્ય છે. માવનાતાવિમૂતાઈવેનએ તેનું લક્ષણ છે. .. ननु यद्यर्थसंवेदनमागमः तर्हि कथमाप्तवचनात्मकोऽसौ सिद्धान्तविदां प्रसिद्ध इत्याशङ्कयाऽऽहुः ૧૪૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ જો અર્થ સંવેદન તે આગમ છે તો પછી આપ્તવચનને સિદ્ધાન્તકારો, આગમ તરીકે પ્રસિદ્ધ શા માટે કરે છે? એવી શંકાનું સમાધાન કરતા કહે છે. ૩પવાવાતવરનં | ૪-૨ . ઉપચારથી આસપુરૂષનું વચન તે આગમ કહેવાય છે. ननुयदि आप्त वचनादुत्पन्नं ज्ञानमागमशष्देनाभिधीयते तर्हि आप्तवचने कथमागमशब्दप्रयोगः ? इत्याशङ्कयाहुः-उपचारादिति. अयं भावः प्रतिपाद्यगतज्ञानस्य कारणमाप्तवचनमिति कारणे आप्तवचने कार्योपचाराद् आप्तवचनेऽपि आगमशब्दप्रयोगः ॥ २ ॥ ખરેખર જો આHપુરૂષના વચનથી ઉત્પન્ન થયેલા અર્થબોધને જ જો આગમ શબ્દ વડે કહેવાતું હોય તો, આપ્તપુરૂષના વચનોમાં આગમ શબ્દનો પ્રયોગ થાય છે તે કેમ કહેવાય ? એવી શંકાનો પ્રત્યુત્તર આપતા આ સૂત્રમાં કહે છે કે - " ઉપચારથી પ્રામાણિક પુરૂષનું વચન આગમ છે. તેનો ભાવ આ પ્રમાણે છે, વક્તા જ્યારે વચન ઉચ્ચાર કરે છે ત્યારે તે વચનથી શ્રોતાને જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે કે વક્તાનું બોલાયેલું વચને પ્રતિપાદ્ય-શ્રોતાના જ્ઞાનનું કારણ બને છે. માટે કારણ સ્વરૂપ એવા આસપુરૂષના વચનમાં કાર્યનો (શ્રોતાના જ્ઞાનનો) ઉપચાર કરવાથી આતવચનમાં પણ આગમ શબ્દનો પ્રયોગ થાય છે. વિશેષાર્થ :- વાસ્તવિક રીતે તો શ્રોતાના હૃદયમાં રહેલું જ્ઞાન જ જ્ઞાનાત્મક હોવાથી વ્યવસાયિજ્ઞાન પ્રમાણમ્ આ સૂત્રના આધારે આગમ પ્રમાણ કહેવાય છે, તો પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને આપવચન એ જ્ઞાન ન હોવા છતાં ભાષાવર્ગણાના પુદ્ગલમાત્ર હોવાથી, જડ હોવા છતાં, શ્રોતાના જ્ઞાનનું કારણ હોવાથી, આપ્તવચનને આગમ કહેવાય છે. શ્રોતાના હૃદયમાં જ્ઞાનપ્રગટ કરવા કરાવવાનો આHવચન અનન્ય ઉપાય છે એમ સમજાવવા માટે આ ઉપચાર કરેલો છે उदाहरन्तिપ્રામાણિક પુરૂષના વચનોના બે ઉદાહરણ જણાવે છે. समस्त्यत्र प्रदेशे रत्ननिधानं, सन्ति रत्नसानुप्रभृतयः।४-३। ૧૪૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ આ ક્ષેત્રમાં રતોના નિધાન છે તથા રતોના શિખરવાળા મેરૂ આદિ પર્વતો છે. "समस्त्यत्र प्रदेशे रत्ननिधानम्" इत्यनेन लौकिकानां जनकादीनामाप्तत्वं प्रदर्शितं, "सन्ति रत्नसानुप्रभृतयः" इत्यनेन तु लोकोत्तराणां तीर्थंकरादीनामाप्तत्वं निरूपितम् ॥ ३ ॥ આ પ્રદેશમાં રતોનો ખજાનો છે' આ ઉદાહરણ જણાવવા વડે લૌકિક એવા માતપિતા વિગેરેનું આપ્તપણુ જણાવ્યું છે તથા મેરૂપર્વત વિગેરે છે, આ દૃષ્ટાન્ત કહેવા વડે લોકોત્તર એવા તીર્થંકર ગણધર ભગવંતોનું આપ્તપણું બતાવ્યું છે. વિશેષાર્થ:- પ્રામાણિક પુરૂષો હવે પછીના સૂત્ર ૬. તથા ૭માં લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારનાં છે તેમ કહેવાશે. અહીં બે પ્રકારના આપ્તપુરૂષની અપેક્ષાએ અનુક્રમે બે ઉદાહરણો ગ્રન્થકારશ્રી એ કહ્યા છે,‘આ સ્થળમાં રતનિધાન છે.” આ પ્રથમ વાક્ય લૌકિક એવા જનકાદિ આપ્તપુરૂષ વડે કહેવાયે છતે અર્થનો બોધ કરાવે છે ઘરના અમુક વિભાગમાં રતોનો ભંડાર છે. એમ પિતા પુત્રાદિને કહે છે તથા મેરૂપર્વત વિગેરે પર્વતો છે, આ વાક્ય લોકોત્તર એવા સર્વજ્ઞ પુરૂષો દ્વારા બોલાયે છતે અર્થબોધ કરાવે છે, તે બન્ને પ્રકારના આપ્તપુરૂષવડે ઉચ્ચરાયેલા શબ્દોથી જે અર્થબોધ થાય છે તે વાસ્તવિક આગમ છે અને ઉપચારથી તેમના વચનો પણ આગમ છે आप्तस्वरूपं प्ररूपयन्ति - · આપ્તપુરૂષનું સ્વરૂપ જણાવે છેઃ - अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते यथाज्ञानं વાભિધત્તે સ આત: || ૪-૪ ॥ कस्मादमूदृशस्येवाप्तत्वमित्याहुः - તસ્ય હિ વન્નનવિસંવાતિ મતિ ॥ ૪-૬ | જે વ્યક્તિ અભિધેય વસ્તુને જેમ છે તેમ જાણે છે. જેવી જાણે છે તેવી જ કહે છે તે આપ્તપુરૂષ કહેવાય છે કારણ કે તે પુરૂષનું વચન અવિસંવાદિ હોય છે. हि-यस्मात् तस्यः आप्तस्यः वचनमविसंवादि - सफलप्रवृत्तिजनकं भवति तस्मात् स आप्त इति भावः ॥ ५ ॥ ૧૪૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ હિ = જેથી આપ્તપુરૂષનું વચન અવિસંવાદિ એટલે કે સફળ એવી પ્રવૃત્તિને ઉત્પન્ન કરનારું છે તેથી આમ કહેવાય છે. વિશેષાર્થ- આ આગમ પ્રમાણમાં શબ્દ દ્વારા વસ્તુનો બોધ થાય છે તો તે શબ્દનો પ્રરૂપક પોતે બરાબર પદાર્થનો જાણકાર હોય પરંતુ અજ્ઞાત ન હોય અને જાણકારી પ્રમાણે કોઈ પણ પ્રકારના સ્વાર્થને રાખ્યા વગર યથાવસ્થિત પદાર્થને કહેનાર હોય, તો તે પ્રામાણિક પુરૂષ કહેવાય છે અને જે યથાર્થ વસ્તુનો જાણકાર હોય, જાણ્યા પ્રમાણે કથન કરનાર હોય તો તેનું વચન વિસંવાદ વિનાનું હોય છે, કારણ કે જે મૂઢ (અજ્ઞાની) હોય અને વંચક (અયથાર્થ કહેનાર) હોય તો તેના વચનમાં વિસંવાદ સંભવે છે તેથી આપ્તપુરૂષો અવિસંવાદી વચનવાળા છે તેમ જાણવું આપ્તમેવો વળયન્તિ— આપ્તના પ્રકારો તથા ઉદાહરણ જણાવે છે. स च द्वेधा लौकिको लोकोत्तरश्च ॥ ४-६ ॥ तावेव वदन्ति लौकिको जनकादिर्लोकोत्तरस्तु तीर्थकरादिः ॥ ४-७ ॥ તે આપ્તપુરૂષ લૌકિક અને લોકોત્તર એમ બે પ્રકારે છે, પિતા વિગેરે લૌકિક અને તીર્થંકર વિગેરે લોકોત્તર આપ્તપુરૂષ કહેવાય છે. अत्राऽऽहुर्मीमांसकाः- नहि पौरुषेयस्याऽऽगमस्य प्रामाण्यं भवितुमर्हति, भ्रमप्रमादादिदोषसुलभत्वात् पुरुषस्य, न च स्वर्गाद्यतीन्द्रियवस्तुदर्शित्वं कस्यापि सम्भवति येन तदंशे तद्वचनस्य, प्रामाण्यं भवेत्, तस्मादपौरुषेयो वेद एवागमप्रमाणत्वेनाङ्गीकरणीयः, न च वेदेऽपौरुषेय त्वमसिद्धं, 'वेदोऽपौरुषेयः संप्रदायाऽव्यवच्छेदे सत्यस्मर्यमाणकर्तृकत्वात्' इत्यनुमानेन तत्र तस्य सिद्धत्वादिति । तदतितुच्छम्, द्वितीयपरिच्छेदे सर्वथा दोषासंस्पृष्टस्य सकलार्थदर्शिनः पुरषधौरेयस्य सर्वज्ञस्य प्रसाधितत्वात्, तद्वचनप्रामाण्ये बाधकाभावात् यदुक्तं - " अपौरुषेयो वेद एव आगमप्रमाणत्वेनाङ्गीकरणीयः" इति तदपि न युक्तम्, वेदस्य वर्णात्मकत्वात्, वर्णानां पुरुषप्रयत्नजन्यत्वात् भारतादिवत् ૧૪૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ पौरुषेयत्वमेव सिध्यति । न च पुरुषप्रयत्नमन्तरोत्पद्यमानो वर्णात्मकः शब्दः केनचित् कुत्राप्युपलब्धः । ‘યત “સંપ્રાયાવ્યવછેરે સત્યમમાતૃત્વ" રૂતિ હેતુरपौरुषेयसाधकत्वेनोपन्यस्तः सोऽपि विशेष्यासिद्धिदोषदुष्टत्वान्न स्वसाध्यसाधनायाऽलं, वैदिकैरेव नैयायिकादिभिर्वेदस्य ईश्वरकर्तृकत्वेन स्मरणात्। विशेषणं च संदिग्धासिद्धं, तथाहि-आदिमतामपि प्रासादादीनां संप्रदायो व्यवच्छिद्यमानो दृष्टः, अनादेस्तु वेदस्य, नाद्यापि संप्रदायव्यवच्छेदो जात इति कथमिव विश्वनीयं भवेत् । પ્રજાપતિઃ સોખં રાજ્ઞાનમન્વેનતુ, તતયો વેતા વિના" “પ્રતિमन्वन्तरं चैषां श्रुतिरन्या विधीयते" इत्याद्यागमेनापि वेदस्य पौरुषेयत्वमेव प्रतीयते, इति न कथमपि वेदस्याऽषौरूषेयत्वं सिद्धिपथमायातिनितरां પ્રામાજિતિ | ૭ | * વિશેષાર્થ - લૌકિક આપ્તપુરૂષોમાં માતા, પિતા, પુત્ર વિગેરે હિતસ્વી પુરૂષો ગણી શકાય અને લોકોત્તર પ્રામાણિક પુરૂષોમાં તીર્થકર ગણધર કેવલી આચાર્યાદિ સંસારથી તારનારા, મોક્ષપ્રાપ્ત કરાવનારી ધર્મદેશનાના દાયક, મહાપુરૂષો જાણવા. . ' * આ સૂત્રમાં તીર્થકર વિગેરે લોકોત્તર આપ્તપુરૂષો ધર્મોપદેશ આપે છે, અને તેમની વાણીને ગણધરાદિ આગમ રૂપે રચે છે તેને (આગમ પ્રમાણ) કહેવાય છે એમ ગ્રન્થકારશ્રી જણાવે છે, એટલે કે સર્વશાસ્ત્રો અર્થથી તીર્થકરકૃત અને શબ્દથી ગણધરાદિ રચિત છે એટલે કૃત્રિમ-કૃતક અર્થાત્ અનિત્ય છે જ્યારે મીમાંસકો વેદોને અને વેદના આધારે થયેલી કૃતિઓ અને સ્મૃતિઓને અપૌરૂષય (કોઇપણ પુરૂષ કૃત નહીં પણ) નિત્ય છે અનાદિ છે સહજ છે, એમ માને છે તેથી ગ્રીકારશ્રી મીમાંસકોનો પૂર્વપક્ષ પહેલા જણાવીને પછી તેનું ખંડન કરતા જણાવે છે. ટીકાર્ય પૂર્વપક્ષ- અહીં મીમાંસકો (આ પ્રમાણે) કહે છે કે પૌરુષેય એવા (એટલે કે કોઈને કોઈ વ્યક્તિએ બનાવેલા એવા) આગમનું પ્રમાણપણું થવાને (સ્વીકારવાને માટે) યોગ્ય નથી કારણ કે પુરૂષ વ્યક્તિ છદ્મસ્થ છે.) તેમાં “ભ્રમ પ્રમાદ વિગેરે દોષો સુલભ છે એટલે કે પુરૂષ માત્રમાં કોઈને કોઈ ક્ષતિ ૧૪૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ હોય છે, માટે તેના વચન ઉપર વિશ્વાસ ન બેસી શકે તેથી સ્વર્ગ મોક્ષ વિગેરે અતીન્દ્રિય પદાર્થોને જોનારો કોઇ પણ વ્યક્તિ સંભવતો નથી કે જેથી કરીને તે અતીન્દ્રિય પદાર્થોમાં તેના વચનની પ્રમાણતા આવે તેથી વેદો અપૌરુષેય છે અને તે વેદો જ આગમપ્રમાણ તરીકે સ્વીકારવા યોગ્ય છે, વળી વેદમાં અપૌરુષેયપણું અસિદ્ધ નથી અર્થાત્ સિદ્ધ છે તે આ પ્રમાણે-વેઃ પૌરુષેય: સંપ્રાયાવ્યવછેરે યમર્યમાતૃત્વતિ આવા પ્રકારનાં અનુમાનવડે તત્ર = વેદમાં, તસ્ય = અપૌરુષેયપણું સિદ્ધ કર્યું છે. ' ઉત્તરપક્ષઃ - તે મીમાંસકોએ જણાવેલી વાત અત્યંત વ્યર્થ છે, કારણ કે બીજા પરિચ્છેદમાં જ સર્વપ્રકારે દોષોને નહીં સ્પર્શલા અને સકલ પદાર્થોને. જોનારા પુરૂષોમાં અગ્રેસર એવા સર્વશને સિદ્ધ કર્યા છે. [દ્ધિ. પરિ. સુ.ર૪૨૫-૨૬] તેમના વચનમાં પ્રમાણતા માનવામાં કંઈ બાધક છે જ નહીં એટલે કે સર્વજ્ઞ પ્રમાણથી અવિરોધી વાણીવાળા છે, તથા જે મીમાંસકોએ કહ્યું કે “અપૌરુષેય એવા વેદ જ આગમ પ્રમાણ વડે સ્વીકારવા યોગ્ય છે.” તે પણ તેઓનું કહેવું યોગ્ય નથી કેમ કે વેદો વર્ણસ્વરૂપે છે એટલે કે કોઈ પણ વક્તા વડે ભાષારૂપે બોલાયેલાં જે પદો તથા વાક્યોની વિશિષ્ટ રચના તે વર્ણાત્મક કહેવાય જો વેદો વર્ણાત્મક છે તો પુરૂષના પ્રયતથી જ ઉત્પન્ન થયેલા છે, તેથી મહાભારત [ભરત નાટક] વિગેરે ગ્રન્થોની જેમ તે વેદોનું પણ પૌરુષેયપણું સિદ્ધ થાય છે કારણ કે પુરૂષના પ્રયત વિના ઉત્પન્ન થતાં વર્ણસ્વરૂપ શબ્દો કોઇના વડે ક્યાંય ઉપલબ્ધ થતાં નથી. વળી જે મીમાંસકોએ વેદમાં અપૌરુષેયની સિદ્ધિ કરવા માટે સંપ્રતાથીવ્યવછેરે સત્યર્થનાવવાંત એવો હેતુ અનુમાનમાં સ્થાપન કરેલ છે તે પણ “વિશેષ્યાસિદ્ધિ” નામના દોષથી દૂષિત હોવાથી પોતાના સાધ્ય એવા અપૌરુષેયને સિદ્ધ કરવાને માટે સમર્થ નથી કેમ કે હેતુમાં વિશેષ્ય જે સર્વ-માતૃવત્ એટલે કે જેનો કોઈ કર્તા સ્મરણમાં આવતો નથી આવું જે તમે કહ્યું છે તેમાં વેદાત્તિઓ વડે જ તથા નિયાયિકાદિ વડે વેદના કર્તા ઈશ્વર તરીકે સ્મરણ કરેલા છે, તથા યુક્તિથી પણ જે જે શાસ્ત્રી વાક્યરચનારૂપ હોય અને વ્યવસ્થિત અર્થવાળા હોય તો તેનો કોઈને કોઈ કર્તા હોય જ આવા તર્કથી પણ તેનો કર્તા છે તેથી તમારો હેતુ વિશેષ્યાસિદ્ધિ નામના દોષવાળો છે માટે અપૌરુષેય એવા સાધ્યની સિદ્ધિ નહીં થાય. ૧૪૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ વળી તમારા હેતુમાં જે વિશેષણ છે “સંપ્રદાય વ્યવછેરે સતિ' તે સંદિગ્ધાસિદ્ધિ દોષવાળું છે તે આ પ્રમાણે આદિવાળા એવા મહેલ વિગેરેના સંપ્રદાય (પરંપરા) વ્યવચ્છેદ પામતા જણાય છે. તો અનાદિ એવા વેદનો હજુ સુધી પણ સંપ્રદાયનો વ્યવચ્છેદ થયો નથી એવું કેવી રીતે માની શકાય? માટે સંશયાત્મક હોવાથી તે વિશેષણ સંદિગ્ધાસિદ્ધિ દોષવાળુ જાણવું એટલે કે જે આદિવાળા કાર્યો મહેલ આરામ વિહાર વિગેરે તેને થોડો જ કાળ થયો છે, તો પણ સંપ્રદાય વ્યવચ્છેદ પામતો દેખાય છે તો ઘણા લાંબા કાળવાળા એટલે કે અનાદિકાળથી નિત્ય માની લીધેલા એવા વેદો ભૂતકાળમાં એકવાર નહીં અનેકવાર વ્યવછેદ પામેલા સંપ્રદાયવાળા હોઈ શકે, તેથી વિશેષણ પણ સંદિગ્ધાસિદ્ધ કેમ ન બને? તેથી વેદમાં સંપ્રદાયનો અવ્યવછેદ જ હોય એવું કેમ માની શકાય? અર્થાત્ ન માની શકાય માટે સંદિગ્ધાસિદ્ધિ દોષ કહેવાય. ' વળી (વેદોમાંની શ્રુતિના પાઠો તમે વાંચ્યા હશે તેમાં આ પ્રમાણે કહેલું છે) પ્રજાપતિ બ્રહ્મા એ સોમરાજાને બનાવ્યો, તેમાથી ત્રણ વેદો ઉત્પન્ન થયાં, દરેક મનુએ મનુએ આ શ્રુતિ નવી કરાય છે આવા તમારા આગમવચનો વડે પણ વેદનું પૌરુષેયપણું જણાય છે તેથી કેમ કરીને પણ વેદનું અપૌરુષેયપણું સિદ્ધિ પથમા અવતરતું નથી કે જેથી કરીને તેની અત્યંત પ્રમાણતા માની શકાય. તેનો સારાંશ આ પ્રમાણે છે મીમાંસકોએ જે વેદનું અપૌરુષેયપણું જ માનેલું છે તે સિદ્ધ થઈ શકતું નથી કે તેથી તેને પ્રમાણત્વ તરીકે સ્વીકારી શકાય. સાપ્ત પ્રસ્થ તવ રૂપત્તિ* આ પુરૂષનું વચન આગમરૂપ છે તેનું સ્વરૂપ બતાવે છે. वर्णपद-वाक्यात्मकं वचनम्॥ ४-८ ॥ ..तत्र वर्ण वर्णयन्ति સાહિત્રિો વા ૪- વર્ણાત્મક પદાત્મક અને વાક્યાત્મક એવી શબ્દરચના તે વચન કહેવાય છે અકાર વિગેરે પૌદ્ગલિક વર્ણ છે. . पुद्गलैः-भाषावर्गणापरमाणुभिरारब्धः पौगलिकः । एतेन वर्णनित्यत्ववादिनो मीमांसकाः, गगनगुणत्ववादिनो नैयायिकाश्च निरस्ता वेदितव्याः, ૧૪૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ तथाहि-वर्णानामुत्पत्ति-विनाशयोः प्रत्यक्षेण वीक्ष्यमाणत्वान्नित्यत्वं न सम्भवति, नच 'सोऽयं गकारः' इति प्रत्यभिज्ञाबलाद् वर्णानां नित्यत्वं सिध्यति, अस्याः प्रत्यभिज्ञाया: ‘सेयं दीपज्वाला' 'तदेवेदमौषधम्' इत्यादिवत् सजातीय विषयत्वेन भ्रान्तत्वात् । एवं 'शब्दो न गगनगुणः, अस्मादादिप्रत्यक्षत्वाद् रूपादिवत्' इत्यानुमानबाधितत्वाद् गगनगुणत्वमपि न सिध्यति, तस्माद् द्रव्यरूपेण नित्यत्वात् पर्यायरूपेण चानित्यत्वाच्छब्दस्य नित्यानित्यत्वमेवा-वगन्तव्यम् । . ... ... पौद्गलिकत्वं चास्य 'वर्णः पौगलिकः मूर्तिमत्वात्, पृथिव्यादिवत्' इत्यानुमानसिद्धम्, न च मूर्तिमत्वप्रसिद्धं, स्पर्शवत्वेन हेतुना तत्र तस्य सिद्धत्वात्, न च स्पर्शवत्वमपि शब्दस्याऽसिद्धं, कर्णशष्कुल्यां स्पर्शस्यानुभूयमानत्वात् तस्य स्पर्शवत्वसिद्धेः, अन्यथा कथमिवोत्कटशब्द श्रवणेन बालकादीनां कर्णोफ्घातो भवेत् ? भवति चायं कर्णोपघातः, तस्मात् शब्दस्य स्पर्शत्वं नाऽसिद्ध, सिद्धे च स्पर्शवत्वे शब्दस्यमूर्तिमत्वसिद्धिः, तेन च पौगलिकत्वसिद्धिरिति दिक्॥ ९ ॥ . .. વિશેષાર્થ- વર્ણ પદ અને વાક્યને વચન કહેવાય છે તેમ ઉપલક્ષણથી સૂત્ર પાદ અધ્યાય-પ્રકરણ-પરિચ્છેદ-કાંડ-વિભાગ-પ્રકાશ વિગેરે ગ્રન્થોના વિભાગો પણ વચન તરીકે ગણી શકાય છે. - (१) अर्थसंयुकत में दो वर्ष वयन उपाय भई कः सः अत्याह (२) ५२२५२ सापेक्ष वर्णोनो समुदाय तेने ५५॥ ययन उवाय घटः पटः कटः इत्यादि (૩) પરસ્પર સાપેક્ષ પદના સમુદાયરૂપ વાક્ય તેને પણ વચન કહેવાય त्वं गच्छ, स पठति, अह घटमानयामि त्यादि टोडार्थ:- पुद्गलैः- पुद्दोपडे भेटले भाषावर्ग॥॥ ५२मा वडे बनेको से श०४ ते पौसिवाय . मी भूणसूत्रमा भूदो "पौगलिकः' २०६ પરદર્શનના ખંડન માટે છે, તેથી આ પ્રમાણે કહેવા દ્વારા વર્ણનિત્યવાદી એવા મીમાંસકો અને શબ્દ (વર્ણ) આકાશનો ગુણ છે, તેમ કહેનારા તૈયાયિકોના મતનું ખંડન થયું જાણવું તે આ પ્રમાણે-વર્ણોની ઉત્પત્તિ અને વિનાશ પ્રત્યક્ષથી જણાતા હોવાથી તેમાં નિત્યપણું સંભવતુ નથી છતાં મીમાંસકો વર્ણને નિત્ય ૧૪૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ કરવા કહે છે, તેજ આ ગકાર છે એમ પ્રત્યભિજ્ઞાન પ્રમાણ દ્વારા જણાવે છે તેમનું કહેવું છે કે પહેલા મારા વડે જે ગકાર બોલાયેલો હતો તે ગકાર નિત્ય ન હોય તો જ્યારે બીજીવાર તે વર્ણ બોલાય ત્યારે પ્રથમ વખતનો તે બોલાયેલ ગકાર સર્વથા નષ્ટ થઇ ચૂકેલો હોય તો “તે જ આ ગકાર છે” એમ કેવી રીતે બોલાય, અને જગતમાં આ પ્રમાણે બોલાય તો છે જ માટે પૂર્વોચ્ચારિત વર્ણ નષ્ટ થતો નથી તેથી નિત્ય છે, આવું મીમાંસકો માને છે. હવે ગ્રન્થકારશ્રી જણાવે છે કે, પ્રત્યભિજ્ઞાનના બળથી પણ તમે વર્ણોમાં નિત્યત્વ સિદ્ધ કરી શકશો નહીં, કારણ કે આ પ્રત્યભિજ્ઞા “તે આ દીપમાલા છે, તે જ આ ઔષધ છે.” ઇત્યાદિ સજાતીય વિષયમાં ભ્રાન્ત છે, એટલે કે પ્રત્યભિજ્ઞા જે વસ્તુ કચિત્ અનિત્ય હોય ત્યાં જ સંભવી શકે છે, જે વસ્તુ એકાન્તનિત્ય સ્વરૂપવાળી છે ત્યાં “તે અને આ” એમ બે શબ્દોના પ્રયોગવાળી પ્રત્યભિજ્ઞાનો પ્રયોગ સંભવતો નથી કારણ કે ‘તે’ ભૂતકાળવાચી હોવાથી સ્મૃતિસૂચક છે ‘આ’ શબ્દ વર્તમાનકાળવાચી હોવાથી પ્રત્યક્ષસૂચક છે. હવે જો પદાર્થ અનિત્ય (પરિણમનશીલ) ન જ હોય તો તેને વિષે “તે અને આ” એમ બે પ્રયોગ કેવી રીતે ઘટી શકે? કારણ કે તે જ આ ગકાર છે તેમાં પણ કાળને આશ્રયીને ર્પોરેવર્તન હોવાથી કથંચિત્ અનિત્યતા જ છે પરંતુ એકાન્તે નિત્ય નથી “તે આ દીપમાલા અને તે જ આ ઔષધ છે.’’ તે પણ કથંચિત્ અનિત્યમાં ઘટી શકે છે. માટે વર્ણ નિત્ય જ છે એવું એકાન્તે નહીં ઘટે. એ જ પ્રમાણે નૈયાયિકોએ શબ્દને આકાશનો ગુણ માન્યો છે, ગ્રન્થકારશ્રી તેનું ખંડન કરતાં અનુમાન જણાવે છે, ‘શબ્દો ન માનવુળ: અસ્માવિપ્રત્યક્ષવાત્ સ્વપાવિત્' જે જે આપણી ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષના વિષય બને છે તે તે આકાશના ગુણરૂપે નથી જેમ કે રૂપ-૨સ-ગંધ-સ્પર્શાદિ ગુણો આકાશના ગુણો નથી-તેમ શબ્દ પણ શ્રોત્રેન્દ્રિયજન્ય આપણા પ્રત્યક્ષનો વિષય હોવાથી આકાશનો ગુણ નથી ભાષાસ્વરૂપ એક દ્રવ્ય છે તેથી દ્રવ્યરૂપે નિત્ય છે અને પર્યાયરૂપે અનિત્ય છે માટે શબ્દને નિત્યાનિત્ય માનવા યોગ્ય છે. શબ્દનું પૌદ્ગલિક-પણું સિદ્ધ કરતું અનુમાન બતાવે છે. વળ: પૌદ્ગનિનઃ મૂર્ત્તિત્ત્તાત્ પૃથિવ્યાતિવત્ વર્ણ છે તે પૌદ્ગલિક છે, કારણ કે મૂર્તિમાનૢ (રૂપી) હોવાથી પૃથ્વી વિગેરેની જેમ અહીં જે મૂત્તિમત્વ હેતુ કહ્યો તે હેતુ અસિદ્ધ નથી ૧૪૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શવત્વ હેતુ વડે કરીને વર્ણમાં મૂર્તિમત્તા સિદ્ધ કરી શકાય છે વળી શબ્દનું સ્પર્શવાળા પણું એ હેતુ પણ અસિદ્ધ નથી, કાનના પોલાણમાં શબ્દનો સ્પર્શ અનુભવાય છે. જો શબ્દનું સ્પર્શવાળાપણું અસિદ્ધ માનો તો ઉત્કટ એવા શબ્દના શ્રવણવડે બાળક વિગેરેને કર્ણનો ઉપઘાત કેમ થાય? અને કર્ણનો ઉપઘાત તો થતો અનુભવાય જ છે, તેથી શબ્દનું સ્પર્શપણું અસિદ્ધ નથી અને સ્પર્શત્વ સિદ્ધ થતાં મૂર્તિમત્ત્વપણાની સિદ્ધિ થાય આથી શબ્દ પૌદ્રલિક છે એમ પણ સિદ્ધ થાય છે આનો તાત્પર્યાર્થ આ પ્રમાણે છે : (શબ્દ) મૂર્તિમાન સ્પર્શવત્વતિ, વ: पौगलिकः मूत्तिमत्वात्, तथा वर्ण: न गगनगुणं अस्मद्वाह्येन्द्रियजन्यप्रत्यक्षत्वात् આ રીતે આ ત્રણ અનુમાનો દ્વારા તૈયાયિકે માનેલો શબ્દ એ આકાશનો. ગુણ છે એ વાત ખંડિત થયેલી જાણવી. पदवाक्ये व्याकुर्वन्तिપદ અને વાક્યનું સ્વરૂપ બતાવે છે. वर्णानामन्यऽन्यापेक्षाणां निरपेक्षा संहतिः पदं, પાનાં તુ વીવચમ્ ! ૪-૨૦ || પરસ્પર અપેક્ષા રાખનારા એવા વર્ણોનો [અન્ય પદવત અક્ષરોની સાથે નિરપેક્ષ એવો સમુદાય તે પદ કહેવાય છે તેવી જ રીતે) પરસ્પર અપેક્ષાવાળા પદોનો (વાક્યાત્તરવર્તી પદોની સાથે) નિરપેક્ષ એવો જે સમૂહ તેને વાક્ય કહેવાય છે. वर्णानामकारादीनां, अन्योऽन्यापेक्षाणां-पदार्थप्रतिपत्तौ परस्परसहकारितया वर्तमानानाम्, निरपेक्षा-पदान्तरवर्तिवर्णनिरपेक्षा-संहतिः-संघातः पदमभिधीयते । एवमेव पदानां वाक्यार्थप्रतिपत्तौ परस्परसहकारितया स्थितानां वाक्यान्तरवर्तिपदनिरपेक्षा संहतिः वाक्यमित्युच्यते ॥ १० ॥ ટીકાર્યઃ અન્યોન્ય અપેક્ષાવાળા અકાર આદિ વર્ણોના એટલે કે પદાર્થની પ્રતિપત્તિમાં અરસપરસ સહકારીપણાવડે વર્તેલા એવા તથા નિરપેક્ષ એટલે બીજા પદમાં રહેલા વર્ષોથી નિરપેક્ષ એવા અક્ષરનો સમુદાય તેને “પદ” કહેવાય છે. તાત્યયાર્થ આ પ્રમાણે છે, પદાર્થનો બોધ કરાવવામાં જે વર્ષો ૧૫) Page #186 -------------------------------------------------------------------------- ________________ અરસપરસ સહકારી ભાવે રહેલા હોય તે વર્ણોનો જે સમૂહ તે પદ કહેવાય છે (વળી આ.વર્ણસમૂહ તે પદ કહેવાય છે) આ વર્ણસમૂહ પદાર્થનો બોધ કરાવવામાં બીજા પદની અંદર રહેલા વર્ણોની અપેક્ષા-વગરનો હોય તો તે પદ કહેવાય છે તેમ જાણવું. એજ પ્રમાણે વાક્યના અર્થનો બોધ કરાવવામાં અરસ-પરસ સહકારી ભાવે રહેલા પદોનો તથા બીજા વાક્યમાં રહેલા પદોથી નિરપેક્ષ એવો જે પદ સમુદાય તે વાક્ય કહેવાય છે. વિશેષાર્થ : પદાર્થના બોધમાં સમર્થ એવા પરસ્પર અપેક્ષાવાળા અને અન્ય પદથી નિરપેક્ષ એવો વર્ણનો સમૂહ તે પદ કહેવાય છે, જેમકે ગાય આ શબ્દમાં ગાય દ્રવ્યનો બોધ કરવા માટે (T+T ) પરસ્પર સાપેક્ષ છે, પરંતુ તે “ગા” “ય” ગાડુ અને કાય અક્ષરો સાથે નિરપેક્ષ છે તે વર્ણોનો સમુદાય તે પદ કહેવાય છે તેમાં એકવર્ણ બેવર્ણ કે બહુવર્ણોનો સમુદાય તે પદ બની શકે છે, જેમકે અ= વિષ્ણુ જ+અ=:-બ્રહ્મા ↑: ગાય વિગેરે આ એક અક્ષરવાળા પદો છે ઘટ: પદ: માં તરત્ન અરવિંદ્રમ્ વિગેરે અનેક અક્ષરવાળાં પદો છે. પરસ્પર સાપેક્ષ બીજા વાક્યમાં રહેલા પદો સાથે નિરપેક્ષ એવા એક પદ અથવા બે પદો કે અધિક પદોનો સમુદાય તે ‘વાક્ય’’ જાણવું જેમકે છે, પત્ર, મળ વિગેરે એક પદવાળું પણ વાક્ય હોય શકે છે. નન: ૫ઘ્ધતિ અહીં નન: અને પઘ્ધતિ પરસ્પર સાપેક્ષ છે તો જ વાક્ય બને છે પરંતુ પુસ્ત પતતિ, બીજા વાક્યના ‘પુસ્ત’ પદ સાથે રૂઘ્ધતિ નો સંબંધ જોડાતો નથી માટે બીજા પદોથી નિરપેક્ષ છે તેમ જાણવું. અને ગમે તેવા પદો જેમ તેમ નિરપેક્ષ એકઠા થાય તેથી વાક્ય ન બને. જેમ કે- વાતા: ગૌ: હ્રા: વિગેરે, આ કારણથી પરસ્પર સાપેક્ષ એવા પદોનો સમુદાય પરવાક્યમાં રહેલ પદથી નિરપેક્ષ એવો પદસમુહ તે વાક્ય જાણવું. अथ संकेतमात्रेणैव शब्दोऽर्थ प्रतिपादयति, न तु स्वाभाविक सम्बन्धवशादिति गदतो नैयायिकान्, समयादपि नाऽयं वस्तु वदतीति वदतः सौगतांश्च पराकुर्वन्ति શબ્દની વ્યાખ્યા જણાવે છે. स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थनिबन्धनं शब्दः ॥४- ११ ॥ ૧૫૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ સ્વાભાવિક શક્તિ અને સંકેત એમ બે વડે પદાર્થનો બોધ કરાવવામાં શબ્દ કારણ છે. ___स्वाभाविकसामर्थ्य-शब्दस्यार्थप्रतिपादिका शक्तिः समय:- संकेतः, ताभ्यां कृत्वा अर्थज्ञानस्य कारणं शब्द इति । . . ____ अयं भावः-यद्यपि अर्थप्रतिपादने शब्दस्य स्वाभाविकं सामर्थ्यमस्ति तथापि सहकारित्वेन संकेतमपेक्षते, अन्यथा अज्ञातसंकेतस्यापि पुंसः शब्दश्रवणमात्रेणार्थोपस्थितिः स्यात्, न चैवं दृश्यते । ननु तहिं संकेतेनैव शब्दस्यार्थबोधकत्व-मङ्गीक्रियतां किमर्थ तत्र स्वाभाविकसामर्थ्य स्वीक्रियते ? इति चेद, उच्यते-संकेतस्य पुरुषेच्छाधीनत्वात् कदाचित् 'शब्दोऽपि वाच्यः, अर्थोऽपि वाचकः' इति विपरीतमपि स्यात्, सामर्थ्येऽङ्गीक्रियमाणे तु नैवं भवितुमर्हति, तस्मात् सामर्थ्य-संकेताभ्यां शब्दस्यार्थावबोधकत्वमङ्गी ટીકાર્યઃ- (૧) સ્વામવિવા= સહજ, નૈસર્ગિક કુદરતી સ્વયં અનાદિસિદ્ધ સ્વાભાવિકપણે રહેલી સામર્થ્ય- શક્તિ, શબ્દના અર્થનું પ્રતિપાદન કરનારી શક્તિવિશેષ. (૨) સમય- સંકેત, તામ્ય- સ્વાભાવિક સામર્થ્ય અને સંકેત તે બન્નવડે કરીને અર્થજ્ઞાનનું કારણ શબ્દ બને છે. તેનો ભાવ આ પ્રમાણે છે. જો કે અર્થનો બોધ કરાવવામાં શબ્દનું સ્વાભાવિક સામર્થ્ય છે તો પણ સહકારી સ્વરૂપે સંકેતની અપેક્ષા રાખે છે. સહકારીરૂપે સંકેતની અપેક્ષા ન સ્વીકારાય તો સંકેતને નહીં જાણતા એવા અજ્ઞાન સંકેતવાળા પુરૂષને પણ શબ્દ સાંભળવા માત્રથી પદાર્થનો બોધ થવો જોઈએ (દાડમ, ચીકુ, દ્રાક્ષ, સફરજનનો થાળ ભરેલો છે તો તે પદાર્થના અનભિજ્ઞ વ્યક્તિને પણ આ દાડમ છે, આ ચીકુ છે એ પ્રમાણેનું જ્ઞાન થવું જોઇએ.) આ પ્રમાણે બોધ થતો દેખાતો નથી, માટે શબ્દનું સ્વાભાવિક સામર્થ્ય હોવા છતાં સંકેતની પણ સહકારીપણે અર્થબોધ કરવામાં અપેક્ષા રહે છે. પ્રશ્નઃ- નનુ. જો સંકેત વડે જ શબ્દમાં અર્થબોધકપણું સ્વીકારો છો તો પછી શબ્દમાં સ્વાભાવિક સામર્થ્ય શા માટે સ્વીકારો છો? ૧૫ર Page #188 -------------------------------------------------------------------------- ________________ જ ઉત્તરઃ- કેવલ (એકલો) સંકેત અર્થબોધમાં કારણ માનીએ તો સંકેત તો પુરૂષની (ઈચ્છાને) આધીન વૃત્તિવાળો છે એટલે કે પુરૂષની ઇચ્છા પ્રમાણે જ શબ્દ પ્રયોગ હોય તો પુરૂષની ઇચ્છા ઉપર કોઇ પણ જાતનો પ્રતિબંધ ન હોવાથી ઘટપટાદિ પદાર્થો છે તે પુરૂષની ઇચ્છાને અનુસારે તો ક્યારેક વાચક કહી શકાવા જોઇએ તથા તે જ ઘટપટાદિ પદાર્થો કે જે વાચક છે તે પણ પુરૂષની ઇચ્છા થાય તો વાચ્ય કહેવરાવા જોઇએ. એટલે કે આ રીતે પદાર્થ પણ વાચક હોય અને શબ્દ પણ વાચ્ય હોય એથી વિપરીત વ્યવસ્થા બની જાય પરંતુ આવું બનતું નથી તેથી શબ્દમાં સામર્થ્ય સ્વીકારવું જોઇએ આ પ્રમાણે એકલો સંકેત માનવામાં કે એકલું સામર્થ્યમાત્ર માનવામાં દોષ આવે છે તેથી સામર્થ્ય અને સંકેત એમ બન્ને વડે જ શબ્દને અર્થબોધક તરીકે સ્વીકારવો યોગ્ય છે. વિશેષાર્થ :- અહિંયા સૂત્રમાં શક્તિ અને સંકેત બન્ને વડે શબ્દ અર્થનો પ્રતિપાદક છે તેમ જણાવ્યું છે કારણ કે નૈયાયિકો માત્ર સંકેતવડે જ અને બૌધ્ધો માત્ર સામર્થ્યવડે જ શબ્દ પોતાના વાચ્ય પદાર્થનો બોધ કરાવે છે. તેવું માને છે તે બન્નેનું ખંડન કરવા માટે ગ્રન્થકારે એકલા સંકેત દ્વારા શબ્દ બોધક થતો નથી તથા માત્ર સામર્થ્ય પણ સંકેતના સહકાર વિના અર્થનો બોધ કરાવનારૂં થતું નથી તેમ જણાવ્યું છે. स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्द इत्युक्तम् । अथ किमस्य शब्दस्य स्वाभाविकं रूपं, किञ्च परापेक्षमिति विवेचयान्तिશબ્દનું સ્વાભાવિક અને પર-અપેક્ષિત સ્વરૂપ શું છે તે બતાવે છેઃ'अर्थप्रकाशकत्वमस्य स्वाभाविकं प्रदीपवत् - यथार्थाऽयथार्थत्वे पुनः पुरुषगुणदोषावनुसरतः ॥४-१२॥ દીપકની જેમ અર્થનો પ્રકાશ (બોધ) કરાવવો તે શબ્દનું સ્વાભાવિક સ્વરૂપ છે પરંતુ તે અર્થબોધ યથાર્થ છે કે અયથાર્થ છે તે પુરૂષના ગુણદોષને અનુસરે છે. अर्थावबोधकत्वं स्वाभाविकमेव, यथार्थाऽयथार्थप्रतिपादकत्वं तु पुरुषगुणदोषवनुसरतः । यदि पुरुषः सम्यग्दर्शी दयालुः सत्यवक्ता च तदा तत्प्रयुक्तः शब्दः यथार्थज्ञानं जनयति, अन्यथा तु अयथार्थज्ञानमुत्पादयतीति । १२ । ૧૫૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય :- અર્થનો બોધ કરાવવાપણું આ શબ્દનું સ્વાભાવિક એટલે કે સહજસ્વરૂપ છે, પરંતુ શબ્દ દ્વારા કરાવાયેલા તે અર્થબોધમાં યથાર્થતા છે કે અયથાર્થતા છે, તે પુરૂષના ગુણ દોષને અનુસરે છે. જો પ્રતિપાદન કરનાર પુરૂષ સમ્યગ્ જોનાર, દયાળુ અને સત્યવક્તા હોય તો ત્યારે તેને જણાવેલો શબ્દ યથાર્થજ્ઞાનને ઉત્પન્ન કરે છે અને અન્યથા એટલે મિથ્યા જોનારો [ભ્રાન્તદર્શી] કે કરૂણા વિનાનો કે ઠગનારો મિથ્યાભાષી વક્તા હોય તો તેના દ્વારા બોલયેલ શબ્દ અયથાર્થજ્ઞાનને પ્રગટ કરે છે. વિશેષાર્થ :- દીપક જેમ સ્વતઃ પ્રકાશ કરે છે, પ્રકાશ કરવો એ દીપકનું સ્વાભાવિક સ્વરૂપ છે તેમ અર્થબોધ કરાવવો એ શબ્દોનો સ્વાભાવિક સ્વભાવ . છે પરતું દીપક સહજ પ્રકાશ આપતો હોવા છતાં પણ કમળાનો રોગવાળો કે નિસ્તેજ ચક્ષુવાળો પુરૂષ દોષની હાની-વૃદ્ધિ પ્રમાણે સ્પષ્ટ કે અસ્પષ્ટ કે વિપરીત જુએ છે અને ચક્ષુના ગુણવાળો પુરૂષ યથાર્થ જોઇ શકે છે તેવી જ રીતે શબ્દ વડે અર્થબોધ કરાવવાનું સ્વાભાવિક સામર્થ્ય હોવા છતાં પણ તે સત્ય અર્થ છે કેઅસત્ય અર્થ તે વાત પ્રતિપાદક વક્તામાં રહેલી શુદ્ધિ અને અશુદ્ધિ ઉપર આધાર રાખે છે, એટલે કે પુરૂષગત ગુણો અને દોષની અપેક્ષા રાખે છે જો વક્તા સાચી દૃષ્ટિવાળો અને પવિત્ર હૃદયવાળો હોય તો તેના વડે કરાતી અર્થપ્રતીતિ યથાર્થ છે અને જો વક્તા વિપરીત દૃષ્ટિવાળો ઠગ હૃદયવાળો હોય તો તેના દ્વારા કરાતી અર્થની પ્રતીતિ મિથ્યા છે તેમ જાણવું. સાચી દૃષ્ટિવાળો વક્તા હોય તો રજત વગેરેને જોઇને તેને બરાબર ઓળખીને તે જ જણાવવાના ભાવથી રત્નતમિવમ્ સુવમિમ્ સર્વાંગ્યમ્ એજ પ્રમાણે બોલે છે પોતે વસ્તુને સાચી દેખીને અને ઓળખીને એ રીતે જ પવિત્રહૃદયથી જેમ છે તેમ જણાવવા બોલે છે માટે યથાર્થ છે પરંતુ અવળી દૃષ્ટિવાળો પુરૂષ પોતાને બરાબર ન દેખાયું ન સમજાયું હોવાથી અથવા બરાબર દેખાયુ કે સમજાયુ હોવા છતાં પણ બીજાને છેતરવાની બુદ્ધિ હોવાથી છીપમાં રત્નમિવમ્ પીત્તળમાં સુવઽમિતમ્ રજ્જામાં સર્વાંગ્યમ્ ઇત્યાદિ બોલે છે માટે અયથાર્થ છે આરીતે પુરુષગત ગુણ દોષને લઇને શબ્દ યથાર્થઅયથાર્થ અર્થને જણાવનાર બને છે. ૧૫૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ इह यथैवान्तबहिर्वा भावराशिः स्वरूपामबिभर्ति तथैव तं शब्देन प्रकाशयतां प्रयोक्तृणां प्रावीण्यमुपजातने । तं च तथाभूतं सप्तभङ्गीसमनुगत एव शब्दः प्रतिपादयितुं पटीयानित्याहुः તે શબ્દના સાત પ્રકારો છે અર્થાત્ સપ્તભંગી છે તે બતાવે છે...... सर्वत्रायध्वनि-विधि-प्रतिषेधाभ्यां स्वार्थमभिदधानः સપ્તમી -અનુચ્છતિ / ૪-રૂ II સર્વ સ્થાને આ શબ્દ વિધિ અને પ્રતિષેધ વડે પોતાના (વાગ્ય) અર્થને જણાવતાં સાત પ્રકારનો થાય છે એટલે કે સપ્તભંગીને અનુસરે છે. अयं ध्वनिः-शब्दः, सर्वत्र विधिमुखेन निषेधमुखेन च, स्वार्थनित्यानित्याद्यनेकान्तात्मकं वस्तु, अभिदधानः- प्रतिपादयन्, सप्तभङ्गी-स्यादस्तीत्यादिवक्ष्यमाणप्रकारं सप्तधा प्रयोगमनुगच्छति ॥ १३ ॥ ટીકાર્ય આ શબ્દ સર્વઠેકાણે વિધાન કરવા વડે અને નિષેધ કરવા વડે કરીને સ્વાર્થ એટલે કે વસ્તુનિત્ય છે કે અનિત્ય ? વસ્તુ સત્ છે કે અસત્? એવી રીતે અનેકાંત સ્વરૂપ વસ્તુને સમજાવતા જણાવતા સાત મતિ ઇત્યાદિ કહેવાતા પ્રકાર વડે સાત પ્રકારના પ્રયોગ વડે સપ્તભંગીને અનુસરે છે. વિશેષાર્થ: દરેક પદાર્થમાં સઅસત, નિત્ય-અનિત્ય, ભિન્ન-અભિન્ન, - આદિ અનેક ધર્મો હોય છે તેથી દરેક પદાર્થ અનેક ધર્મયુક્ત છે આવા અનેક ધર્મ વાળા પદાર્થને વિષે વિધાન અને નિષેધ દ્વારા પ્રવર્તતો શબ્દ સાત પ્રકારે ઘટી શકે છે. પદાર્થ જે સ્વરૂપે હોય તે સ્વરૂપે કહેનાર વક્તા યથાર્થવાદી થવાથી પ્રમાણિક ગણાય છે પદાર્થને યથાર્થ સ્વરૂપે કહેવાને માટે પ્રવર્તતો શબ્દ ત્યારેજ સમર્થ થાય છે કે જો તે સપ્તભંગીને અનુસરે તેને અનુસર્યા વિના શબ્દ યથાર્થરૂપથી અર્થને જણાવી શક્તો નથી. .. अथ सप्तभङ्गमेव स्वरूपतो निरूपयन्ति સપ્તભંગીનું સ્વરૂપ જણાવે છે. एकत्रवस्तुन्येकैकधर्मपर्यनुयोगवशादविरोधेन व्यस्तयोः समस्तयोः विधिनिषेधयोः कल्पनया स्यात्काराङ्कितः सप्तधा વાચકો: સપ્તમ છે ૪-૨૪ / ૧૫૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ વિવક્ષિત એવા ઘટપટાદિ કોઈપણ એક વસ્તુમાં (નિત્ય-અનિત્ય આદિ સ્વરૂપે રહેલ) એકેક ધર્મ સંબંધી પશ્ન પુછવાના વશથી પરસ્પર અવિરોધપણે, જાદા જુદા કે સમુદિતરૂપે રહેલા, વિધિ અને નિષેધની કલ્પના કરવા દ્વારા, "स्यात्'' मेवा ५४थी युति मेवो, हे सात प्र.२नो पास्यप्रयोग, ते सतगी उपाय छे. एकत्र-जीवाजीवादौ वस्तुनि, एकैकधर्मपर्यनुयोगवशात्-एकैकसत्वादिधर्मप्रश्नवशात्, अविरोधेन-प्रत्यक्षादिबाधापरिहारेण; व्यस्तयो:पृथग्भूतयोः, समस्तयोः- समुदितयोश्चविधि-निषेधयोः कल्पनया-पर्यालोचनया कृत्वा, स्यात्काराङ्कितः-स्याच्छब्दलाञ्छितः, सप्तधा-सप्तकप्रकारैर्वचनविन्यासः सप्तभङ्गी ज्ञातव्या । इदमत्राऽऽकूतम्-जीवाजीवात्मकं सर्वं हि वस्तुजातमनन्तधर्मात्मकमिति सिद्धान्तः। तत्रैकैकधर्ममवलम्ब्य सप्तविधप्रश्नवशात् सप्तधावाक्यं प्रवर्तते। उद्देश्य विधेयात्मकं हि वाक्यं भवति, एवं च कस्मिश्चिद् वस्तुनि कमपि धर्ममवलम्ब्योदेश्य-विधेयात्मकं सप्तधैव वचनविन्यासः प्रवर्तते, नाधिकं नाऽपि न्यूनं, तथाहि-घटे अस्तित्वधर्ममवलम्ब्य, ‘स्यादस्त्येव घटः' 'स्यान्नास्त्येव घटः' 'स्यादस्ति नास्ति च घट:' 'स्यादवक्तव्य एव घटः' 'स्यादस्ति चावक्तव्यश्च घट:' 'स्यान्नास्तिचावक्तव्यश्च घट: ''स्यादस्ति नास्ति चावक्तव्यश्च घटः' इति सप्तभङ्गाः प्रवर्तन्ते । ... प्रश्नानां सप्तविधत्वं च प्रश्नकर्तुः सप्तविधजिज्ञासोदयात् । जिज्ञासायाः सप्तविधत्वं सप्तविधसंशयसमुद्भवात् । सन्देहस्यापि सप्तविधत्वं संदेहविषयीभूतधर्माणां कथञ्चिदस्तित्वादीनां सप्तविधत्वात् । तथाहि-कथञ्चिदस्तित्वं, कथञ्चिन्नास्तित्वं, कथञ्चित्क्रमार्पितोभयत्वं, कथञ्चिदवक्तत्वं, कथञ्चिदस्तित्वविशिष्टावक्तव्यत्वं, कथञ्चिन्नास्तित्वविशिष्टावक्तव्यत्वं, कथञ्चित्क्रमार्पितोभयविशिष्टा-वक्तव्यत्वमिति। एवं च वस्तुषु प्रतिपर्यायमवलम्ब्य सप्तविधसंशयविषयी-भूतधर्माणां विद्यमानत्वाद् घटः स्यादस्ति न वा ? इति कथञ्चित्सत्वसर्वथा-सत्वरूपविरूद्धकोटिद्वयात्मकः संशयः समाविर्भवति, संशयेन च घटे वास्तविकसत्वनिर्णयार्थ जिज्ञासोत्पद्यते, ततो घटः किं स्यादस्त्येव ? इति प्रश्नः प्रवर्तते तादृशप्रश्नवशात् प्रतिपादयितुः ૧૫૬ Page #192 -------------------------------------------------------------------------- ________________ प्रतिपिपादयिषा जायते, ततः प्रतिपादयति, तथा च प्रश्नानां सप्तधैव प्रवर्तमानत्वादुत्तरस्यापि सप्तविधत्वमेव प्रपनं भवति । • इयं सप्तभङ्गी प्रमाणसप्तभङ्गी-नयसप्तभङ्गीभेदेन द्विविधा। तत्र प्रतिभङ्गं सकलादेशस्वभावा प्रमाणसप्तभङ्गी। प्रतिभङ्गं विकलाऽऽदेशस्वभावा च नयसप्तभङ्गी। एकधर्मबोधनमुखेन अभेदवृत्या अभेदोपचाराद् वा तदात्मकाशेषधर्मात्मकवस्तुविषयकबोधजनकवाक्यत्वं सकलादेशत्वम् । कुत्राऽभेदवृत्या प्रतिपादयति? कुत्र चाभेदोपचारेण ? इति चेत्, उच्यते-द्रव्यार्थनयाङ्गीकारपक्षे सर्वपर्यायाणां द्रव्यात्मकत्वात् ‘स्यादस्त्येव घटः' इति वाक्यमस्तित्वलक्षणैकधर्मप्रतिपादनद्वारा तदात्मकाशेषधर्मात्मकं वस्तु अभेदवृत्या प्रतिपादयति। पर्यायार्थनयस्वीकारपक्षे तु सर्वपर्यायाणां परस्परभिन्नत्वाद् एकस्य शब्दस्यानेकार्थप्रत्यायने सामर्थ्याऽभावाद-भेदोपचारेणान्तधर्मात्मकं वस्तु प्रतिपादयति । अभेदवृत्तेरभेदोपचार-स्याऽनाश्रयणे एकधर्मात्मकवस्तुविषयकबोधजनकं वाक्यं विकलादेश इति ॥ १४ ॥ ટીકાર્ય : જીવ અજીવ (આત્મા ઘટ પટ આકાશ) વિગેરે સંસારવર્તી પદાર્થરાશિ પૈકી કોઈપણ એક પદાર્થની બાબતમાં, એક એક ધર્મના પ્રશ્નના વશથી એટલે કે એ પદાર્થ સંસારમાં છે કે નહીં ? એવા પ્રકારે સત્ત્વ (અસ્તિત્વ) અને આદિ શબ્દથી,(નાસ્તિત્વ નિત્યત્વ અનિત્યત્વ) વિગેરે જુદા જુદા અનેક ધર્મ વિષયક જ્યારે એકેક પ્રશ્ન પુછવામાં આવે ત્યારે તે પ્રશ્નના વશથી પ્રત્યક્ષ-અનુમાન આદિ કોઇપણ પ્રમાણોથી વિરોધ (બાધા) ન આવે તે રીતે સ્વ-દ્રવ્યક્ષેત્રાદિની અપેક્ષાએ અસ્તિત્વનું વિધાન, પારદ્રવ્ય-ક્ષેત્રાદિની - અપેક્ષાએ નાસ્તિત્વનું વિધાન, આ પ્રમાણે વ્યસ્ત સમસ્ત એટલે કે પૃથભૂત એવા વિધિ અને નિષેધ દ્વારા, અને સમુદિતવિધિ અને નિષેધની પર્યાલોચના (વિચારણી કલ્પના) કરીને સાત શબ્દથી યુક્ત એટલે અપેક્ષા પૂર્વક-કથંચિત્ વિવક્ષા યુક્ત બોલાતા એવા સાત પ્રકારો વડે વચનોનું જે ઉચ્ચારણ તેને સપ્તભંગી કહેવાય છે. - અહીં તાત્યયાર્થ આ પ્રમાણે છે-જીવ-અજીવાદિ સ્વરૂપ સર્વવસ્તુનો સમૂહ અનંત ધર્માત્મક છે એ પ્રમાણે રહસ્ય છે તેમ જાણવું તેમાં એક એક (નિત્યઅનિત્ય, સ-અસત) ધર્મને અનુસરીને સાત પ્રકારના પ્રશ્નને પુછવાના પ્રસંગે ૧૫૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ સાત પ્રકારે વાક્યો પ્રવર્તે છે. કારણ કે ઉદેશ્ય-વિધેયાત્મક વાક્ય હોય છે, એ પ્રમાણે કોઇપણ ઘટપટાદિ વસ્તુને વિષે કોઇપણ અસ્તિત્વ-નાસ્તિત્વ ધર્મને અનુસરીને ઉદેશ્ય-વિધેયાત્મક એવા વચનની જે રચના (ઉચ્ચારણ) તે અવશ્ય સાત પ્રકારે જ પ્રવર્તે છે સાતથી અધિકપણે (આઠ કે નવ) નહીં અને ન્યૂન (છ કે પાંચ) પણે પણ નહીં તે આ ઘટપદાર્થને વિષે અસ્તિત્વ ધર્મ ને આશ્રયીને (જણાવે છે) ૨. દ્રિવ ઘટે, રન્નફ્લેવ પટ:, રૂ. સ્થાતિ નાતિ ૨ પદ, ૪.ચાવો થવ પટ:, ૫. સ્થાતિ વાવો વ્ય પર, ૬. શાનાસ્તિ રવિવ્ય ય૮:, ૭. ચાતિ જાતિ વિરૂધ્યક્ષ પદ - આ પ્રમાણે સાતભંગો પ્રવર્તે છે. તથા પ્રશ્ન કરનારની જિજ્ઞાસા પણ સાત પ્રકારની પ્રગટ થતી હોવાથી પ્રશ્નો પણ સાત પ્રકારના જ છે. સાત પ્રકારના જ સંશય ઉત્પન્ન થતા પ્રશ્નો પણ સાત પ્રકારના જ છે. સંદેહના વિષયભૂત એવા કથંચિત્ અસ્તિત્વઆદિ ધર્મો સાતપ્રકારે હોવાથી સંદેહ પણ સાત પ્રકારે જ થાય છે. તે આ પ્રમાણે (૧) જયંત્િ તત્વ, એટલેકે પ્રત્યેક વસ્તુ વિધિધર્મની કલ્પના વડે કથંચિત-અસ્તિત્વરૂપ છે. (૨)વાથઝિન્નાસ્તિત્વ- પ્રત્યેક વસ્તુ નિષેધરૂપ ધર્મની કલ્પનાથી કથંચિનાસ્તિત્વરૂપ છે. (૩) તથઝિતિમયતં- પ્રત્યેક વસ્તુમાં ક્રમથી વિધિ અને નિષેધરૂપે કથંચિત્ અસ્તિત્વ અને કથંચિત્ નાસ્તિત્વ સ્વરૂપ છે. (૪) તથઝૂિલવજીવ્યતં- પ્રત્યેક વસ્તુ એકીસાથે વિધિ અને નિષેધ રૂપ ધર્મથી ન બોલાય તેવી છે માટે કથંચિત્ અવક્તવ્ય રૂપ છે. (૫) વાસ્તિત્વવિશિષ્ટ વ્યર્વ-પ્રત્યેક વસ્તુ વિધિરૂપથી યુક્ત તથા એકીસાથે વિધિ-નિષેધરૂપ ધર્મની કલ્પનાથી કથંચિત અસ્તિત્વ અવક્તવ્ય-રૂપ છે. (૬) સન્નિતિવિશિષ્ટવચિં-પ્રત્યેક વસ્તુ નિષેધ રૂપથી યુક્ત તથા એકીસાથે વિધિઅને નિષેધરૂપે કથંચિત્ ધર્મ કલ્પનાથી નાસ્તિત્વ અવક્તવ્ય રૂપ છે. (૭) વાસ્ક્રિતિમવિશિષ્ટવજીવ્યતં- પ્રત્યેકવસ્તુ ક્રમથી વિધિ ૧૫૮ Page #194 -------------------------------------------------------------------------- ________________ અને નિષેધ, તથા એકીસાથે વિધિ અને નિષેધ ધર્મોની કલ્પનાવડે કથંચિઅસ્તિત્વ-નાસ્તિત્વ ઉભયપ્રધાનથી યુક્ત અવક્તવ્યરૂપ છે. - આ પ્રમાણે વસ્તુનેવિષે દરેક પર્યાયને આશ્રયીને સાતપ્રકારના સંશયના વિષયભૂત ધર્મો વિદ્યમાન હોવાથી ઘટ શું છે કે નહીં ? એ પ્રમાણે કથંચિત્ સત્ત્વ અને સર્વ પ્રકારે સત્ત્વ, તથા કથંચિત્ સત્ત્વ અને સર્વથા અસત્ત્વ, એમ વિરૂદ્ધ બે પ્રકારનાં સંશયો પ્રગટ થાય છે તથા સંશયવડે ઘટમાં વાસ્તવિકસત્વના નિર્ણય માટે જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. તેથી શું ઘડો કથંચિત્ વિદ્યમાન છે જ? એવો પ્રશ્ન પ્રવર્તે છે તેવા પ્રકારના પ્રશ્નના વશથી પ્રતિપાદન કરનાર (કર્તાને) પ્રતિપાદનની (જણાવવાની) ઇચ્છા થાય છે. ત્યારપછી તે જણાવે છે તેથી પ્રશ્નોના ઉત્તર સાત જ વર્તતા હોવાથી આ પ્રમાણે સાત પ્રકારના જ (ભાંગા) સ્વીકાર્ય થાય છે. આ સપ્તભંગી પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગીના ભેદ વડે બે પ્રકારે છે. તેમાં દરેકભાંગે સકલાદેશના સ્વભાવવાળી પ્રમાણસમભંગી અને દરેકભાગે વિકલાદેશના સ્વભાવવાળી નયસભંગી છે. એકધર્મ જણાવવા દ્વારા અમેદવૃત્તિથી અથવા અભેદ-ઉપચારથી સમસ્તધર્માત્મક વસ્તુના વિષયને બોધ કરાવનારૂં જે વાક્ય તે સકલાદેશ છે એટલે કે પ્રત્યક્ષાદિ પ્રમાણદ્વારા જાણેલી અનેકધર્માત્મક વસ્તુમાં ધર્મ અને ધમીના અભેદભાવની પ્રધાનતાથી અથવા અભેદભાવના ઉપચારથી એકસાથે પ્રતિપાદન કરનાર જે વચન તે સકલાદેશ કે પ્રમાણવાક્ય. કહેવાય છે. આ પ્રશ્ન : અમેદવૃત્તિવડે ક્યાં પ્રતિપાદન કરાય છે અભેદોપચારવડે ક્યાં જણાય છે ? ઉત્તર : દ્રવ્યાર્થિકનયનો પક્ષ અંગીકાર કરાય છતે સર્વપર્યાયો દ્રવ્યસ્વરૂપે છે ચાયૅવ પટ: એ પ્રમાણેનું વાક્ય અસ્તિત્વસ્વરૂપ' એકધર્મનું પ્રતિપાદન કરવા દ્વારા તેવા સ્વરૂપ સમસ્તધર્માત્મક વસ્તુને અમેદવૃત્તિથી પ્રતિપાદન કરે છે. (દ્રવ્યને દ્રવ્યદ્વારા જણાવવામાં આવે તો તે અમેદવૃત્તિ છે કારણ કે દરેક દ્રવ્યમાં દ્રવ્યનો અભેદ છે) તથા જે પર્યાયાર્થિકનયનો માર્ગ સ્વીકારે છે તે સર્વ પર્યાયો પરસ્પર ભિન્ન ભિન્ન હોવાથી એક શબ્દ દ્વારા અનેક અર્થ જણાવવામાં સામર્થ્યનો અભાવ હોવાથી અભેદ ઉપચાર વડે અનંતધર્માત્મક વસ્તુ જણાવે છે. ૧૫૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ અભેદવૃત્તિ તથા અભેદ-ઉપચારનો આશ્રય કરવામાં ન આવે તો એક ધર્માત્મક વસ્તુ વિષયક બોધને ઉત્પન્ન કરનારૂં જે વાક્ય તે વિકલાદેશ કહેવાય ' વિશેષાર્થ : આ સપ્તભંગી કેવળ વાજાળ નથી પરંતુ વસ્તુમાત્રનું ઉંડામાં ઉંડુ સચોટજ્ઞાન શબ્દદ્વારા પ્રતિપાદન કરવું હોય તો સપ્તભંગી સિવાય અસંભવિત છે આ સપ્તભંગીમાં એકના એક પદાર્થ વિષયક તથા તે દરેક પદાર્થના એકેક ધર્મવિષયક પ્રતિપાદન આ સાતપ્રકારે થાય છે આ સાન્તાક્યનો સમુદાય તે સપ્તભંગી છે. કારણ કે એક જ વસ્તુ કે તેના એક જ ધર્મવિષયક વ્યસ્ત કે સમસ્ત વિધિ અને નિષેધની યોજનાથી વધુ કે ઓછા વિકલ્પો સંભવતાં નથી પણ સાતજ વિકલ્પો સંભવે છે તેથી વચનરચના સાતપ્રકારે જ સંભવે છે. મૂળસૂત્રમાં ‘સપ્તભંગી'ની વ્યાખ્યા સમજાવતા (૧) પન્ન વસ્તુનિ (૨) ઘર્ષપર્વનુયોગાવશાત (૩) વિરોધેન (૪) થાત ઇત્યાદિ પદો સપ્રયોજન છે એટલે કે જો ઘટ-પટ આદિ કોઇપણ વિવક્ષિત એકવસ્તુવિષયક વિધિનિષેધના પ્રશ્ન સંબંધી ઉત્તરની વાત કરીએ તો અને ભિન્ન ભિન્ન અનેક વસ્તુને આશ્રયી વિધિ-નિષેધના પ્રશ્ન સંબંધી ઉત્તરની વાત જ કરીએ તો વિવિધ વસ્તુ સેંકડો હોવાથી તેના સંબંધી પ્રશ્નો અને ઉત્તરો પણ સેંકડો થવાથી સપ્તભંગીને બદલે શતભંગી સહસ્ત્રભંગી આદિ થઇ જવાનો પ્રસંગ આવે માટે મૂળસૂત્રમાં ત્ર-વસ્તુનિ એવો શબ્દપ્રયોગ કરેલો જાણવો. તેમજ ઘટપટાદિ વિવક્ષિત પદાર્થ એક જ હોય પરંતુ વિવક્ષિત પદાર્થમાં પણ અસ્તિ-નાસ્તિ, નિત્ય-અનિત્ય, ભિન્ન-અભિન્ન, એમ એકેક ધર્મવિષયક પ્રશ્નોના ઉત્તરની વાત જો ન કરીએ તો તે જ વિવક્ષિત એક વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંતધર્મો છે તેવા પ્રકારના અનંતધર્મો સંબંધી પ્રશ્નોની અને ઉત્તરોની વાત કરીએ તો અનંતધર્મો હોવાથી “અનંતભંગી' થઈ જાય પરંતુ સપ્તભંગીનો નિયમ રહે નહીં તેથી અનંતભંગીના પ્રસંગની રૂકાવટ માટે મૂળસૂત્રમાં પ થર્મપર્વનુયોગવશાત્ પદ મુકેલુ જાણવું. પ્રત્યક્ષ અનુમાન આદિ પ્રમાણોથી વિરૂદ્ધ એવા અસ્તિત્વ કે નાસ્તિત્વના એકાન્તવાદોમાં એકાંતે વિધિની અને એકાંતે નિષેધની કલ્પનાવડે પ્રવર્તમાન વાક્ય પ્રયોગોને સપ્તભંગીની પ્રાપ્તિ આવી ન જાય તેના માટે મૂળસૂત્રમાં ‘વિરોધેન' શબ્દનું પ્રતિપાદન છે. ૧૬૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ 'स्यात्' । ना अनेत विधि भने विया२ विगेरे ३५॥ अर्थो छे छता અહીં અનેકાંત (અપેક્ષાસહિત) અર્થ જ ઉપયોગી છે આ સ્યાત્ શબ્દ દરેક પદો સાથે જોડવાથી જ સાંગોપાંગ બોધ થઈ શકે છે. આ સૂત્રમાં બતાવેલું સ્વરૂપ પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગી એમ બંનેમાં સંભવી શકે તેવું સાધારણ લક્ષણ છે વિશેષલક્ષણ આગળના આ પરિચ્છેદમાં સૂત્ર-૪૪/૪૫માં જણાવાશે. अथास्यां प्रथमभङ्गोल्लेखं तावद् दर्शयन्तिસપ્તભંગીમાંનો પ્રથમભંગ જણાવે છે. तद्यथा-स्यादस्त्येव सर्वमिति विधिकल्पनया प्रथमो भङ्गः ॥४-१५ ॥ જેમ કે “સર્વવસ્તુકથંચિત્ છે જ' આ વિધિકલ્પનાથી પ્રથમ ભંગ છે. अत्र स्यात्पदमनेकान्तबोधकम्, 'अस्त्येव सर्व कुम्भादि, इत्युक्ते स्वरूपेणास्तित्वमिव पररूपेणाप्यस्तित्वं प्राप्नोति, तद्व्यावृत्यर्थ स्यात्पदं, तेन च स्यात् कथञ्चित्स्वद्रव्य-क्षेत्र-काल-भावैरेव कुम्भोऽस्ति न परद्रव्यक्षेत्रकाल-भावैरित्यर्थो लभ्यते। तथाहि-कुम्भो द्रव्यतः पार्थिवत्वेनास्ति नाऽऽबादित्वेन, देशतः पाटलिपुत्रत्वेनास्ति न कान्यकुब्जत्वेन, कालतः वासन्तिकत्वेनास्ति न शैशिरत्वेन, भावतः श्यामत्वेनास्ति न रक्तत्वेन। स्यादस्त्येव सर्वम्' इत्यत्र स्वरूपादिभिरस्तित्वमिव स्वरूपादिभिरेव नास्तित्वमपि स्यात् तव्यावृत्यर्थमेवकारग्रहणं, तेन चायमर्थोलभ्यते-यत् . स्वरूपादिभिरस्त्येव सर्व वस्तु नतु नास्त्यपि, पररूपादिभिर्नास्तित्वं तु इष्टमेव। एवकारस्त्रिघा-अयोगव्यच्छेदकः, अन्ययोगव्यच्छेदकः, अत्यन्तायोगव्यवच्छेदकश्च। तत्र विशेषणसंगतैवकारोऽयोगव्यवच्छेदकः। अयोगव्यवच्छेदकत्वं नाम-उद्देश्यतावच्छेदकसमानाधिकरणाऽत्यन्ता-भावाऽप्रतियोगित्वं यथा 'शङ्खः पाण्डुर एव' इत्यत्रोदेश्यतावच्छेदकं शङ्खत्वं, तत्समानाधिकरणात्यन्ताभावो न तावत् पाण्डुरत्वात्यन्ताभावोऽपि तु पीतत्वाद्यत्यन्ताभावः, तत्प्रतियोगित्वं (पीतत्वादौ, अप्रतियोगित्वं पाण्डुरत्वे वर्तत इति लक्षणसमन्वय )। विशेष्यसंगतैवकारोऽन्ययोगव्यवच्छेदकः, अन्ययोगव्यवच्छेद ૧૬ ૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ कत्वं च विशेष्यभिन्नतादात्म्यादिव्यवच्छेदः, यथा-'पार्थ एव धनुर्धरः, अत्र पार्थान्यतादाम्याभावो धनुर्धरे एवकारेण बोध्यते ।क्रिया संगतैवकारश्चात्यन्तायोगव्यवच्छेदकः। अत्यन्ताऽयोगव्यवच्छेदकत्वं नाम-उदेश्यतावच्छेदकव्यापकाभावाप्रतियोगित्वं, यथा- 'नीलं सरोजं भवत्येव' इत्यत्र उदेश्यतावच्छेदकं सरोजत्वं तद्व्यापकोऽत्यन्ताभावो नहि नीलाऽभेदाऽभावोऽपि तु पटाऽभेदाऽभावः, 'तत्प्रतियोगित्वं पटाऽभेदे, अप्रतियोगित्वं नीलाऽभेदे वर्तत इति लक्षणसमन्वयः। ननु ‘स्यादस्त्येव सर्वम्' इत्यादौ एवकारस्य क्रियासंगत्वादत्यन्तायोगव्यवच्छेदेन भवितव्यं, तथा सति विवक्षिताऽर्थासिद्धिः स्यात्, कस्मिंश्चिद् घटे अस्तित्वस्याभावेऽपि स्यादस्त्येव घटः' इत्याकारकप्रयोगसम्भवात्, यथा कस्मिंश्चित् सरोंजे नीलत्वाऽभावेऽपि नीलं सरोजं भवत्येव' इत्याकारकप्रयोग इति चेत्, न, राद्धान्तेऽत्रायोगव्यवच्छेदकस्यैवकारस्य स्वीकृतत्वात्, क्रियासंगतैवकारोऽपि क्वचिदयोगव्यवच्छेदबोधको भवति, यथा-'ज्ञानमर्थ गृह्यात्वेव' 'इत्यत्र ज्ञानत्वसामानाधिकरणात्यन्ताभावाप्रतियोगित्वस्य अर्थग्राहकत्वे बोध। एवं 'स्यादस्त्येव घटः' इत्यादिष्वपि अयोगव्यच्छेदक एव एवकारो बोद्धव्यः । यद्यपि राद्वान्ते सत्त्वमिवाऽसत्त्वमपि घटस्य स्वरूपमेव, यथापि 'स्यादस्त्येव घटः' इत्यत्र सत्त्वस्य प्राधान्येन भानम्, असत्त्वस्य चाप्राधान्येन। एवं द्वितीयभने नास्तित्वस्य प्राधान्येन अस्तित्वस्य चाप्राधान्येन भानम्। एवमन्यभङ्गेष्वपि ज्ञातव्यम् ॥ १५ ॥ ટીકાર્ય - અહીં પ્રથમભાંગામાં મૂકેલો સત્ શબ્દ અનેકાંત અર્થને જણાવનાર છે. ઘટ-પટ આદિ સર્વવસ્તુઓ અપેક્ષાએ છે જ. એ પ્રમાણે કહેવાય છતે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવની અપેક્ષાએ અસ્તિત્વ છે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ જેવું અસ્તિત્વ છે તેવું પરદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વ પ્રાપ્ત થઇ જાય તેથી तेनी निवृत्ति माटे 'स्यात्' ५४ छ स्यात् भेटले थयित् स्वद्रव्यक्षेत्रण અને ભાવ વડે જ આ કુંભ એ કુંભ છે પરંતુ પરદ્રવ્ય-ક્ષેત્રકાળ અને ભાવવડે આ કુંભ એ કુંભ નથી તે આ પ્રમાણે ૧૬૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ | માટી દ્રવ્યનો બનાવેલો, પાટલિપુત્ર ગામમાં બનાવેલો. વસન્તઋતુમાં બનાવેલો, શ્યામરંગનો બનાવેલો એક ઘટ ધારો કે છે હવે તે ઘટને આશ્રયીને કોઇ પ્રશ્ન કરે કે શું આ ઘટ જલદ્રવ્ય (ત્રાંબા-પીતળ કે સુવર્ણ)ને બનાવેલો છે? તો આપણે કહીશું કે ના, તેથી તે ઘટસ્વદ્રવ્ય (માટી દ્રવ્યને) આશ્રયીને અતિ જ છે પરંતુ જલાદિ અન્યપરદ્રવ્યને આશ્રયી અસ્તિ નથી નાસ્તિ જ છે. તે જ રીતે પાટલીપુત્રમાં બનાવેલો હોવાથી તે સ્વક્ષેત્રને આશ્રયી અસ્તિ જ છે, પરંતુ અન્ય નગર કાન્યકુબ્બાદિમાં બનાવેલો ન હોવાથી તે નગરથી ઉત્પન્ન થયેલાને આશ્રયી નાસ્તિ જ છે. તથા વસન્તઋતુમાં બનાવેલો હોવાથી સ્વકાળને આશ્રયી અતિ જ છે. પરંતુ શિશિરઋતુમાં બનાવેલો ન હોવાથી તેની અપેક્ષાએ નાસ્તિ જ છે. તથા શ્યામરૂપે ભાવથી અતિ જ છે. પરંતુ તેનાથી અન્ય એવા રક્તવાદિને આશ્રયીને અસ્તિ નથી માટે નાસ્તિ છે. ચાયૅવ સર્વમ્' એમ સપ્તભંગીના પ્રથમભાંગાના મૂળસૂત્રમાં બતાવેલું છે તેમાં “ઘટપટાદિ સર્વે પદાર્થો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ છે જ, અહીં સ્વસ્વરૂપવડે એટલે કે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ઘટપટાદિ તમામ પદાર્થો જેમ અસ્તિત્વ સ્વરૂપ છે તેમ સ્વદ્રવ્યાદિને જ આશ્રયી નાસ્તિપણું ન થઈ જાય તેટલા માટે તેના નિવારણ માટે પ્રવાર'નું ગ્રહણ કરેલું છે. જો આ એવકાર ન કહેવામાં આવે અને માત્ર “યાતિ' એટલું જ કહેવામાં આવે તો સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિક છે' એવો અર્થ થાય નહીં એમ નિણર્યાત્મક ન કહેલું હોય તો અસ્તિની જેમ નાસ્તિ પણ સ્વદ્રવ્યાદિની અપેક્ષા એ હશે એવી ઉત્પન્ન થતી સંભાવના રોકી શકાતી નથી, તેથી અવારની આવશ્યકતા છે. તેના દ્વારા આવો અર્થ પ્રાપ્ત થશે એ સ્વદ્રવ્યાદિની અપેક્ષા સર્વે વસ્તુઓ અતિ જ . પરંતુ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સર્વવસ્તુઓ નાસ્તિ રૂપે નથી. તથા પરદ્રવ્યાદિ સ્વરૂપવડે નાસ્તિત્વ જ ઈષ્ટ છે. પરંતુ અસ્તિત્વ ઇષ્ટ નથી. . (હવે પ્રસંગને અનુસારે એવકારનું સ્વરૂપ જણાવે છે.) વીર ત્રણ પ્રકારે હોય છે. (૧) અયોગવ્યવચ્છેદક (૨) અન્યયોગવ્યવચ્છેદક (૩) અત્યન્તાયોગવ્યવચ્છેદક. : (૧) વિશેષણની સાથે જોડાયેલ વાર અયોગ વ્યવચ્છેદક છે. અયોગવ્યવચ્છેદક એટલે શું?– ૩યતાવ છે મનાથિરપાડત્યન્ત ૧૬૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ માવાડતિયોતિં યથા શરૂ: પાકુર દવ' અહીંયા ઉદાહરણમાં એવકાર. વિશેષણ એવા પાકુર શબ્દની સાથે જોડાયો છે તેમાં બતાવેલ લક્ષણનો સમન્વય આ રીતે કરવો દેતા વચ્છ શહુર્વ છે. તત્સમનાથRUTIત્યતામાવો- એટલે કે શંખમાં પાંડુરત્વનો અત્યંત અભાવ છે જ નહીં પરંતુ પીતત્યાદિનો અત્યંત અભાવ છે એમાવ: ૪ પ્રતિયો (જેનો અભાવ હોય તે પ્રતિયોગી છે) તેથી પીતત્વમાં પ્રતિયોગીત્વ છે પરંતુ પ્રતિયોત્વિ પાંડુરતમાં છે માટે લક્ષણ ઘટી શકે છે. એનો તાત્યયાર્થ આ પ્રમાણે છે- શંખ શ્વેત જ હોય છે એટલે કે પાંડુર પાસે રહેલો એવકાર શંખમાં થતપણાનો અયોગ દૂર કરે છે તેથી શંખ સફેદ જ છે જ્યારે વિશેષણપદની સાથે જ કારનો. સંબંધ થાય છે ત્યારે આવા પ્રકારનો વ્યવચ્છેદ જણાય છે તેથી વિશેષણ એ વિશેષ્યમાં સર્વીશે વ્યાપીને રહેલુ છે એમ સૂચિત થાય છે અહીં સફેદપણું શંખમાત્રમાં ઉપલબ્ધ છે તેમ સમજાય છે. અયોગ= યોગનો અભાવ, તેનો વ્યવચ્છેદ તેનો નિષેધ (બાદબાકી કરવી) શંખમાં શ્વેતત્વનો અભાવ નથી માટે અયોગવ્યવચ્છેદ થયો આ અયોગ વ્યવચ્છેદ વિશેષ્યથી ભિન્નમાં વિશેષણની હાજરી અંગે મૌન રહે છે એટલે કે શંખથી અજવસ્તુઓમાં પાંડુરત્વ હોઈ પણ શકે અને ન પણ હઈ શકે આ બાબત સ્પષ્ટ કરતું નથી. (૨) વિશેષ્યપદની સાથે “વાર(જકાર) જ્યારે વપરાય છે ત્યારે મરાયો વ્યવછે: કહેવાય છે તેનાથી એવો અર્થ પ્રાપ્ત થાય છે કે તે વિશેષણ માત્ર વિશેષ્યમાં જ ઉપલબ્ધ થાય છે પણ વિશેષ્યથી ભિન્નમાં ઉપલબ્ધ થતું નથી કયો વ્યવર્ઝર્વ એટલે વિશેષ્યમત્રતા લાભ્યાતિવ્યવચ્છેદ્રઃવિશેષ્યથી ભિન્ન એટલે કે વિશેષ્ય સિવાયના બીજા પદાર્થોમાં રહેલા તે ધર્મના યોગને દૂર કરે છે જેમ કે પાર્થ gવ ઘનુર્ધાર: અર્જુન જ ધનુર્ધારી છે. અહીં અર્જુનથી બીજામાં ધનુર્ધારીપણું ઉપલબ્ધ થતું નથી એ ફલિતાર્થ થાય છે. અર્જુન જ ધનુર્ધારી છે તેમ કહેવાથી ધનુર્ધારીપણાનો યોગ દુર્યોધનવિગેરેમાં હોય તો તેનો આ વર' મુકવાથી નિરાસ થાય છે. (૩) જો “વર' (જકાર) ક્રિયાની સાથે મૂકવામાં આવે તો તે અત્યન્તાયો વ્યવછે= અત્યંત અયોગને દૂર કરે છે. . ૧૬૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ अत्यन्तायोगव्यवच्छेदकत्वं-उद्देश्यतावच्छेदकव्यापकाभावप्रतियोगित्वं યથા નીર્ત.સરોનું વિત્યેવ' અહીં આ ઉદાહરણમાં ઉદેશ્યતા વચ્છેદક જે સરનવં તદ્- વ્યાપોડત્યનાભાવ- તે સરોજત્વની સાથે વ્યાપકપણે જે અંત્યંત અભાવ તે નીલવર્ણનો અત્યન્તાભાવ નથી પરંતુ પટાયત્તાભાવ હોઈ શકે છે પટાયત્તાભાવ મળતો હોવાથી નીલવર્ણ અપ્રતિયોગી થશે આ રીતે લક્ષણનો સમન્વય થાય છે. નીત્ર સરોનું વવ અહીં ઘણા દ્રવ્યોમાં રહેલા નીલગુણને કમળ પોતાને આધીન કરતું નથી તેમજ નીલપણું સમગ્ર કમળોમાં વ્યાપ્ત જ છે. એમ પણ થતું નથી આ રીતે બંનેમાં વ્યભિચાર આવતો હોવાથી ક્રિયાપદ પાસે રહેલ વાર' અત્યન્ત-અયોગ-નીલતાનો કમળ સાથે અત્યન્ત અભાવનો નિરાસ કરનાર છે. એટલે બધા કમળો લીલા હોય એમ પણ નહીં તથા લીલી જે જે વસ્તુ હોય તે બધા જ કમળો જ હોય એમ પણ નહીં એવો અર્થ જણાવે છે આ વ્યવચ્છેદ વિશેષણમાં વિશેષ્યનો અને વિશેષ્યમાં વિશેષણનો નિષેધ કરે છે અને સાથે સાથે અર્થતઃ કેટલાક અંશે અભાવનું સૂચન પણ કરે છે જેમ કે કમળો અવશ્ય નીલ હોય છે જ, અહીં કમળોમાં નીલરંગના સર્વથાઅભાવનો નિષેધ છે અને સાથે સાથે તે પણ સૂચન થાય છે બધાં કમળો નીલ નથી. કેટલાક ભૂરા ગુલાબી વિગેરે રંગના પણ હોય છે એટલે કે આ વ્યવચ્છેદથી વિશેષ્યમાં વિશેષણભૂતધર્મ અને તેનાથી ભિન્નધર્મમાં આ બંનેની હાજરી સૂચિત કરે છે. - પ્રશ્ન : “યત્વેવ સર્વમ્' આ પ્રયોગમાં વાર ક્રિયાપદની સાથે જોડાયેલો હોવાથી અત્યન્તાયોગ વ્યવચ્છેદ થશે અને એમ થવાથી વિવક્ષિત એવા અર્થની સિદ્ધિ થશે નહીં. કોઇપણ વિવક્ષિત એવા ઘટમાં અસ્તિત્વના અભાવમાં પણ ચર્ચેિવ દિ: એવા પ્રકારનો પ્રયોગ સંભવી શકે છે જેમ કે કોઇપણ (ભુરા કે સફેદ આદિ) કમળોમાં નીલત્વનો અભાવ હોવા છતાં પણ અન્યનીલ કમળને આશ્રયીને નીર્જ સોને મવન્વેવ એવો પ્રયોગ થાય છે. ઉત્તર : આ પ્રમાણે જો કહેતા હોતો તમારી વાત બરાબર નથી કારણ કે શાસ્ત્રમાં આવા પ્રકાર પ્રયોગમાં અયોગવ્યવચ્છેદ જ સ્વીકારેલો છે કહ્યું છે કે ક્રિયાપદની સાથે જોડાયેલો એવકાર પદ ક્યાંક અયોગવ્યવચ્છેદન ૧૬૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ જણાવનારો હોય છે જેમ કે જ્ઞાનર્થ વૃતાવિ આ પ્રયોગમાં રહેલો એવકાર જ્ઞાનત્વના સમાનાધિકરણના અત્યન્ત અભાવના અપ્રતિયોગી અર્થગ્રાહકમાં બોધ કરાવે છે માટે તેની જેમ દ્રિવ પટ: ઈત્યાદિ પ્રયોગમાં પણ અયોગવ્યવચ્છેદ સૂચક જ એવકાર છે તેમ જાણવું. ઉપરોક્ત નિયમને અનુસરીને તો “યતિક્લેિવ સર્વ' એ પ્રયોગમાં પ્રવર ક્રિયાપદ સાથે આવેલ હોવાથી અત્યન્તાયોગ-વ્યવચ્છેદ માનવાથી અર્થઘટન વ્યાજબી થઈ શકે છે કારણ કે વિશેષણ વિશેષ્ય કે ક્રિયાપદની સાથે જોડાયેલ એવકારથી નિશ્ચય અયોગ, અન્યયોગ, અને અત્યતાયોગનો વ્યવચ્છેદ થતો નથી પણ બહુલતાએ થાય છે એમ જાણવું. જો કે શાસ્ત્રમાં જેમ “ઘટ સત્ છે” તે જેમ તેનું સ્વરૂપ છે તેમ “ઘેટ અસત્ છે તે પણ તેનું જ સ્વરૂપ છે તો પણ પ્રથમ ભાંગામાં દ્રિત્યેવ પર પ્રયોગમાં સત્પણાનો પ્રધાનતાથી બોધ કરવો અને અસત્ત્વનો ગૌણતાથી બોધ કરવો એ જ પ્રમાણે સપ્તભંગીના બીજાભાંગામાં ચાત્રાવ ધટ: એ પ્રયોગમાં નાસ્તિત્વનું મુખ્યતાથી ભાન કરવું અને અસ્તિત્વનું અપ્રધાનતાથી ભાન કરવું એમ સર્વભાંગાઓને વિષે જાણવા યોગ્ય છે. , अथ द्वितियभङ्गोल्लेखं ख्यापयन्तिસમભંગીમાંના ક્રમશઃ બીજા વિગેરે સાતે ભાંગાઓ જણાવે છે. 'स्यानास्त्येव सर्वम्' इति निषेधकल्पनया द्वितीयः ।४-१६। સર્વે પદાર્થો કથંચિત્ નથી જ આ નિષેધની મુખ્યતાવાળો બીજો ભાંગો છે. ‘પદ્રવ્ય-ક્ષેત્ર-સાત-માર્વે વાગ્નિના ફ્લેવ Aતિઃ' રૂતિ નિષેઘત્પના દ્વિતીયો મા // ૨૬ // ટીકાર્થઃ ઘટપટાદિ સર્વે પદાર્થો પરદ્રવ્ય-ક્ષેત્રકાળ ભાવવડે કથંચિત્ નાસ્તિરૂપ જ છે આવા પ્રકારની નિષેધની કલ્પનાવડે બીજો ભાગો જાણવો. વિશેષાર્થ જેમ વિધિની પ્રધાનતાથી બધી વસ્તુઓ કથંચિત્ અસ્તિ છે અર્થાત્ વસ્તુને પોઝેટીવ એંગલથી વિચારવામાં આવે ત્યારે તે વસ્તુ અપેક્ષાએ વિદ્યમાન છે એટલે અસ્તિત્વધર્મથી યુક્ત છે એમ પ્રથમભાંગામાં વિચાર્યું તેમ નિષેધની પ્રધાનતાથી એટલે કે નેગેટીવ એંગલથી પ્રરૂપણા કરવામાં આવે ૧૬૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ તો દરેક વસ્તુ નાસ્તિત્વધર્મથી યુક્ત છે તેમ આ બીજા ભાંગામાં જાણવું. अथ तृतीय- भङ्गमुल्लेखतो व्यक्तीकुर्वन्तिस्यादस्त्येव स्यान्नास्त्येवेति क्रमतो विधिनिषेधकल्पनया तृतीयः ॥ ४-१७ ॥ ‘સર્વે વસ્તુ કથંચિત્ છે જ કથંચિત્ નથી જ' આ પ્રમાણે વિધિ અને નિષેધની કલ્પનાવડે ત્રીજોભંગ થાય છે. यदा `वस्तुगतास्तित्व-नास्तित्वधर्मो क्रमेण विवक्षितौ तदा 'स्यादस्त्येव સ્થાનાત્યેવ' કૃતિ તૃતીયો મઙ્ગઃ ॥ ૨૭ ॥ ટીકાર્ય : જ્યારે વસ્તુમાં રહેલા ‘અસ્તિત્વ અને નાસ્તિત્વ’ ધર્મની ક્રમશઃ વિવક્ષા કરાય છે ત્યારે ‘સ્થાવત્યેવ સ્થાન્નાસ્યેવ' એ પ્રમાણે ત્રીજો ભાંગો થાય છે. ईदानीं चतुर्थभङ्गोल्लेखमाविर्भावयन्ति - स्यादवक्तव्यमेवेति युगपद्विधिनिषेधकल्पनया ચતુર્થ: ॥ ૪-૧૮ ॥ સર્વે વસ્તુ કથંચિત્ અવક્તવ્ય જ છે એમ એકી સાથે વિધિ અને નિષેધની કલ્પના કરીએ તો ચોથો ભાંગો થાય છે. यदा अस्तित्व-नास्तित्वधर्मौ युगपत्प्रधानभावेन विवक्षितौ तदा तादृशयुगपद्धर्मद्वयबोधकशब्दाभावादक्तव्यमेवेति चतुर्थी भङ्गः ॥ १८ ॥ ટીકાર્થ : જ્યારે યુગપત્ એટલે કે એકી સાથે અસ્તિ-નાસ્તિ એમ બંને ધર્મોની પ્રધાનસ્વરૂપે વિવક્ષા કરાય એટલે કે અસ્તિત્વ અને નાસ્તિત્વ નામના બે ધર્મો એકી સાથે એક જ શબ્દથી સમજાવવાની ઇચ્છા હોય ત્યારે તેવા પ્રકારનો બે ધર્મને જણાવનારો શબ્દ ન હોવાથી સર્વવસ્તુ અવક્તવ્ય છે એવો ચોથો ભાંગો બને છે. अथ पञ्चमभङ्गोल्लेखमुपदर्शयन्ति स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिकल्पनया યુગપદ્ધિધિ-નિષેધ૫નયા ૨ પશ્ચમઃ ॥ ૪-૧૧ ॥ ૧૬૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ સર્વ વસ્તુ કથંચિત્ છે જ કથંચિત્ અવક્તવ્ય છે જ આ પ્રમાણે વિધિની કલ્પનાથી અને એકી સાથે વિધિ-નિષેધની કલ્પનાથી પાંચમી ભાંગો છે. स्वद्रव्यादि चतुष्टयापेक्षयाऽस्तित्वे सति अस्तित्व-नास्तित्वाभ्यां यौगपद्येन वक्तुमशक्यं सर्व वस्तु, इति स्यादस्तित्वविशिष्टस्यादवक्तव्यमेवेति पञ्चमो भङ्गः ટીકાર્થ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવાદિની અપેક્ષાએ સર્વવસ્તુમાં અસ્તિત્વ હોતે છતે અસ્તિત્વ અને નાસ્તિત્વ એમ ઉભયને સાથે રહેવાને માટે સર્વવસ્તુ અશક્ય છે તેથી કથંચિ-અસ્તિ અને કથંચિ-અવકતવ્ય છે જ એમ પાંચમો ભાંગો જાણવો. अथ षष्ठभङ्गोल्लेखं प्रकटयन्तिस्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया, યુધિ -નિષેધશત્પનથી વષષ્ઠ: ૪-૨૦ મે " “સર્વવસ્તુ કથંચિત્ નથી જ કથંચિ–અવક્તવ્ય છે જ" આ પ્રમાણે નિષેધની કલ્પનાવડે તથા એકીસાથે વિધિ-નિષેધની કલ્પનાથી છઠ્ઠો ભાંગો થાય છે. __परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे सति अस्तित्व-नास्तित्वाभ्यां यौगपद्येन वक्तुमशक्यं सर्वं वस्तु, इति स्यान्नास्तित्वविशिष्टस्यादवक्तव्यમેવેતિ ષષ્ઠો મ | ૨૦ | ટીકાર્ય : પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ-પરભાવ આદિ ચારની અપેક્ષાએ સર્વવસ્તુ નાસ્તિત્વધર્મથી યુક્ત હોતે છતે એકી સાથે અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મવડે સર્વે વસ્તુ કહેવાને માટે અશક્ય છે તેથી કથંચિત્ નાસ્તિત્વ છે જ તેનાથી યુક્ત કથંચિત્ અવક્તવ્ય છે જ એમ છો ભાંગો જાણવો. संप्रति सप्तमभङ्गमुल्लिखन्तिस्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधिनिषेध-कल्पनया, युगपद्विधि-निषेधकल्पनया ૧૬૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨ સપ્તમ રૂતિ છે ૪-૨૨ / સર્વવસ્તુ કથંચિત્ છે જ, કથંચિત્ નથી જ, કથંચિત્ અવક્તવ્ય છે જ, એ પ્રમાણે ક્રમે કરીને વિધિનિષેધની કલ્પનાવડે તથા એકીસાથે વિધિનિષેધની કલ્પનાવડે સાતમો ભાંગો થાય છે. क्रमतः स्वद्रव्यादिचतुष्टयापेक्षयाऽस्तित्वे सति परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे च सति यौगपद्येनास्तित्व-नास्तित्वाभ्यां वक्तुमशक्यं सर्व वस्तु, રૂતિ સમો મઃ | ૨૬ છે ટીકાર્ય ક્રમે કરીને સ્વદ્રવ્યાદિ ચારની અપેક્ષાવડે અસ્તિત્વધર્મની તથા પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાવડે નાસ્તિત્વધર્મની વિવક્ષા કરાયે છતે વસ્તુ વક્તવ્ય છે પરંતુ એકી સાથે અસ્તિત્વ અને નાસ્તિત્વધર્મ વડે સર્વવસ્તુ રહેવાને અશક્ય છે તેથી આ પ્રમાણે સાતમો ભાંગો જાણવો. ' વિશેષાર્થ : સંસારવતી તમામ પદાથો સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને સ્વભાવ આશ્રયી “અસ્તિત્વ' ધર્મવાળા છે. અને પારદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળઅને પરભાવને આશ્રયી નાસ્તિ' ધર્મવાળા છે. એજ પ્રમાણે દરેક પદાર્થો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય' છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય' છે. એ પ્રમાણે પરસ્પર વિરોધી દેખાતા બે ધર્મોનું યુગલ એક એક પદાર્થમાં નયભેદે છે જ. આવા પ્રકારના બે ધર્મોમાંથી કોઇપણ એક ધર્મને પ્રધાનપણે અને બીજા ધર્મને ગૌણપણે કહેવાથી પ્રથમના બે ભાંગા બને છે આ બે ભાંગા જ સાત ભાંગાનું (સપ્તભંગીનું) મલકારણ છે જેમ કે- “અસ્તિ અને નાસ્તિ' આ બે ધર્મો છે તેમાં અસ્તિની પ્રધાનતાએ અને નાસ્તિની ગૌણતાએ વિવક્ષા કરવાથી યાતિ' નામનો પ્રથમ ભાંગો બને છે તથા નાસ્તિની મુખ્યતા અને અસ્તિની ગૌણતાથી વિવક્ષા કરીએ ત્યારે ત્રાતિ' નામનો બીજો ભાંગો બને છે. એવી જ રીતે સ્થાન્નિત્ય અને નિત્યં એમ બે ભાંગા બને છે આ રીતે પરસ્પર વિરોધી દેખાતા એવા બે બે ધર્મોના અનંત જોડકાં (અનંતયુગલો) સર્વે પદાર્થોમાં છે. તે કારણથી એકયુગલધર્મની વિવક્ષાએ એક સપ્તભંગી થાય છે. એવી જ રીતે અનંત-યુગલધર્મમાંથી અનંતસપ્તભંગી એકેક પદાર્થમાં હોય છે. પરંતુ - અનંતભંગી થતી નથી, કારણ કે પ્રત્યેક યુગલધર્મ ઉપરથી સાત જ ૧૬૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ ભાંગા થતા હોવાથી ‘સપ્તભંગી' જ બને છે. પ્રથમના બે ભાંગા થયા બાદ બાકીના પાંચ ભાંગાઓ બે બેના મીલનથી થાય છે જ્યારે વસ્તુનું સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસ્તિત્વસ્વરૂપ દર્શાવીને પરદ્રવ્યની અપેક્ષાએ નાસ્તિત્વ દર્શાવવામાં આવે અથવા પ્રથમ પરદ્રવ્યાદિરૂપે ‘નાસ્તિત્વ' જણાવી સ્વદ્રવ્યાદિરૂપે “અસ્તિત્વ' જણાવવામાં આવે છે ત્યારે પહેલા અને બીજા ભાંગાના સંયોગથી બનેલા ત્રીજાભાંગાનું જ્ઞાન થાય છે જેમ “યાત છન્નતિ" જ્યારે “અસ્તિ અને નાસ્તિ' બંને ધર્મને એકી સાથે પ્રધાન શિને વસ્તુને કહેવાની ઇચ્છા થાય ત્યારે તે બંને ધર્મથી યુક્ત એવી તે વસ્તુનો વાચક કોઈ એક શબ્દનો અસંભવ હોવાથી તે જીવાદિ પદાર્થો અવક્તવ્ય બની જાય છે તેનું જ્ઞાન કરાવનાર ચોથો વિકલ્પ છે જેમ- "દિવષ્ય' પાંચમો ભાંગો પહેલા અને ચોથા ભાંગાના સંયોજનથી થાય છે જ્યારે કોઈ વસ્તુ સ્વદ્રવ્યાદિથી અતિરૂપે છે એમ કહીને એકી સાથે અસ્તિ અને નાસ્તિ બંને સ્વરૂપને કહેવાની ઇચ્છા થાય ત્યારે વસ્તુ કથંચિત્ છે જે અને કથંચિત્ અવક્તવ્ય છે જ, એમ ઉલ્લેખ કરનારો પાંચમો ભાંગો છે જેમ કે “સ્વાતિ વિડ્ય' છઠ્ઠો વિકલ્પ બીજા અને ચોથા વિકલ્પના સંયોગથી ઉત્પન્ન થાય છે જ્યારે વસ્તુના નાસ્તિત્વધર્મને કહીને પછી અસ્તિનાસ્તિ ઉભયસ્વરૂપને એક સાથે કહેવાની ઇચ્છા થાય ત્યારે વસ્તુ કથંચિત્ નથી જ અને કથંચિત્ અવક્તવ્ય જ છે, એમ વિધાન કરનારો છઠ્ઠો ભાંગો છે “યાજ્ઞાતિ स्यादवक्तव्य' સાતમો વિકલ્પ ત્રીજા અને ચોથા વિકલ્પના સંયોગથી પ્રગટે છે જ્યારે વસ્તુના ક્રમશઃ અસ્તિ અને નાસ્તિ સ્વરૂપને કહ્યા પછી એકી સાથે “અસ્તિ નાસ્તિ' કહેવાની ઈચ્છા થાય ત્યારે વસ્તુ કથંચિત્ છે જ વસ્તુ કથંચિત્ નથી જ અને કથંચિત્ અવક્તવ્ય છે જ. એમ થાતિ સ્થગ્નિાસ્તિ વિંtવ્ય સાતમો ભાંગો જાણવો. આવી રીતે અનંતી સપ્તભંગીઓ થાય છે સપ્તભંગી કરવાનો આશય એ છે કે કોઇપણ વસ્તુનું સ્વરૂપ એકાંતરૂપે નથી જે જે દર્શનકારો વસ્તુ એકાંત સ્વરૂપ ન હોવા છતાં એકાંતસ્વરૂપ માને છે તેના નિરસન માટે સપ્તભંગી ૧૭૦ Page #206 -------------------------------------------------------------------------- ________________ સમજાવાય છે જેમ કે સર્વથા શૂન્યવાદી બૌદ્ધો કંઇ જ નથી એમ માને છે સર્વથા નાસ્તિની માન્યતાનું નિરસન કરવા સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ‘સ્થાવસ્તિ’ એવો પ્રથમભાંગો છે તથા સર્વથા અદ્વૈતવાદી મીમાંસકો સર્વવસ્તુ “સપે” એક જ છે એમ માને છે તે અસ્તિત્વવાદીના નિરસન માટે પરદ્રવ્યાદિની અપેક્ષાએ મ્યાત્રાન્તિ એવો બીજો ભાંગો છે તેવી જ રીતે સર્વ ક્ષળિ એવું માનનારા બૌદ્ધોના ખંડન માટે સ્થાનિત્યં ભાંગો છે તથા આત્માદિ પદાર્થો નિત્ય જ છે એવું માનનારા સાખ્યો નૈયાયિકાદિના નિરસન માટે ‘સ્વાŞનિત્યં’ સ્વરૂપ જણાવ્યું છે આ રીતે અન્ય દર્શનકારો એકાંતવાદી છે માત્ર એક જ જૈન દર્શન અનેકાંતવાદી (યથાર્થવાદી) છે. જ अथास्यामेव सप्तभङ्योमेकान्तविकल्पान्निराचिकीर्षवः सूत्राण्याहु:શબ્દને એકાંતે વિધિપ્રધાન માનનાર પક્ષનો હેતુ સાથે નિરાસ જણાવે છે. विधिप्रधान एव ध्वनिरिति न साधु ॥ ४-२२ ॥ ધ્વનિ=શબ્દ વિધિ=સત્ત્વનેજ પ્રધાન પણ કહે છે તે કથન વ્યાજબી નથી. 'शब्दः प्राधान्येन विधिमेवाभिधत्ते न निषेधम्' इति कथनं न યુતમિત્યર્થ: ॥ ૨૨ ॥ - ॥ ટીકાર્ય- શબ્દ પ્રધાનતાથી વિધાનને એટલે કે સત્ ને જ કહે છે નિષેધને કહેતું નથી આવા પ્રકારનું કથન તે યુક્તિસંગત નથી, अत्र हेतुमाहुः - निषेधस्य तस्मादप्रतिपत्तिप्रसक्तेः ॥ ४- २३ ॥ [જો શબ્દ વિધિ જ જણાવતો હોય તો] તે શબ્દથી નિષેધ ન જ જણાવવાનો પ્રસંગ આવે.... शब्दो यदि एकान्तेन विधिबोधक एव भवेत् तर्हि तस्माद् निषेधस्य ज्ञानं कदापि न स्यात्, निषेधज्ञानं तु अनुभवसिद्धं, तस्मान्न विधिबोधक एव शब्दः किन्तु निषेधबोधकोऽपीति भावः ॥ २३ ॥ ટીકાર્ય-જો શબ્દ એકાંતે [સદાકાળ] વિધિ જ=અસ્તિત્વને જ જણાવે તો ૧૭૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ શબ્દથી નિષેધનું જ્ઞાન ક્યારે પણ થાય નહીં અને નિષેધનું જ્ઞાન તો અનુભવથી સિદ્ધ છે તેથી શબ્દવિધિ પોષક જ છે. નિષેધ બોધક નથી એવું એકાંત વચન બરાબર નથી પરંતુ નિષેધ બોધક પણ છે તેમ જાણવું. - વિશેષાર્થ-શબ્દ હંમેશા વિધિને જ જણાવે છે આ એકાંત પક્ષ ઉચિત નથી કારણ કે આ ઘટ છે' એમ વાક્ય બોલતા જેમ આ ઘટ છે એમ તે અસ્તિકવિધિ જણાવે છે તેમ તે જ વાક્ય આ ઘટ કે પટ નથી એમ નિષેધ - પણ જણાવે છે. માટે પ્રથમ ભાંગાને એકાંતે સ્વીકારનાર પક્ષનો નિષેધ આ સૂત્રમાં કરેલ છે તથા શબ્દ જો સત્ત્વનું પ્રતિપાદન કરે છે એમ માનીએ તો આ વસ્તુ નથી એવો જે બોધ થાય છે. તે ન થવો જોઈએ પરંતુ આ ભાન તો સર્વ ને થાય છે આ વાત અનુભવ સિદ્ધ છે માટે શબ્દ વિધિને જણાવે છે તેમ નિષેધને પણ જણાવે છે. તેમ માનવું યુક્તિસંગત છે. आशङ्कान्तरं निरस्यन्ति શબ્દ ગૌણપણે જ નિષેધ જણાવે છે તેવી એકાંત માન્યતાનું સહેતું ખંડન જણાવે છે. अप्राधान्येनैव ध्वनिस्तमभिधत्त इत्यप्यसारम् ॥ ४-२४ ॥ अत्र कारणमाहुक्वचित् कदाचित् कथञ्चित् प्राधान्येनाप्रतिपन्नस्य તાપ્રાધાજીનુપપઃ ૪-રક છે ' શબ્દ ગૌણપણે જ નિષેધને કહે છે. એવો એકાંત પક્ષ પણ વ્યાજબી નથી. કારણ કે ક્યાંય પણ ક્યારેય પણ કોઈપણ રીતે પ્રધાનપણે બન્યુ ન જ હોય તેમાં અપ્રધાનતા (ગૌણતા) પણ ઘટી શક્તી નથી. ननु भवतु शब्दो निषेधबोधकोऽपि तथाऽपि अप्रधानभावेनैव तमभिधत्ते इति चेत्, तदप्यसारम् ॥ २४ ॥ निषेधस्य कुत्रचित् प्राधान्येन भानाभावेऽन्यत्राप्राधान्येन भानं न भवितुमर्हति तस्मात् शब्दः कुत्रचित् प्राधान्येनापि निषेधमभिधत्ते લીલાપયમ્ ર તે ટીકાઈ- (પ્રથમ ભાંગાના એકાંતવાદમાં જે ખંડન કરવામાં આવ્યું તેમાં ૧૭૨ Page #208 -------------------------------------------------------------------------- ________________ કદાચ કોઈ બચાવ કરી શંકા કરે છે તે શંકા બતાવીને તેને પણ દૂર કરે છે.] પ્રશ્ન :- નનું ત્યાં શબ્દ ભલે નિષેધને જણાવનાર થાઓ તો પણ ગૌણપણા વડે તે નિષેધને જણાવે છે એટલે કે પ્રશ્રકારનો આશય એવો છે કે શબ્દ કેવળ અસ્તિને જ જણાવે છે એમ અમે કહેતા નથી કારણ કે નાસ્તિ વિના અતિ સંભવી શકે જ નહીં પરંતુ હવે અમે એમ કહીએ છીએ કે શબ્દ સદા પ્રધાનપણે વિધિને જ જણાવે છે અને નિષેધને સદા ગૌણપણે જ જણાવે છે એ પ્રમાણે માનીશું ઉત્તર :- આવું કહેવું તે અસારયુક્તિ રહિત છે કારણ કે નાસ્તિત્વ (નિષેધ) ક્યાંય પણ ક્યારેકપણ કોઇરીતે પણ પ્રધાનતાવડે જણાતો જ જો ન હોય તો બીજા ઠેકાણે ગૌણપણે ભાન થવાને માટે યોગ્ય બનતો નથી તેથી શબ્દ કોઇક સ્થળે મુખ્યતયા પણ નિષેધને કહે છે તેમ અંગીકાર કરવા યોગ્ય છે. તો જ બીજા ઠેકાણે ગૌણપણે કહી શકાય છે. વિશેષાર્થ- શબ્દ તે નિષેધને જણાવે છે પરંતુ ગૌણપણે જ જણાવે છે. આવું જ્યારે એકાંતવાદી એ કહ્યું ત્યારે ગ્રન્થકારશ્રી એ દલિલનું ખંડન કરવા માટે યુક્તિ બતાવે છે કે જે વસ્તુ કોઇપણ સ્થાને પ્રધાનપણે બની હોય કે બનતી હોય તો તે વસ્તુ અન્યત્ર=બીજા સ્થળે ગૌણપણે (ઉપચાર રૂપે) બની શકે છે. જેમ કે તળાવ નદી સરોવરાદિમાં પ્રધાનપણે જ છે તો ઝાંઝવાના જળમાં અપ્રધાનપણે-ઉપચાર રૂપે જલ છે તેમ કહી શકાય છે ઉદ્યાનાદિમાં કમળે છે તો હસ્ત-કમળ મુખકમળ કે નયનકમળમાં ઉપચાર=ગૌણસ્વરૂપ બતાવી શકાય છે તેમ નાસ્તિત્વ=નિષેધ જો ક્યાંય પણ પ્રધાનપણે ન કહેવાતો હોય તો પ્રધાનપણે અજ્ઞાત એવું નાસ્તિત્વ અપ્રધાનભાવને કદાપિ પામી શક્ત નથી તેથી શબ્દ નાસ્તિને ગૌણરૂપે અને અસ્તિને પ્રધાનરૂપે જ જણાવે છે આવો એકાંતવાદ ઉચિત નથી. इत्थं प्रथमभङ्गैकान्तंनिरस्येदानी द्वितीयभङ्गैकान्तनिरासमति-दिशन्तिશબ્દ એકાંતે નિષેધ પ્રધાન જ છે. તેવી માન્યતાનો નિષેધ જણાવે છે. निषेधप्रधान एव शब्द इत्यपि પ્રાપુવતન્યાયાપાતમ્ ! ૪-ર૬ . ૧૭૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ શબ્દનિષેધ પ્રધાન જ છે એમ માનવું તે પણ પૂર્વે કહેલા ન્યાયથી પંડિત થયેલું જાણવું ___ शब्दो यदि प्रधानभावेन निषेधमेवाभिदध्यात् तर्हि विधिबोधको न स्यात्, अप्रधानभावेन विधि बोधयतीति चेत्, कुत्रचित् प्रधान-भावेन बोधकत्वमन्तराऽन्यत्राप्रधानभावेन बोधकत्वासम्भवात्, तस्माद् निषेधप्रधान एव शब्दः' इति एकान्तोऽपि न समीचीन इति भावः ॥ २६ ॥ ટીકાર્ય-જો શબ્દ પ્રધાનપણે નિષેધને જ કહે છે. [આવું કહેશો તો શબ્દ વિધિને જણાવનારો નહીં થાય [આવી શંકાની સામે પ્રશ્નકાર ઉત્તર આપે છે કે] ગૌણપણીવડે વિધિને જણાવનારો શબ્દ થશે [ત્યારે તેના પ્રત્યુત્તરમાં ગ્રન્થકાર જણાવે છે કે] કોઇક સ્થાને પ્રધાનતાદ્વારા જણાવ્યા સિવાય અન્ય સ્થાને અપ્રધાનતાથી જણાવવાનો અસંભવ છે તેથી શબ્દ નિષેધપ્રધાન જ છે એવો એકાંત પક્ષ માનવો યોગ્ય નથી. : ' વિશેષાર્થ-જે જે દર્શનકારો બીજા ભાંગાને એકાંતે સ્વીકારે છે તેની સામે પણ સૂત્રોક્ત નિષેધ જાણવો. શબ્દ પદાર્થના સ-અસત્ વિગેરે સાત ધર્મોને પ્રતિપાદન કરવામાં પ્રવર્તે છે. એક પણ ભાંગાને એકાંતે શબ્દ પ્રતિપાદન કરતો નથી પરંતુ સાતેને પ્રતિપાદન કરે છે. છતાં કોઈ એકાંતવાદી કહે છે કે શબ્દ એકાંતે નિષેધને જ પ્રતિપાદન કરે તો શબ્દ દ્વારા કોઈપણ પદાર્થમાં વિધિની પ્રાપ્તિ ન જ થાય અને અનુભવસિદ્ધ વિધિની પ્રાપ્તિ પણ જણાય તો છે જ હવે જો શબ્દ ગૌણપણે વિધિને પ્રતિપાદન કરે અને મુખ્યપણે નિષેધને જ પ્રતિપાદન કરે આવું માનવામાં આવે તો પણ અઘટિત છે કારણ કે મુખ્ય ભાન સિવાય પદાર્થમાં ગૌણપણું ઘટી શકે નહીં જે પ્રથમભાગાના એકાંત પક્ષની ચર્ચા વખતે કહેવાઈ જ ગયું છે. अथ तृतीयभङ्गैकान्तं पराकुर्वन्तिત્રીજા ભાંગાની એકાંત માન્યતાનો નિષેધ હેતુસહિત જણાવે છે. क्रमादुभयप्रधान एवायमित्यपि न साधीयः ॥ ४-२७ ॥ અનુક્રમથી ઉભય પ્રધાનતાવાળો જ શબ્દ છે એમ કહેવું તે પણ શ્રેયસ્કર નથી, ૧૭૪ Page #210 -------------------------------------------------------------------------- ________________ अयं शब्दः ‘स्यादस्त्येव घटः स्यान्नस्त्येव घटः' इत्याकारकं क्रमार्पितोभयमेवाभिधत्ते इत्यपि न साधु ॥ २७ ॥ • ટીકાઈ- આ શબ્દ “ઘડો કથંચિત્ છે જ' “ઘડો કથંચિત્ નથી જ' એમ ક્રમ કરીને વિધિ અને નિષેધ બંનેને જ કહે છે તેમ કહેવું બરાબર નથી તેનું કારણ બતાવે છે. एतदुपपादयन्ति अस्य विधि- निषेधान्यतरप्रधानत्वानुभवस्याप्यવધ્યમાનવત્ / ૪-૨૮ | કારણ કે શબ્દનો ક્રમે કરીને વિધિ અને નિષેધ તે બેમાંથી એકના પ્રધાનપણાનો અનુભવ પ્રમાણોથી] અબાધિત જ છે (તેથી ત્રીજાભાંગાનો એકાંત સ્વીકારવા યોગ્ય નથી.) . ___ अस्य-शब्दस्य विधिप्राधान्येन निषेधप्राधान्येन च स्वातन्त्र्येणानुभूयमानत्वात् ‘क्रमादुभयप्रधान एवायम्' इति तृतीयभङ्गैकान्तोऽपि न कान्तः છે ૨૮ , ટીકાઈ- મર્થ આ શબ્દનો વિધિપ્રધાનતાવડે અને નિષેધ-પ્રધાનતાવડે ‘સ્વતંત્રપણાથી અનુભવ થાય છે એટલે કે પહેલો ભાગો વિધિની પ્રધાનતા જણાવનારો અને બીજો ભાંગો નિષેધની પ્રધાનતા બતાવનારો છે એમ એકેકની પ્રધાનતા જણાવનારી પ્રતીતિ પણ થાય છે માટે ક્રમથી ઉભયની પ્રધાનતાવાળો જ આ છે એવો ત્રીજા ભાંગાનો એકાંત સ્વીકારવો તે કાન્ત મનોહર નથી. अथ चतुर्थभकैकान्तपराभवाय प्राहुःચોથાભાંગાના એકાંતનું નિરસન સહેતુક બે સૂત્રોદ્વારા જણાવે છે. युगपद्विधि-निषेधात्मनोऽर्थस्यावाचक एवासाविति वचो न चतुरस्त्रम् ॥ ४-२९ ॥ कुत इत्याहुः - तस्याऽवक्तव्यशब्देनाप्यवाच्यत्वप्रसङ्गात् ॥ ४-३० ॥ ૧૭૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ એક સાથે વિધિ અને નિષેધાત્મક એવા પદાર્થનો અવાચક જ આ શબ્દ હોય છે એવો એકાંતપક્ષ પણ યુક્તિસંગત નથી. કારણ કે જો યુગપલ્પણે જો એકાંતે અવાગ્ય જ હોય તો અવાગ્ય] શબ્દથી પણ ન કહી શકાય. એ असौ शब्द विधिरूपमर्थं निषेधरूपमर्थं च युगपत्प्राधान्येन प्रतिपादयितुं न समर्थ इत्यर्थकः 'स्यादवक्तव्यमेव' इति चतुर्थभङ्गैकान्तोऽपि न रमणीयः | ૨૦ | अयमर्थः- चतुर्थभङ्गैकान्ते हि शब्दस्याऽवक्तव्यशब्देनाऽप्यवाच्यत्वं તિ, તીવ્રતુર્થમફૈજાનોfપ જ યુt: રૂ૦ | ટીકાઈ- આ શબ્દ વિધિ સ્વરૂપ એવા પદાર્થને અને નિષેધાત્મક એવી વસ્તુને એકસાથે પ્રધાનતાવડે પ્રતિપાદન કરવામાં સમર્થ નથી તેથી તેના સ્વરૂપ વાળો “કથંચિત્ અવક્તવ્ય જ છે' એવો ચોથોભાંગો પણ એકાંતે સ્વીકારવા યોગ્ય નથી. કારણકે ચોથો ભાંગો પણ એકાંતે માનો તો અવક્તવ્ય અથવા અવાચ્ય એવા શબ્દો વડે વસ્તુ અવારય બનવાનો પ્રસંગ આવે તેથી તેનો ભાવ આ પ્રમાણે છે કે –બન્નેની એકીસાથે પ્રધાનતા કરીએ તો તે બન્ને ને જણાવનારો કોઈ શબ્દ ન હોવાથી અવાચક જરૂર છે પરંતુ સાથે સાથે અવાચક શબ્દથી બન્નેને જણાવી પણ શકાય છે માટે સર્વથા અવાચ્ય જ છે એમ ન કહી શકાય પરંતુ કથંચિત્ અવાચ્ય છે એમ જ કહેવાશે... મથ પશ્ચમમફૅત્તમપત્તિ – ' , પાંચમા ભાંગાના એકાંતનો આગ્રહ સહેતુક નિષેધ કરે છે. विध्यात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक વ સ રૂટ્યશાસ્તોડપિ ાત: / ૪-૩૨ / अत्र निमित्तमाहुः निषेधात्मनः सह द्वयात्मनश्चार्थस्य वाचकत्वावाचकत्वाभ्यामपि शब्दस्य प्रतीयमानत्वात् ॥ ४-३२ ॥ તે શબ્દ વિધિસ્વરૂપ પદાર્થનો વાચક થયો છત ઉભયાત્મક અર્થનો યુગપત્ પણે અવાચક જ છે આવો એકાંત પણ મનોહર નથી. કારણ કે ૧૭૬ Page #212 -------------------------------------------------------------------------- ________________ નિષેધાત્મક અર્થનો વાચક થયો છતો તેની સાથે યાત્મક (ઉભયાત્મક) અર્થનો અવાચક પણ શબ્દ જણાય જ છે. . 'स्यादस्ति चावक्तव्यश्चेतिभङ्गस्वरूप एव शब्दः' इत्येकान्तोऽपि न युक्त ફેતિ | રૂ? | ____ 'स्यान्नास्ति चावक्तव्यश्च' इति षष्ठभले निषेधात्मनोऽर्थस्यवाचकत्वेन सह युगपत् प्रधानभावेन विधि-निषेधात्मनोऽर्थस्यावाचकश्च शब्दः प्रतीयते तस्मात् पञ्चमभङ्गैकान्तोऽपि न समीचीनः ॥ ३२ ॥ ટીકાઈ- શબ્દ કથંચિત્ છે જ, અને કથંચિત્ અવક્તવ્ય છે જ, એવું જણાવનારો આ પાંચમો ભાંગો એકાંતે સ્વીકારવો યોગ્ય નથી કારણ કે છટ્ટાભાંગામાં નિષેધાત્મક એવા પદાર્થના વાચકપણાની સાથે એકીસાથે પ્રધાનપણાથી વિધિ અને નિષેધરૂપ એવા અર્થનો અવાચક શબ્દ પ્રતીત છે તેથી પાંચમા ભાંગાનો એકાંત પણ યુક્તિયુક્ત નથી સારાંશ એમ છે કે જો પાંચમાં ભાંગાનો એકાંત હોત તો છઠ્ઠો ભાંગો તેનાથી વિપરીત હોવાથી સંભવેત જ નહીં. પરંતુ છઠ્ઠો ભાંગો સંભવે તો છે જ માટે પાંચમાભાંગાનો એકાંત મનોહર નથી. षष्ठभङ्गैकान्तमपाकुर्वन्ति છઠ્ઠા ભાંગાના એકાંત પક્ષનું ખંડન અને તેનો હેતુ જણાવે છે. . निषेधात्मनोऽर्थस्य वाचक सन्नुभयात्मनो युगपदवाचक - વાયમિત્યUવધારતું રમણીયમ્ ૪-રૂમ્સ છે મત્ર હેતુ પ્રદ્રશાન્તિ– - રૂતરથsfપ સંવેનાત્ ૪-૩૪ / ' શબ્દ નિષેધસ્વરૂપ અર્થનો વાચક થતો છતો ઉભયાત્મક અર્થનો એકીસાથે અવાચક જ છે આવું અવધારણ પણ રમણીય નથી. કારણ કે અન્યથા પણ પાંચ ભાંગા પ્રમાણે પદાર્થના વાચક તરીકે શબ્દ જણાય છે. ‘कथञ्चिन्नास्तित्वविशिष्टकथञ्चिदवक्तव्यस्वभावस्य वस्तुन एव वाचकः शब्दः' इति षष्ठभङ्गैकान्तोऽपि न रमणीय इत्यर्थः ॥ ३३ ॥ ૧૭૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ प्रथमभङ्गादिषु विध्यादिप्राधान्येनापि शब्दस्य प्रतीयमानत्वात् षष्ठभङ्गकान्तोऽपि न समीचीन इति भावः ॥ ३४ ॥ ટીકાર્ય-કથંચિત્ નાસ્તિત્વથી વિશિષ્ટ એવા કથંચિત્ અવક્તવ્ય સ્વભાવવાળી જ વસ્તુઓનો વાચક એવો શબ્દ છે. આવા પ્રકારનો છટ્ટાભાંગાનો એકાંત છે તે મનોહર નથી કારણ કે પ્રથમ આદિ ભાંગાઓમાં (પ્રથમના સમજાવેલા પાંચ ભાગાઓમાં) છઠ્ઠા ભાંગાના એકાંત કરતા બીજી રીતે પદાર્થનો વાચક શબ્દ જણાતો હોવાથી છઠ્ઠા ભાંગાનો એકાંત માન્ય કરવો તે ઉચિત નથી એટલે કે આપણે વિચારી ગયા તેમ પૂર્વના ભાગમાં વિધિપ્રધાન, નિષેધપ્રધાન, કમઉભયપ્રધાન, એકકાળમાં એકસાથે ઉભયપ્રધાન હોવાથી અવાચક, વિધિસહિત એકીસાથે ઉભયપ્રધાન કરવાથી અવાચક અને ક્રમવિધિનિષેધ સહિત એકી સાથે ઉભયપ્રધાન કરવાથી અવાચક વિગેરે શેષપ્રથમના પાંચ તથા સાતમા ભાંગાને પણ શબ્દ પ્રતિપાદન કરે છે તેથી આ છટ્ટાનો એકાંત આગ્રહ અયોગ્ય છે. अथ सप्तमभङ्गैकान्तमपाकुर्वन्ति-. .. એકાંતે સાતમા વિકલ્પની માન્યતાનો નિષેધ હેતુ સહિત બતાવે છે. क्रमाक्रमाभ्यामुभयस्वभावस्य भावस्य वाचकंश्चावाचकश्च ધ્વનિર્વાચચેત્યપિ મિથ્યા ૪-રૂક | अत्र बीजमाख्यान्तिविधिमात्रादिप्रधानतयापि तस्य प्रसिद्धः ॥ ४-३६ ॥ અનુક્રમે ઉભયાત્મક ભાવનો વાચક બન્યો છતો આ શબ્દ એકસાથે ઉભયાત્મક ભાવનો અવાચક જ શબ્દ છે તેનાથી અન્યથા (બીજી રીતે) વાચક નથી જ, એવા પ્રકારનું અવધારણ પણ મિથ્યા છે. 'क्रमार्पितोभयत्वविशिष्टावक्तव्यस्वभावस्य वस्तुन एव वाचकः शब्द' રૂત્યપિ મિથ્યા છે રૂપ / 'स्यादस्त्येव घट:' 'स्यान्नास्त्येव घटः' इति विध्यादिप्राधान्येनापि शब्दस्य प्रतीयमानत्वात् सप्तभङ्गैकान्तोऽपि न युक्त इत्यर्थः ॥ ३६ ॥ ૧૭૮ Page #214 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય-યાતિ ચાનાતિ વવક્તવ્ય' એમ ત્રણ સંયોગવાળો ત્રિસંયોગીભાગો કે સાતમો છે એટલે કે કોઇપણ શબ્દ અનુક્રમે અસ્તિનાસ્તિપ્રધાનપણે કહીને પછી યુગપ-૫ણે ઉભયનો અવાચક જ છે આવું એકાંતે કહેવું તે મિથ્યા છે કારણ કે પ્રથમભાંગામાં “ઘડો કથંચિત્ છે જ બીજામાં ‘ઘડો કથંચિત્ નથી જ' એ પ્રમાણે વિધિ આદિની પ્રધાનતાવડે પણ શબ્દ જણાય છે તેથી સાતમા ભાંગાનો એકાંત વ્યાજબી ઠરતો નથી. આ રીતે સાતે ભાંગામાંથી કોઇપણ ભંગનો એકાંતે આગ્રહ રાખવો તે તન અનુભવથી અયોગ્ય છે કારણ કે શબ્દ સાતેયભાંગાને પ્રતિપાદન કરનાર છે. પરંતુ તેમાંથી કોઈનો એકાંતે પ્રતિપાદક નથી. ___ नन्वेकंस्मिन् जीवादी वस्तुन्यनन्तानां विधीयमाननिषिध्यमानानां धर्माणामङ्गीकरणादनंता एव वचनमार्गाः स्याद्वादिनां भवेयुः, वाच्येयत्ताऽऽयत्तत्वाद् वाचकेयत्तायाः, ततो विरुद्धैव सप्तभङ्गीति ब्रुवाणं निरस्यन्ति સપ્તભંગીની અસંગતતા ઉદ્ભાવન કરનારનું સહેતુક ખંડન જણાવે છે. एकत्र वस्तुनि विधीयमान निषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्त भङ्गीप्रसंगादसंगतैव ' સામતિ ર ચેસ વિધેયમ્ II ૪-રૂ૭ | માત્ર મારામg:. विधि-निषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि સપ્તમીનાવ સન્મવાન્ ! ૪-૩૮ છે. . જીવ અજીવાદિ એકેક પદાર્થના વિધાનકરાતા અને નિષેધકરાતા એવા અનંતાધર્મો સ્વીકારેલા હોવાથી અનંતભંગીનો પ્રસંગ પ્રાપ્ત થશે જ તેથી સમભંગી અસંગત છે એમ મનમાં વિચારવું નહીં. કારણકે એકજ વસ્તુને વિષે પ્રત્યેક વિરોધી એવા બે ધર્મરૂપ=પર્યાયને આશ્રયીને વિધિ અને નિષેધના પ્રકારોની અપેક્ષાએ (ઉપર જણાવી ગયા તેમ) અનંતી એવી સપ્તભંગી સંભવી શકે છે પરંતુ અનંતભેગી થતી નથી. . ૧૭૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ एकस्मिन् जीवादौ वस्तुनि अनन्तानां विधीयमान-निषिध्यमानधर्माणां स्वीकृतत्वादनन्ता एव तत्प्रतिपादकवचनमार्गाः स्युः कथं सप्तैव भङ्गाः ? इति. નહિ ર વેરીયમ્ II રૂ૭ | प्रतिपर्यायमवलम्ब्य वस्तुनि सप्तैव भङ्गाः सम्भवन्ति नाऽनन्ताः, सप्तમીનામનત્યં તુ રૂછતિ રોષ: કૃતિ ભવ: રૂટ ટીકા-જીવ-અજીવ વિગેરે એક વસ્તુને વિષે વિધાનકરાતા અને નિષેધકરાતા એવા અનંતધર્મો સ્વીકારેલા હોવાથી તે ધર્મોને કહેનારા વચનમાર્ગો પણ અનંતા જ થશે તો પછી સાત જ ભાંગા કેમ થશે? આ પ્રમાણે મનમાં વિચાર= પ્રશ્નકરવો નહીં (તેનું કારણ કહે છે કે, એકેક પરસ્પર વિરોધી એવા જોડકારૂપ પર્યાયને આશ્રયીને એક વસ્તુમાં સાત ભાંગા જ સંભવે છે. અનંત ભાંગાઓ ઘટી શકતા નથી. અને પરસ્પર વિરોધી ધર્મનાં યુગલો અનંત હોવાથી એ રીતે અનંતી સપ્તભંગીઓ થાય તે અમને ઈષ્ટ જ છે એટલે કે એકેક વસ્તુમાં અનંતા ધર્મો અવશ્ય છે જ તેમાંના એકેક જોડકારૂપ પર્યાયને (ધર્મને) આશ્રયીને વિધિ અને નિષેધના ઉપર જણાવ્યા મુજબ વ્યસ્ત કે સમસ્ત વિકલ્પો પાડવા દ્વારા સાતભાંગા જ સંભવે છે માટે સપ્તભંગી જ થાય છે પરંતુ અનંતભંગી થતી નથી છતાં ધર્મો અનંતા હોવાથી આવી સપ્તભંગી એકેક જોડકારૂપ ધર્મને આશ્રયીને અનંતી થાય છે તેમ જાણવું. कुतः प्रतिपर्यायमवलम्ब्य सप्तैव भङ्गाः सम्भवति ? इत्यत आहुःપ્રતિપર્યાયને આશ્રયીને સાતભાંગા જ કેમ સંભવે છે તેનું કારણ જણાવે प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् ॥ ४-३९ ॥ પ્રત્યેક પર્યાયની અપેક્ષાએ શ્રોતાઓના પ્રશ્ન સાત જ સંભવે છે માટે ભાંગા સાત જ થાય છે. प्रतिपर्यायमाश्रित्य सप्तानामेव शिष्यप्रश्नानां सम्भवादुत्तरमपि सप्तभङ्गाત્મમિતિ માવ: રૂ // ૧૮૦ Page #216 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય-દરેક પર્યાય (ધર્મ) ને આશ્રયીને શિષ્યના પ્રશ્નો સાત જ સંભવે છે તેથી તેને ઉત્તરસ્વરૂપ ભાંગા પણ સાત જ થાય તેમ જાણવું. જેમકે જીવદ્રવ્ય માં નિત્યાનિત્ય (ધર્મ) વિષયક નીચે મુજબ સાત સવાલ થાય છે. ૧. શું જીવ નિત્ય છે ? હા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિર્ચ ૨. શું જીવ અનિત્ય છે ? હા પર્યાયર્તિકનયની દૃષ્ટિએ સ્થાનિત્યં ૩. શું જીવ નિત્ય-અનિત્ય બને છે ? હા ક્રમશઃ બંને નયો લગાડતા આ જીવ નિત્ય પણ છે ચારિત્ર્ય પણ છે. ૪. બંને હોવાથી શું સાથે બોલી શકાય છે? ના એકીસાથે એક જ શબ્દથી બંને ધર્મો સાથે બોલી શકાતા નથી માટે ચાવવ્ય પણ છે. આરીતે બીજા બાકીના ત્રણ ભાંગાઓ તો માત્ર સંયોગથી સમજી લેવા તેથી શ્રોતાના મનમાં પ્રશ્નો સાત જ હોવાથી તેના ઉત્તરરૂપે ભાંગા પણ સાત જ છે. प्रश्नानां सप्तविधत्वे हेतुं प्रदर्शयन्तिપ્રશ્નો સાત પ્રકારના જ થાય છે તેનું કારણ જણાવે છે. तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ॥ ४-४० ॥ શ્રોતાઓના તે પ્રશ્નોની પણ જે સાતપ્રકારતા છે તેનું કારણ પણ શ્રોતાઓના હૃદયમાં જે જાણવાની જિજ્ઞાસા પણ સાત જ પ્રકારની થાય છે તેવો નિયમ છે. प्रतिपाद्यगतजिज्ञासायाः सप्तविधत्वात् प्रश्नानामपि सप्तत्त्वमित्यर्थः ॥४०॥ : ટીકાર્ય-શ્રોતાઓના હૈયામાં રહેલી જિજ્ઞાસા સાત પ્રકારની થવાથી પ્રશ્નો પણ સાત જ થાય છે. . . अथ सप्तविधतज्जिज्ञासानियमे निमित्तमाहुः જિજ્ઞાસા પણ સાત પ્રકારની જ થાય તેનું કારણ જણાવે છે. तस्या अपि सप्तविधत्वं सप्तधैव તત્સદ્દસમુદ્વાન્ ! ૪-૪૨ / तस्याः- जिज्ञासाया अपि सप्तविधत्वं प्रतिपाद्यगतसंदेहस्य सप्तविधत्वात् | ૪૨ | ૧૮૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-ટીકાર્ય-તે શ્રોતાઓની જિજ્ઞાસા પણ સાત પ્રકારે સંભવે છે કારણકે શ્રોતાઓનાં હૃદયમાં સંદેહો (શંકાઓ) પણ સાત પ્રકારના જ ઉત્પન્ન થાય છે: सन्देहस्यापि सप्तधात्वे कारणमाहुःશંકાઓ પણ સાત પ્રકારની જ થાય છે તેનું કારણ જણાવે છે. तस्यापि सप्तप्रकारकत्वनियमः स्वगोचरवस्तुधर्माणां सप्तविधत्वस्यैवोपपत्तेः ॥ ४-४२ ॥ તે સંદેહ પણ સાત પ્રકારનો થાય છે એવો નિયમ છે કારણકે સંદેહના વિષયભૂત એવા પદાર્થના ધર્મો પણ સાત પ્રકારના જ ઘટી શકે છે. तस्य-सन्देहस्याऽपि सप्तविधत्वं सन्देहविषयीभूतवस्तुधर्माणां कथञ्चिदस्तित्वादीनां सप्तविधत्वादित्यर्थः ॥ ४२ ॥ ટીકાર્ય-તથ એટલે શ્રોતાના હૃદયમાં રહેલાં તે સંદેહના પણ સાત પ્રકારો છે કારણ કે સવિષયમૂતમિળ વાર્થખ્રિસ્તિત્વત્રિીનાં એટલે કે સંદેહના વિષયભૂત એવા અસ્તિત્વાદિ વસ્તુના પર્યાયો પણ સાત જ છે ૧. કથંચિત્ અસ્તિત્વ ૨. કથંચિ-નાસ્તિત્વ ૩. ક્રમશઃ કથંચિ-અસ્તિત્વનાસ્તિત્વ ૪. કથંચિત-અવાયત્વ ૫. કથંચિ-અસ્તિત્વ અવાધ્યત્વ ૬. કથંચિત્ નાસ્તિત્વ અવાધ્યત્વ ૭. કથંચિત્ અસ્તિ-નાસ્તિ-અવારયત્ન એમ વસ્તુના ધર્મો વસ્તુમાં અપેક્ષાએ સાત જ છે માટે સંદેહો પણ સાત જ ઉઠે છે સાત પ્રકારના સંદેહોના સાત પ્રકારના ઉત્તરો મળવાથી શ્રોતાને તૃપ્તિ થઈ જાય છે. આ પ્રમાણે ૧. વસ્તુના ધર્મો સાત હોવાથી સંદેહ સાત થાય છે . સંદેહ સાત થવાથી જિજ્ઞાસા સાત ઉઠે છે. ૩. જિજ્ઞાસા સાત થવાથી પ્રશ્નો સાત, પૂછે છે ૪. પ્રશ્નો સાત પુછવાથી તેના ઉત્તરરૂપે ભાંગા પણ સાત જ થાય છે તે સપ્તભંગી કહેવાય છે. તેમ જાણવું. इयं सप्तभङ्गी किं सकलादेशस्वरूपा, विकलादेशस्वरूपा वेत्यारेका पराकुर्वन्ति સમભંગીના (બે) ભેદો વ્યાખ્યા સહિત જણાવે છે. इयं सप्तभङ्गी प्रतिभङ्ग सकलादेशस्वभावा વિનાશ સ્વભાવ ૨ . ૪-૪રૂ ૧૮૨ Page #218 -------------------------------------------------------------------------- ________________ अथ सकलादेशं लक्षयन्ति प्रमाणप्रतिपन्नानन्तधर्मात्मकवस्तुनः कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदोपचाराद् वा यौगपद्येन प्रतिपादकं वचः सकलादेशः ॥ ४-४४ ॥ આ સપ્તભંગી દરેકમાંગે સકલાદેશસ્વભાવવાળી અને વિકલાદેશસ્વભાવवाणी छे. પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જાણેલી એવી અનંતધર્મવાળી વસ્તુનું કાલાદિ (આઠ) દ્વાર વડે અભેદવૃત્તિની પ્રધાનતા દ્વારા અથવા અભેદ-ઉપચારદ્વારા એકીસાથે પ્રતિપાદન કરનારૂ જે વચન તે ‘સકલાદેશ' કહેવાય છે. यौगपद्येनानन्तधर्मात्मकं वस्तु प्रतिपादयति सकलादेशः । अयमर्थः- सकलादेशत्वेन विवक्षितं 'स्यादस्त्येव घट:' इदं वाक्यं न केवलमस्तित्वधर्मविशिष्टं घटं बोधयति किन्तु अनंतधर्मात्मकं घटं प्रकाशयति । ननु कथमस्तित्वधर्मविशिष्टवस्तुबोधकमिदं वाक्यमनन्तधर्मात्मक-वस्तुबोधकम् ? इति चेत्, उच्यते - सर्वधर्माणामस्तित्वात्मकत्वाद् एकधर्म. विशिष्टवस्तुप्रतिपादनद्वारा इदं वाक्यं अनन्तधर्मात्मकं वस्तु प्रतिपादयति । ननु सर्वधर्माणामस्तित्वात्मकत्वेनन संभवति परस्परभिन्नत्वात् सर्वधर्माणामिति चेत्, न, कालादिभिरभेदवृत्तिप्राधान्यादभेदोपचाराद् वा अस्तित्वाख्यस्य धर्मस्यानन्तधर्मात्मकत्वोपपत्ते:, तथाहि - यदा काला - दिभिरष्टाभिः कृत्वा अभेदवृत्तेः- धर्म - धर्मिणोरभेदस्य प्राधान्यमङ्गीक्रियते तदा कालादिभिः समस्तधर्माणां तादात्म्येनावस्थितत्वात् 'स्यादस्त्येव घट:' इतिवाक्यमेकधर्मविशिष्टवस्तुप्रतिपादनमुखेन यौगपद्येनानन्तधर्मात्मकं वस्तु प्रतिपादयति । के पुन: कालादयः ? इति चेत्, उच्यते - कालः आत्मरूपम्, अर्थः, सम्बन्धः, उपकारः, गुणिदेशः, संसर्गः, शब्दश्चेत्यष्टौ । तंत्र 'स्यादस्त्येव घट:' इत्यत्र घटादौ यत्कालावच्छेदेनास्तित्वं वर्तते तत्कालावच्छेदेन शेषा अनन्तधर्मा अपि तत्र वर्तन्ते इति कालेनाऽभेदवृत्तिः । देवास्तित्वस्य घटगुणत्वमात्मरूपं स्वरूपं तदेवान्यसर्वगुणानामिति आत्मरूपेणाभेदवृत्तिः। य एव च घटद्रव्यरूपोऽर्थोऽस्तित्वस्याऽऽधारः स एवान्य १८३ Page #219 -------------------------------------------------------------------------- ________________ पर्यायाणा-मपीत्यर्थेनाऽभेदवृत्तिः। य एव चाविनाभावः कथञ्चितादात्म्य स्वरूपोऽस्तित्वस्य संबन्धः स एवानन्तधर्माणामपिति सम्बन्धेनाऽभेदृवृत्तिः। य एव चोपकारोऽस्तित्वस्य स्वानुरक्तत्वकरणं-स्ववैशिष्टयसम्पादनं - स्वप्रकारकधर्मिविशेष्यकज्ञानजनकत्वपर्यवसन्नं, ( अस्तित्वस्य स्वानुरक्तत्वकरणं हि अस्तित्वप्रकारकघटविशेष्यकज्ञानजन-कत्वम् ) स एवोपकारोऽनन्तधर्माणामपीति उपकारेणाभेदवृत्तिः । य एव गुणिनः संबन्धी देशः . क्षेत्रलक्षणोऽस्तित्वस्य स एवान्यधर्माणामपीति गुणिदेशेनाऽभेदवृत्तिः । य एव चैकवस्त्वात्मनाऽस्तित्वस्य संसर्गः स, एवाऽपरधर्माणामपीति संसर्गेणा-भेंदवृत्तिः । ननु सम्बन्धसंसर्गयोः को विशेष: ? इति चेद्, उच्यते-द्रव्य-पर्याययोः कथञ्चिद् भिन्नाभिन्नत्वापरपर्याय-कथञ्चित्तादात्म्यलक्षणः सम्बन्धः संसर्गश्च तत्र यदा अभेदस्य प्राधान्यं भेदस्य च गौणत्वं विवक्ष्यते तदा सम्बन्धः यदा तु भेदस्य प्राधान्यमभेदस्य च गौणत्वं विवक्ष्यते तदा संसर्ग इत्युच्यते । य एवास्तीतिशब्दोऽस्तित्वधर्मात्मकस्य वस्तुनो वाचकः स एव अनन्तपर्यायात्मकस्य वस्तुनो वाचक इति शब्देनाभेदवृत्तिः । ..... . एवं कालादिभिरष्टविधाभेदवृत्तिः पर्यायार्थिकनयस्य गुणभावे द्रव्यार्थिकनयप्राधान्यादुपपद्यते। द्रव्यार्थिकनयगुणभावे पर्यायांर्थिकनयप्राधान्ये तु न गुणानामभेदवृत्तिः सम्भवतीति कालादिभिर्भिन्नानाममपि गुणानामभेदोपचारः क्रियते इति । एवं कालादिभिरभेदवृत्त्या अभेदोपचारेण वा यौगपद्येनानन्तधर्मात्मकस्य वस्तुनः प्रतिपादकं वाक्यं सकलादेश इत्युच्यत ॥ ४४ ॥ ટીકાઈ- એકીસાથે અનંતધર્માત્મક વસ્તુને પ્રતિપાદન કરનારું વચન સકલાદેશ છે. તેનો અર્થ આ પ્રમાણે છે –સકલાદેશ દ્વારા જ્યારે વિવક્ષા કરાઈ હોય छे त्यारे "स्यादस्त्येव घटः'' उथंथित् छ ०४ मा वाध्य मात्र अस्तित्व ધર્મથી વિશિષ્ટ એવા ઘડાનો બોધક નથી પરંતુ અનંતધર્માત્મક એવા ઘટને જણાવનાર છે. प्रश्न :- ननु इत्यादि. मस्तित्व धर्मथी युति मेवी वस्तुने ४५॥वनार વાક્ય અનંતધર્માત્મક વસ્તુને કઈ રીતે જણાવે છે? ૧૮૪ Page #220 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર - સર્વે પદાર્થો અસ્તિત્વ ધર્મવાળા છે. તેથી એક અસ્તિત્વ) ધર્મથી વિશિષ્ટ વસ્તુને જણાવવા દ્વારા આ વાક્ય અનંતધર્મસ્વરૂપ એવી વસ્તુને જણાવનાર બને છે. પ્રશ્ન :- સર્વેધર્મો અસ્તિસ્વરૂપે ઘટી શક્તા નથી કારણ કે દરેક ધર્મો પરસ્પર ભિન્ન છે? ઉત્તર :- આ પ્રમાણે જો કહેતા હોય તો કહેવાય છે કે કાલવિગેરેની અભેદવૃત્તિની પ્રધાનતાથી અથવા તો અભેદ-ઉપચાર કરવાથી અસ્તિત્વનામના ધર્મનું કથન કરવાથી અનંતધર્માત્મક એવી વસ્તુ ઘટી શકે છે. એટલે કે અસ્તિત્વાદિ ધર્મોની કાળ વિગેરે સાથે અભેદ વિવક્ષા હોય ત્યારે તે અસ્તિત્વાદિરૂપ એક શબ્દ વડે સત્ત્વાદિરૂપ એક ધર્મને જણાવવા છતાં તરૂપ (તેના સ્વરૂપ) અનેકધર્મોનું પ્રતિપાદન એકી સાથે થઈ શકે છે. - જ્યારે કાલવિગેરે આઠ પ્રકારના દ્વારો વડે અભેદવૃત્તિ કરીને એટલે કે ધર્મ જે અસ્તિત્વાદિ, અને ધર્મી જે ઘટપટજીવાદિનાઅભેદનું પ્રાધાન્યપણું સ્વીકારાય છે ત્યારે કાલવિગેરે આઠ વારો વડે સમસ્ત ધર્મો તે કાળે તાદાભ્ય સંબંધથી રહેલા હોવાથી સ્થવિ ધટ: એ પ્રમાણે ના એકધર્મથી વિશિષ્ટ એવી વસ્તુને પ્રતિપાદન કરવાવાળા એવા એક વાક્યવડે એકી સાથે અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદન કરાય છે. પ્રશ્ન છે તે કાલાદિ દ્વારા ક્યા ક્યા છે? ઉત્તર - (૧) કાલદ્વાર (૨) આત્મરૂપ-સ્વરૂપદ્વાર (૩) અર્થદ્વાર (૪) સંબંધ દ્વાર (૫) ઉપકારવાર (૬) ગુણીધાર (૭) સંસર્ગદ્વાર (૮) શબ્દદ્વાર આ પ્રમાણે આઠદ્વાર છે હવે આ આઠે દ્વારોના અર્થો તથા તેની અપેક્ષાએ પ્રથમ અભેદ વિચારીએ. ૧. “દ્રિત્યેવ ઘટ ઘટ કથંચિત્ અતિ જ છે. અહીં ઘટાદિમાં જે કાલે અસ્તિત્વધર્મ છે તે જ કાલે શેષ અનંતા ધર્મો પણ ઘટમાં વર્તે છે. એટલે કે અસ્તિત્વધર્મ શેષ અનંતા ધર્મોની સાથે એક વસ્તુમાં એક કાળે સાથે વર્તે છે. આ રીતે અસ્તિત્વધર્મની અને શેષ ધર્મોની એક કાળની અપેક્ષાએ અભેદવૃત્તિ થઈ. ૧૮૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨. જ્યારે અસ્તિત્વધર્મ ઘટનો ગુણ છે એટલે કે ઘટનું ગુણપણું એ અસ્તિત્વ સ્વરૂપ છે તેમ અન્યસર્વગુણોનું પણ ગુણાત્મક સ્વરૂપ તે જ છે આ રીતે આત્મરૂપ દ્વારા અભેદ વૃત્તિ થઈ. ૩. અર્થ= આધાર જે ઘટદ્રવ્યરૂપ પદાર્થ અસ્તિત્વ નામના ધર્મનો આધાર છે. તેજ પદાર્થ અન્ય પર્યાયનો (ગુણધર્મોનો) પણ આધાર છે આ રીતે અનંત ધર્મોનું અને અસ્તિત્વનું અર્થને લઈને એકજ આધારભૂત હોવાથી અભેદવૃત્તિ છે. ૪. સબંધ=અવિષ્યગુભાવ સંબંધ જાણવો. એટલેકે તાદામ્ય-એકમેક સંબંધ અસ્તિત્વ ધર્મનો ઘટપટાદિ ધર્મીની સાથે કથંચિત્ તાદાત્મ સ્વરૂપ જે અભેદ સંબંધ છે તેજ કથંચિત્તાદાભ્ય(અભેદ) સંબંધ બાકીના અનંતધર્મોનો ધર્મીની સાથે છે આ રીતે અવિધ્વભાવનામના સંબંધની અપેક્ષાએ પણ અસ્તિત્વની અને શેષ અનંતધર્મોની અભેદવૃત્તિ થઈ. ૫. ઉપકાર=પોતાનાથી અનુરકત કરવું. અસ્તિત્વધર્મ ઘટાદિ દ્રવ્યોનો સ્વાનુરક્તત્વકરવારૂપ ઉપકાર કરે છે એટલે કે વૈશિપતિને સ્વપ્રાથવિશેષ્યજ્ઞાનનનત્વાર્થવસન' = એટલે અસ્તિત્વ પ્રકારક= વિશેષણથી યુક્ત એવા ધમી વિશેષ્ય ઘટાદિપદાર્થ છે. આ જ્ઞાન કરવામાં અસ્તિત્વનો જેમ ઘટાદિપદાર્થો પ્રત્યે ઉપકાર છે (અસ્તિત્વધર્મ ઘટપટાદિ દ્રવ્યોનું હોવાપણું જણાવવા રૂપે એટલે કે સ્વ-અસ્તિત્વરૂપ ધર્મ વડે અનુર -અનુરંજિત કરવા સ્વરૂપ એટલે કે મસ્તિત્વવાર વિશેષ્યજ્ઞાનનન અસ્તિત્વ સ્વરૂપ વિશેષણવાળો એવા ઘટ વિશેષ્યને જ્ઞાન કરાવનાર છે તેમ) તેની જેમ અનંતધર્મો પણ પોતપોતાને ઉચિત ઉપકાર કરે છે તે ઉપકારવડે અભેદવૃત્તિ છે તાત્પયાર્થ આ પ્રમાણે છે-દરેક ગુણ દ્રવ્યના સ્વરૂપના નિર્માણમાં ભાગ ભજવે છે અને તેના સ્વરૂપમાં પોતાને અનુરૂપ વિશિષ્ટતા ઉત્પન્ન કરે છે આમ વિશિષ્ટતાનું નિર્માણ કરવા દ્વારા દરેક ગુણો દ્રવ્યને સ્વાનુરકત કરે છે તે જ અહીં ઉપકાર છે તેમ જાણવું ૬. ગુણી-અસ્તિત્વ નામના ગુણોનો જે ગુણી એવા ઘટપટાદિ દ્રવ્ય છે તે ગુણ સંબંધી જે ક્ષેત્ર સ્વરૂપ દેશ, અસ્તિત્વ ધર્મનો છે તેજ ક્ષેત્ર સ્વરૂપ દેશ અન્યગુણો-નો (ધર્મનો) પણ છે અર્થાત્ દ્રવ્ય સાથે સંબંધ રાખનારા ૧૮૬ Page #222 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વગુણનું જે ક્ષેત્ર છે તેજ ક્ષેત્ર અન્યગુણોનું પણ છે માટે અસ્તિત્વ અને અવગુણો એમ બંને ગુણીસંબંધી એકજ દેશમાં વર્તતા હોવાથી ગુણિદેશવડે અમેદવૃત્તિ જાણવી. ૭. સંસર્ગ-અસ્તિત્વ ધર્મના આધાર ભૂત એવી જે વસ્તુ છે. તે વસ્તુસ્વરૂપની સાથે અસ્તિત્વધર્મનો જે સંસર્ગ (સંપર્ક) છે તે જ સંપર્ક શેષધર્મોનો પણ તે એક વસ્તુ સ્વરૂપની સાથે છે જેમાં અસ્તિત્વનો સંસર્ગ ઘટમાં છે તેમ શેષધર્મોનો પણ સંસર્ગઘટમાં છે આ સંસર્ગવડે અભેદવૃત્તિ થઈ. પ્રશ્ન :- પૂર્વે ચોથા દ્વારમાં કહેલ સંબંધ અને આ સંસર્ગ (સાતમું) દ્વાર તેમાં શું વિશેષતા છે? ઉત્તર : દ્રવ્ય અને પર્યાયને વિષે કથંચિત્ ભિન્નભિન્નત્વ છે. તેનું જ બીજી નામ કથંચિ તાદાસ્ય લક્ષણ જેવું સંબંધકાર અને સંયોગ સંબંધ જેવું સંસર્ગદ્વાર છે. તે જયારે અભેદનું પ્રાધાન્યપણું અને ભેદનું ગૌણપણું વિવફાય છે ત્યારે તે સંબંધ તરીકે સમજવો જેમ કે મીઠું ખારું છે, ઘડો લાલ છે, આ મહાત્મા જ્ઞાની છે. ઇત્યાદિમાં અભેદ પ્રધાન છે માટે સંબંધદ્વારમાં તેની ગણના થાય છે. પરંતુ જ્યારે ભેદનું પ્રધાનપણું અભેદનું ગૌણપણું વિવફાય છે. ત્યારે સંસર્ગદ્વાર એ પ્રમાણે કહેવાય છે જેમકે મીઠામાં ખારાશ, ઘડાનો લાલરંગ મહાત્મામાં જ્ઞાન છે ઇત્યાદિ ભેદપ્રધાન છે એટલે કે તાદાભ્ય જેવો સંબંધ તે ચોથું સંબંધદ્વાર જાણવું અને સંયોગ જેવો જે સંબંધ તે સાતમું સંસર્ગદ્વાર જાણવું. : ૮. શબ્દ=અસ્તિત્વધર્મને સમજાવનાર (વાચક) અસ્તિ શબ્દ જેમ છે તેજ પ્રમાણે અનંતધર્મોના વાચક શબ્દો પણ તેવા તેવા છે કારણ કે ઘટપટાદિ પદાર્થોમાં જેમ તિ' ધર્મ વર્તે છે અને તેનો વાચક “ગતિ' શબ્દ છે તે જ રીતે અનંત ધર્મો પણ તેમાં છે અને તે ધર્મોના વાચક તેવા શબ્દો પણ છે તેથી શબ્દની અપેક્ષાએ અસ્તિધર્મની સાથે અમેદવૃત્તિ થઈ છે. આ રીતે પર્યાયાર્થિકનયની ગૌણતા થાય અને દ્રવ્યાર્થિક નયની પ્રધાનતા થાય ત્યારે આ અભેદવૃત્તિ આઠ પ્રકારે કાલાદિભેદ દ્વારા ઘટી શકે છે. જ્યારે દ્રવ્યાર્થિકનયની ગૌણતા થાય અને પર્યાયાર્થિકનયનું પ્રધાનપણું થાય ત્યારે ગુણોની અભેદવૃત્તિ સંભવી શક્તી નથી. પરંતુ કાલાદિવડે કરીને ભિન્ન એવા ૧૮૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ ગુણોનો અભેદરૂપે ઉપચાર કરાય છે અને આ પ્રમાણે કાલ વિગેરે આઠ ધારો વડે અભેદવૃત્તિ કરવા દ્વારા અથવા તો અભેદ ઉપચાર કરવા દ્વારા એકી સાથે (સમકાલે) અનંતધર્માત્મક વસ્તુનું પ્રતિપાદક વાક્ય તે સકલાદેશ કહેવાય છે. अधुना नयवाक्यस्वभावत्वेन नयविचारावसरलक्षणीयस्वरूपमपि विकलादेशं सकलादेशस्वरूपनिरूपणप्रसङ्गेनात्रैव लक्षयन्ति तद्विपरीतस्तु विकलादेशः ॥ ४-४५ ॥ ते सा-डेशथी विपरीत छे ते विलादेश छ..... नयविषयकृतस्य वस्तुधर्मस्य यदा कालादिभिर्भेदविवक्षा क्रियते तदा एकस्य शब्दस्यानेकार्थप्रतिपादने सामर्थ्याभावाद् भेदवृत्त्या भेदोपचारेण वा क्रमेण यदभिधायकं वाक्यं स विकलादेश इत्यर्थः ॥ ४५ ॥ .... ટીકાઈ- નયના વિષયભૂત કરાયેલ વસ્તુના ધર્મને જ્યારે કાલવિગેરે આઠ દ્વારો દ્વારા ભેદની વિવક્ષા કરાય છે ત્યારે એક શબ્દ અને કંઅર્થને પ્રતિપાદન કરવામાં સામર્થ્ય વિકલ થવાથી ભેદવૃત્તિ વડે કે ભેદ-ઉપચાર દ્વારા ક્રમે કરીને જે કહેનારું વાક્ય છે તે વિકલાદેશ છે. • प्रमाणं निर्णीयाथ यतः कारणात् प्रतिनियतमर्थमेतद् व्यवस्थापयति, तत् कथयन्ति પ્રમાણ એવું જ્ઞાન જે અર્થનો નિર્ણય કરાવે છે તે શાના દ્વારા કરાવે છે તેનું કારણ જણાવે છે. तद् द्विभेदमपि प्रमाणमात्मीयप्रतिबन्धकापगमविशेषस्वरूपसामर्थ्यतः प्रतिनियतमर्थमवद्योतयति ॥ ४-४६ ॥ તે બન્ને પ્રકારનું પણ પ્રમાણ પોતપોતાના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો અપગમ થવારૂપ સામર્થ્યથી પ્રતિનિયત અર્થને જણાવે છે. पूर्वोक्तं प्रत्यक्ष-परोक्षभेदेन द्विविधमपि प्रमाणं स्वकीयप्रतिबन्धकानां ज्ञानावरणीयादिकर्मभेदानां यः क्षयः क्षयोपशमश्च तद्रूपं यत् सामर्थ्ययोग्यता, तद्वशाद् घटपटादिकं प्रतिनियतं वस्तु व्यवस्थापयति । एतेन ज्ञानं हि तदुत्पत्ति-तदाकारताभ्यां प्रतिनियतवस्तु व्यवस्थापयतीति सुगतराद्धान्तो निरस्तो वेदितव्यः ॥ ४६ ॥ ૧૮૮ Page #224 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય પૂર્વે કહેલા પ્રત્યક્ષ અને પરોક્ષ ભેદવડે બન્ને પ્રકારનું પણ પ્રમાણ પોતપોતાના પ્રતિબંધક એવા જ્ઞાનાવરણીયાદિ કર્મોનો જે ક્ષય અથવા ક્ષયોપશમરૂપ જે સામર્થ્યતેની યોગ્યતાના વશથી ઘટપટ વિગેરે અમુક ચોક્કસ પદાર્થને જણાવે છે (નિશ્ચય કરાવે છે). તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. પ્રત્યક્ષ અને પરોક્ષ એ બન્ને પ્રમાણ વસ્તુતઃ જ્ઞાન જ છે. જ્ઞાન-મતિ શ્રત અવધિ મન:પર્યય અને કેવલ એમ પાંચ ભેદે છે તથા પરોક્ષના સ્મૃતિ-પ્રત્યભિજ્ઞાનતર્ક અનુમાન આગમ ઇત્યાદિ ભેદો (પ્રભેદો) છે તે સર્વે પ્રમાણો જ્ઞાનરૂપ છે તે જ્ઞાનોની ઉપર તે તે જ્ઞાનને ઢાંકનારા જ્ઞાનાવરણીયાદિ કર્મો સર્વજીવોને હોય છે. પ્રતિબંધ કરવા યોગ્ય એવા જ્ઞાનના ભેદોને અનુસાર તેમાં પ્રતિબંધ કરનારા એવા જ્ઞાનાવરણીયાદિ કર્મના તે તે નામવાળા ભેદો પડે છે જેમકે પ્રત્યક્ષ જ્ઞાનનું આવરણ કરનારા ઇન્દ્રિયપ્રત્યક્ષ અને નોઇન્દ્રિયપ્રત્યક્ષા મતિજ્ઞાનાવરણીયાદિ ભેદો અને પરોક્ષજ્ઞાનનું આવરણ કરનાર પરોક્ષજ્ઞાનાવરણીયાદિ છે તેમાંના પહેલા ભેદના મતિઆદિ ચાર આવરણોના તથા પરોક્ષ જ્ઞાનાવરણીયાદિ કર્મોના ક્ષયોપશમ દ્વારા ઉત્પન્ન થયેલા સામર્થ્યથી વસ્તુને જણાવવામાં સમર્થ થાય છે. છેલ્લુ કેવલજ્ઞાનાવરણીય પોતાના આવરણના સંપૂર્ણ ક્ષયદ્વારા વસ્તુનો નિયત રીતે સંપૂર્ણ બોધ કરાવવામાં સમર્થ નીવડે છે. આ બધામાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય અને ક્ષયોપશમ એજ મુખ્ય અને અત્યંતર કારણ છે તથા ઇન્દ્રિય પ્રકાશ આદિ બાહ્ય કારણો પણ છે. - આ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષય અને ક્ષયોપશમ થવાથી ઉત્પન્ન થયેલા સામર્થ્યથી પ્રતિનિયત વસ્તુનું જ્ઞાન તે બોધ કરાવે છે એવું કહેવા દ્વારા જ્ઞાન તદુત્પત્તિ અને તદાકારતા વડે પ્રતિનિયત વસ્તુને જણાવે છે એ પ્રમાણે માનનારા સુગત=બૌદ્ધના સિદ્ધાન્તને ખંડિત થયેલો જાણવો. તિવ્યવચ્છેદ્યાવક્ષતે– બદ્ધ દર્શનની માન્યતાનું ખંડન કરતા જણાવે છે. न तदुत्पत्ति-तदाकारताभ्यां, तयोः पार्थक्येन सामस्त्येन च व्यभिचारोपलम्भात् ॥ ४-४७ ॥ તદુત્પત્તિ કે તદાકારતા વડે (અમુક ચોક્કસ) પ્રતિનિયત અર્થ જણાતો ૧૮૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ નથી કારણ કે તે બન્ને જુદા જુદા હોય ત્યારે તથા તે બન્ને સમુચિત હોય ત્યારે વ્યભિચાર જણાતો હોવાથી તે બન્નેને કારણો માનવા યોગ્ય નથી. ज्ञानस्य तदुत्पत्ति-तदाकारताभ्यां प्रतिनियतार्थप्रकाशत्वमिति बौद्धमतं, तथाहि-ते वदन्ति-घटादुत्पन्नत्वाद् घटाऽऽकारत्वाच्च घटज्ञानं घटस्यैव प्रकाशकं नान्यस्य, अर्थादनुत्पत्रस्य अतदाकारस्य च ज्ञानस्य सर्वान प्रत्यविशेषात् कथं तस्य प्रतिनियतवस्तुव्यवस्थापकत्वं स्यात् ? तन्न शोभनम्, व्यभिचारोपलम्भात्, तथाहि-किं ज्ञानस्य व्यस्ताभ्यां तदुत्पत्ति-तदाकारताभ्यां वस्तुव्यवस्थापकत्वं भवेत्, समस्ताभ्यां वा ? प्रथमपक्षे कपालक्षणो घटान्त्यक्षणस्यव्यवस्थापकः स्याद्, कपालस्य घटादुत्पन्नत्वात् तत्र केवलायास्तदुत्पत्तेः सत्त्वाद, एवं स्तम्भः स्तम्भान्तरस्य च व्यवस्थापकः स्यात् तत्र केवलायास्तदाकारताया विद्यमानत्वात् । समस्ताभ्यामिति द्वितीयपक्षे तु घटोत्तरक्षण: पूर्वघटक्षणस्य व्यवस्थापको भवेत्, तत्र तदुत्पत्ति-तदाकारतयोरुभयोर्विद्यमानत्वात् । यद्युच्येत तदुत्पत्ति-. तदाकारतयोर्विद्यमानत्वेऽपिज्ञानस्यैव विषयव्यवस्थापकत्वं नार्थस्य, तस्य जडत्वात्, तदपि नावितथं, समानार्थसमनन्तरप्रत्ययोत्पन्नज्ञानैर्व्यभिचारात् । तत्र तदुत्पत्ति-तदाकारतयोर्विद्यमानत्वेऽपि पूर्वज्ञानक्षणव्यवस्थापकत्वाऽभावात् तस्मान्न तदुत्पत्ति-तदाकारताभ्यां ज्ञानस्य विषयव्यवस्थापकत्वम्, अपि तु ज्ञानाऽऽवरणीयकर्मणः क्षयक्षयोपशमाभ्यामेवेति दिक् ॥ ४७ ॥ ટીકાર્થ-જ્ઞાન તે તત્પત્તિ અને તદાકારતા વડે પ્રતિનિયત અર્થનું પ્રકાશક છે એમ બૌદ્ધનો મત છે તેઓ આ પ્રમાણે કહે છે ઘટથી જ ઉત્પન્ન થયેલું અને ઘટના આકારને ધારણ કરનારું એવું જે ઘટજ્ઞાન છે તે ઘટને જ જણાવનાર બને છે. અન્યને નહીં, કારણ કે શેય વિષયથી નહીં ઉત્પન્ન થયેલા, અને અતદાકારતાવાળા, જ્ઞાનનું સર્વે પદાર્થો પ્રત્યે સમાનપણું હોવાથી તે જ્ઞાન અમુક ચોક્કસ વસ્તુને જણાવનાર કઈ રીતે થાય? એટલે કે ઘટનામના પદાર્થનું જ્ઞાન કરતી વખતે તે જ્ઞાનમાં ઘટ દ્વારા ઉત્પત્તિ અને ઘટનો આકાર હોય તો જ આ ઘટ છે એવો બોધ તે જ્ઞાન ઉત્પન્ન કરે પરંતુ જો જ્ઞાનથી, તે પદાર્થ ઉત્પન્ન થતો ન હોય કે તે પદાર્થનો આકારવિશેષ જ્ઞાનમાં ન હોય તો આ ઘટ જ છે, પટ નથી. એવો પ્રતિનિયત બોધ થઈ શકે નહીં, ૧૯૦ Page #226 -------------------------------------------------------------------------- ________________ કેમ કે પદાર્થની ઉપસ્થિતિ કે તેનો આકાર જેવું જ્ઞાનમાં તે વિષયની અસાધારણતા કંઇ છે જ નહીં છતાં આ ઘટ છે એવું જ્ઞાન જ્ઞેય દ્વારા ઉત્પત્તિ વિના અને આકારવિના જો થાય તો આ પટ છે એવું પણ જ્ઞાન થતાં કોણ રોકી શકે ? માટે પ્રતિનિયત બોધ કરવામાં પદાર્થ દ્વારા ઉત્પત્તિ અને એનો આકાર જ તેમાં કારણરૂપ છે એમ બૌદ્ધો માને છે. તેની આ વાત સારી નથી કારણ કે વ્યભિચાર જણાતો હોવાથી તે આ પ્રમાણે- જો તદુત્પત્તિ અને તદાકારતા દ્વારા પ્રતિનિયત વિષયનું જ્ઞાન બોધક થતું હોય તો આ તદુત્પત્તિ અને તદાકારતા વ્યસ્ત (એકેક=ભિન્ન-ભિન્ન) હોય ત્યારે કે સમસ્ત (બન્ને સાથે) હોય ત્યારે પ્રતિનિયત અર્થના બોધક થાય છે? આ બેમાંથી તમને ક્યો પક્ષ માન્ય છે ? જો પ્રથમપક્ષ કહો તો કપાલની પ્રથમક્ષણ ઘટના અન્ત્યક્ષણનો વ્યવસ્થાપક [બોધ કરાવનાર] બનવો જોઇએ કારણ કે કેવલ=એકલી તદુત્પત્તિનો ત્યાં સંભવ છે ઘટથી જ કપાલની ઉત્પત્તિ થાય છે એટલે કે તેથી કપાલ અને કલશમાં તદુત્પત્તિનો સંબંધ છે પરંતુ એ પ્રમાણે તદુત્પત્તિ સંબંધ હોવા છતાં પણ અર્થનું જ્ઞાન થતું નથી માટે કેવલ તદુત્પત્તિ પક્ષ ન્યાયસંગત નથી. કેવલ=એકલી તદાકારતાને જો પ્રતિનિયત અર્થની વ્યવસ્થાપક કહો તો એક સ્તંભ તેના જેવી જ આકૃતિવાળા સ્તંભાન્તરનો બોધક થવો જોઇએ કારણ કે તદુત્પત્તિરહિત કેવલ તદાકારતા બીજા સ્તંભમાં છે પરંતુ બીજો સ્તંભ પ્રથમ સ્તંભનો (તદાકારતા હોવા છતાં) બોધક થતો નથી માટે કેવલ તદાકારતા પણ બોધક નથી તેથી આ પક્ષને માનવો યુક્તિ સંગત નથી હવે જો બીજો પક્ષ કહો તો એટલે તદુત્પત્તિ અને તદાકારતા બંને સાથે હોય ત્યારે જ પ્રતિનિયત અર્થના બોધક છે એમ જો કહો તો ઘટની ઉત્પત્તિ ની જે બીજોક્ષણ (ઉત્તરક્ષણ) તે જ ઘટના પૂર્વક્ષણનો વ્યવસ્થાપક (બોધક) બનવો જોઇએ. કારણ કે ઘટની તે ઉત્તરક્ષણ ઘટના પૂર્વક્ષણથી જ ઉત્પન્ન થયેલો છે માટે તદુત્પત્તિ પણ છે અને પ્રથમ સમયમાં જે ઘટાકારતા છે તેવી જ ઘટાકારતા દ્વિતીયક્ષણમાં વિદ્યમાન છે માટે તદાકાર છે તેથી બોધ થવો જોઇએ પણ બોધ થતો નથી માટે સમુદિત તદુત્પત્તિ અને તદાકારતા પણ વિષયના બોધક છે આ વાત યુક્તિયુક્ત નથી. હવે કદાચ તમે એમ કહો કે કેવલ તદુત્પત્તિ કે તદાકારતા કે, સમુચિત તદુંત્પત્તિ કે તદાકારતા, પ્રતિનિયત અર્થના બોધક છે એમ કહેતા નથી પરંતુ ૧૯૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ તદુત્પત્તિ અને તદાકારતાવાળું એવું જે જ્ઞાન છે તે જ્ઞાન જ પ્રતિનિયત અર્થનું બોધક છે કેવળ તદુત્પત્તિ કે તદાકારતા હોય તો પણ તે જડ હોવાથી બોધક નથી. આવું તમારું કથન તે પણ અવિતથ=સત્ય નથી સમાનવિષયવાળા એવા “સમત્તર પ્રત્યયથી” ઉત્પન્ન થનારા જ્ઞાનોની સાથે વ્યભિચાર આવે છે એટલે કે ઘટપટાદિ કોઇપણ એક વિષયને જણાવનારા સમયે સમયે જે ધારાવાહી જ્ઞાનો ઉત્પન્ન થાય છે તે “સમનત્તર પ્રત્યયોત્પન્ન જ્ઞાન કહેવાય છે જેમ કે ઘટને જાણવા માટે આપણે પ્રવર્યા પ્રથમક્ષણથી અંતર્મુહર્ત સુધી સતત તેના જ ઉપયોગમાં રહ્યા ત્યાં પ્રથમ સમયે ઘટનું જે જ્ઞાન મળ્યું તેનાથી બીજા સમયનું જ્ઞાન ઉત્પન્ન થાય છે આ રીતે પ્રત્યેક સમયમાં પૂર્વપૂર્વજ્ઞાનથી ઉત્તર ઉત્તરજ્ઞાનમાં તદુત્પત્તિ' પણ છે અને તદાકારતા પણ છે અને જ્ઞાનત્વ પણ છે. માટે સમાનવિષય વાળા સમનતર પ્રત્યયથી ઉત્પન્ન થયેલાં એવા દ્વિતીયક્ષણાવિત જે જ્ઞાન છે. તેમાં વ્યભિચાર આવશે કારણ કે તે જ્ઞાનો (૧) તદુત્પત્તિ (૨) તદાકારતા (૩) અને જ્ઞાનત્વ એમ ત્રણે ધર્મોથી યુક્ત હોવાથી પૂર્વે કહેલું એવું અર્થવ્યવસ્થાપકનું સમગ્ર લક્ષણ ત્યાં હોવા છતાં પણ તે તે ઉત્તરક્ષણવત જ્ઞાનો પોતપોતાના જનક એવા પૂર્વેક્ષણવતજ્ઞાનોને જણાવતા નથી તેથી તદુત્પત્તિ અને તદાકારતાવાળું જ્ઞાન તે વિષયનું બોધક છે એવું કહેવું સત્ય નથી પરંતુ જ્ઞાનાવરણીયાદિ કર્મોનો ક્ષય અને ક્ષયોપશમ થવા વડે જ ઉત્પન્ન થયેલા સામર્થ્ય દ્વારા પ્રતિનિયત અર્થનો બોધ થાય છે. તેમ માનવું જોઇએ. इति. बालबोधिन्या टिप्पण्या युक्ते श्री वादिदेवसूरि संदृब्धे श्री प्रमाणानयतत्त्वाऽऽलोके आप्ताऽऽगमवर्ण-पदवाक्य सप्तभङ्गीस्वरूपनिर्णाય: વતુર્થ પરિચ્છેદ્રઃ | એ પ્રમાણે બાલબોધિની ટિપ્પણીથી યુક્ત શ્રી વાદિદેવસુરીશ્વરજી મહારાજ વિરચિત શ્રી પ્રમાણનયતત્યાલોકગ્રસ્થમાં આપ્તપુરુષ આગમ-વર્ણ પદ વાક્ય સપ્તભંગી સ્વરૂપને જણાવનારો ચોથો પરિચ્છેદ પૂર્ણ થયો.. ૧૯૨ Page #228 -------------------------------------------------------------------------- ________________ पञ्चम परिच्छेदः ( प्रभाशन) विषय प्रमेयनुं स्व३५) इत्थं प्रमाणस्य स्वरूपसंख्ये समाख्याय विषयमाचक्षते - હવે પ્રમાણનો વિષય બતાવે છે. तस्य विषयः सामान्य-विशेषाद्यनेकान्तात्मकं वस्तु ॥५- १ । તે પ્રમાણનો વિષય સામાન્ય અને વિશેષાદિ અનેક ધર્માત્મક વસ્તુ છે. तस्य प्रमाणस्य । अत्रेदं बोध्यं सत्ताऽद्वैतवादिनो वेदान्तिनः सामान्यमेव तत्त्वमङ्गीकुर्वन्ति न तु विशेषरूपम् । बौद्धाः विशेषानेव स्वीकुर्वन्ति न तु सामान्यम् । नैयायिकाश्च यद्यपि सामान्यं विशेषाश्चेत्युभयमपि प्रमाणयन्ति तथाऽपि तयोः संर्वथा पृथग्भावमभ्युपगच्छन्ति । तदेतत्पक्षत्रयमपि न समीचीनम्, सामान्य- विशेषात्मकस्यैव वस्तुनः प्रमाणेन प्रतीयमानत्वाद्, न हि गौरियुक्ते सामान्यमेव प्रतीयते विशेष एव वा, अपि तु यथा खुर- ककुत्-सास्ना- - लाङ्गूल-विषाणाद्यवयवसंपन्नं वस्तुरूपं सामान्यं सर्वव्यक्त्यनुयायि प्रतीयते तथैव महिष्यादिव्यावृत्तिरपि प्रतीयते, नहि सामान्यं विहाय विशेषः कुत्रचिदुपलभ्यते विशेषं विहाय सामान्यं वा । तदुक्तम् " निर्विशेषं हि सामान्यं भवेत् खरविषाणवत् । सामान्यरहितत्वेन विशेषास्तद्वदेव हि ॥ " तदेवं वस्तुनः सामान्य- विशेषात्मकत्वस्य प्रतीयमानत्वेऽपि तदुभयैकान्तवादः स्वतन्त्रवादश्च प्रतीतिपराहत एवेति संक्षेपः ॥ १ ॥ इदानीं हेतुद्वयेन वस्तुनः सामान्यविशेषात्मकत्वं प्रसाधयन्तिटीडार्थ-तस्य= भूणसूत्रमां आपेस तस्य शब्दथी ते प्रभाषा ज्ञान से તે જ્ઞાનનો વિષય સામાન્ય અને વિશેષસ્વરૂપ વસ્તુ છે તેમ જાણવું. ૧૯૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ . અહીં આ પ્રમાણે જાણવા યોગ્ય છે. (પ્રમાણશાન પ્રમેય વગર ઘટી શક્ત નથી પ્રમેય=પદાર્થની બાબતમાં જુદા જુદા દર્શનકારોની ભિન્ન ભિન્ન માન્યતા છે પરંતુ તે સામાન્ય વિશેષાદિ અનેકધર્માત્મક છે એમ ગ્રન્થકારશ્રી જણાવે છે.) સત્તાવૈતવાદી વેદાન્તીઓ સામાન્યને જ એટલે કે સામાન્યધર્મવાળી વસ્તુને પ્રમેય તરીકે સ્વીકારે છે પરંતુ તેઓ વિશેષને સ્વીકારતા નથી તેઓ આ પ્રમાણે કહે છે “સામાન્ય જ તત્ત્વ છે કારણ કે સત્પણાથી ભિન્ન એવા વિશેષનું ભાન જ થતું નથી. અને સામાન્યથી ભિન્ન પૃથગ્ન વ્યવહારના કારણભૂત વિશેષ હોય તો તે વિશેષમાં વિશેષતા છે કે નહીં? અને જો વિશેષત્વ હોય તો વિશેષો પણ સામાન્ય જ કહેવાય, અને જો વિશેષત્વ ન હોય તો તે વિશેષો વિશેષત્વ વિનાના સ્વભાવથી શૂન્ય થાય. માટે “સામાન્ય જ તત્ત્વ છે” આવી માન્યતા ધરાવે છે. બૌદ્ધ દર્શનકારો એકલા વિશેષને જ સ્વીકારે છે સામાન્યને સ્વીકારતા નથી તેઓ આ પ્રમાણે કહે છે સ્વતંત્ર અને ક્ષણિક એવા વિશેષો જ છે. તેનાથી ભિન્ન સામાન્ય છે જ નહીં ગાય વૃક્ષ આદિના અનુભવ વખતે વર્ણ સંસ્થાન જુદા જુદા અંગો વિગેરે ને છોડીને વૃક્ષ જેવું સામાન્ય કશું જણાતું નથી એટલે કે વૃક્ષમાં મૂળ-થડ શાખા પ્રશાખા ફૂલ અને ફળને છોડીને વૃક્ષ જેવું સામાન્ય કશું જ અલગ જણાતું નથી કોઈ પણ પૂર્વ અને ઉત્તરમાં વર્તનારૂં તત્ત્વ છે જ નહીં તેઓ સામાન્ય માનનાર ને પૂછે છે કે તમે જે સામાન્ય માનો છો તે એક છે કે અનેક? જો એક છે, તો તે સર્વગત છે કે અસર્વગત ? એક છે, અને સર્વગત છે, તો જેમ ગોત્વ ગોવ્યક્તિમાં રહે છે તેમ તે ગોત્વ સામાન્ય એક અને સર્વગત હોવાથી ઘટ પટ વિગેરે સર્વવ્યક્તિમાં રહેવું જોઈએ. હવે જો અસર્વગત છે. તો તે વિશેષ જ સિદ્ધ થશે માટે વિશેષ જ તત્ત્વ છે એમ તેઓ માને છે. નૈયાયિકો જો કે સામાન્ય અને વિશેષ તે ઉભયને પણ પ્રમાણભૂત માન્ય કરે છે. તો પણ તે સામાન્ય અને વિશેષને સર્વપ્રકારે પૃથભાવથી સ્વીકારે છે. તેઓ કહે છે કે સામાન્ય અને વિશેષ અત્યંત ભિન્ન છે કારણ કે તે બન્ને વિરૂદ્ધ ધર્મવાળા છે જેમ કે સામાન્ય ગોત્વ ઘટવ પટવ વિગેરે છે..અને વિશેષ શબલ શાબલેય વિગેરે છે તે બન્ને વિરૂદ્ધ ધર્મવાળા હોવાથી કોઈપણ રીતે ઐક્યને પામી શક્તા નથી માટે બન્ને પરસ્પર અત્યંત ભિન્ન છે. ૧૯૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ આ ઉપરના ત્રણે પક્ષો વાસ્તવિક રીતે યુક્તિ સંગત નથી કારણ કે પ્રમાણ કે વડ઼ે તો સામાન્ય-વિશેષાત્મક જ વસ્તુ જણાય છે જેમ ûઃ (ગાય) એ પ્રમાણે કહેવાયે છતે સામાન્ય જ ફક્ત જણાતું નથી પરંતુ વિશેષ પણ જણાય છે એટલે કે ગાયનું ભાન કરતાં ખરી ખાંધ-ગોદડી-પૂંછડું શીંગડા વિગેરે અવયવોથી યુક્ત વસ્તુસ્વરૂપ ‘સામાન્ય’ સર્વ ગાય વ્યક્તિમાં અનુસરનારું પ્રતીત થાય છે અને તેમાં જ મહિષ વિગેરેથી વ્યાવૃત્તિ પણ જણાય જ છે. અને તે જ વિશેષ એટલે સામાન્ય અને વિશેષ એમ ઉભયનો બોધ થાય છે “આ કાબરચીત્રી ગાય છે” આમાં ગોત્વ એ સામાન્ય અને કાબરચિત્રી એ વિશેષ બોધ સ્હેજે થાય છે. તેથી સામાન્યને છોડીને વિશેષ કોઇ સ્થળે જણાતું નથી અને વિશેષને છોડીને સામાન્ય ક્યાંય ઉપલબ્ધ થતું નથી તેથી જ કહ્યું છે કે વિશેષ વગરનું સામાન્ય લવિષાળવત્ = ગધેડાના શીંગડા જેવું એટલે અસત્ છે. તેમજ સામાન્યથી રહિત વિશેષો પણ ખરવિષાણ જેવા જ છે તેથી કરીને આ પ્રમાણે સામાન્ય-વિશેષાત્મક વસ્તુની પ્રતીતિ થતી હોવાથી એકાંતે સામાન્ય જ તત્ત્વ છે કે એકાંતે વિશેષ જ છે એ બન્ને એકાંતવાદ પરસ્પરનિરપેક્ષ સામાન્ય અને વિશેષ છે. આવું કથન પણ અનુભવથી ખંડિત થયેલું છે તેમ સંક્ષેપથી જાણવું, કે • इदानीं हेतुद्वयेन वस्तुनः सामान्य विशेषात्मकत्वं प्रसाधयन्तिવસ્તુ સામાન્ય વિશેષાત્મક છે તે બે હેતુ દ્વારા સિદ્ધ કરી બતાવે છેअनुगतविशिष्टाकारप्रतीतिविषयत्वात्, प्राचीनोत्तराकारपरित्यागोपादानावस्थानस्वरूप પરિળત્યાડËયિાસામર્થ્યપટનાવ્યું ॥૧-૨૫ [સર્વે વસ્તુ સામાન્ય વિશેષાદિરૂપ અનેકાત્મક છે આ અનુમાન પ્રથમ સૂત્રમાં છે તેના બે હેતુ આ સૂત્રમાં જણાવે છે] ૧. અનુગત-આકાર અને વિશિષ્ટ-આકારની પ્રતીતિનો વિષય હોવાથી. ૨. પ્રાચીન આકારનો પરિત્યાગ, અને ઉત્તર આકારનું ઉપાદાન તથા દ્રવ્યપણે અવસ્થાન (ધ્રુવતા) સ્વરૂપની પરિણતિ દ્વારા જ અર્થક્રિયા કરવાનું સામર્થ્ય સંભવતું હોવાથી. ૧૯૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ वस्तु सामान्य-विशेषात्मकम्, अनुगतविशिष्टाकारप्रतीतिविषयत्वात् 'तत्र अयं गौरयं गौः' इत्याकारा सदृशपरिणामलक्षणसामान्यगोचरा प्रतीतिरनुगता-. कारा प्रतीतिः । शबलोऽयं श्यामलोऽयम्' इत्याकारा गुणरूपविशेषगोचरा प्रतीतिः विशिष्टाकारा प्रतीतिः, इति तिर्यक्सामान्य-गुणाख्यविशेषलक्षणानेकान्तात्मकवस्तुसिद्धौ हेतुः । प्राचीनोत्तराकारपरित्या-गोपादानावस्थानस्वरूपपरिणत्या पूर्वाकारस्य परित्याग-उत्तराकारस्य च स्वीकारः ताभ्यां यद्रव्यस्यावस्थानं तत्स्वरूपा या परिणतिः तया परिणत्या अर्थक्रियासामर्थ्य घटनात् कार्य-करणोपपत्तेः, इत्यूचंतासामान्यपर्यायाख्य-विशेषस्वरूपानेकान्तात्मकवस्तुसिद्धौ हेतुः ॥ २ ॥ ટીકાઈ- આ પાંચમાં પરિચ્છેદમાં પ્રથમ મૂળસૂત્રમાં ગ્રન્થકારશ્રી એ. “વસ્તુ” સામાન્ય વિશેષાત્મક છે એમ જે પ્રર્તિજ્ઞા કરી છે તેની સિદ્ધિ કરવા માટે આ સૂત્રમાં બે હેતુ આપ્યા છે ૧. અનુગત અને વિશિષ્ટ આકારવાળી, પ્રતીતિનો વિષય હોવાથી, એટલે કે ઘટપટાદિ સંસારવતી તમામ પદાર્થો સામાન્યાત્મક અને વિશેષાત્મક એમ ઉભય સ્વરૂપે જણાતા હોવાથી અનેકાંતાત્મક છે. અનુગત આકારવાળી જે પ્રતીતિ એટલે એક વ્યક્તિમાં જે સ્વરૂપ જોયેલું હોય તેજ સ્વરૂપ બીજી વ્યક્તિમાં અનુવર્તે છે એવી અનુવૃત્ત. સ્વભાવવાળી જે પ્રતીતિ થાય છે જેમ કે- આ પણ ગાય છે. તે પણ ગાય છે. ઇત્યાદિ સ્વરૂપે જે સમાન પ્રતીતિ=સંદેશ પરિણામના લક્ષણવાળી સમાનતાના વિષયવાળી પ્રતીતિ તે, અનુગતાકાર પ્રતીતિ કહેવાય છે. કોઈ અનુભવીએ એક ગાય બતાવી, અને જણાવ્યું કે આવા આકારવાળી જે જે વ્યક્તિ હોય તે તે ગાય છે. આવું જાણ્યા બાદ બીજી ત્રીજી ગાય સ્વયં જણાય છે. તેથી એક ગાયમાં અન્યગાયોની સાથેનો જે સમાનાકાર તે જ સામાન્ય છે. . તથા તે જ વ્યક્તિમાં, જે સ્વરૂપ એક વ્યક્તિમાં છે તે સ્વરૂપ બીજી વ્યક્તિમાં નથી. અને જે સ્વરૂપ બીજી વ્યક્તિમાં છે તે પ્રથમવ્યક્તિમાં નથી. એવી જે વિશિષ્ટ આકારવાળી પ્રતીતિ છે તે વ્યાવૃત્તસ્વભાવવાળી પ્રતીતિ છે જેમ કે આ શબલ (કાબરચિત્રી) ગાય છે. આ શ્યામલ (કાળી) ગાય છે ઇત્યાદિ જે પ્રતીતિ થાય છે તે ગુણાગ (ગુણનામનું) વિશેષ સ્વરૂપ છે ગાય પણું બન્નેમાં સમાન હોવા છતાં પણ શબલ અને શ્યામલપણે વિશેષ છે. આ ૧૯૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણે પ્રત્યેક પદાર્થો અનુગત અને વિશિષ્ટ આકારની પ્રતીતિના વિષય હોવાથી, તિર્યક્-સામાન્યાત્મક અને ગુણ (નામના વિશેષ સ્વરૂપવાળી) વિશેષાત્મક હોવાથી અનેકાન્તાત્મક જ વસ્તુ છે એટલે કે સર્વ વસ્તુઓ ઉભયાકારની પ્રતીતિનો વિષયહોવાથી અનેકાન્તાત્મક છે. [અહીં સામાન્યના બે ભેદ છે ૧. તિર્યક્=સામાન્ય ૨. ઉર્ધ્વતા સામાન્ય તથા વિશેષના પણ બે ભેદ છે ૧. ગુણ ૨. પર્યાય એમ કુલ બે બે ભેદોમાંથી તિર્યક્-સામાન્ય અને ગુણાત્મક વિશે, આવી પ્રતીતિથી સિદ્ધ થાય છે તેના માટે પ્રથમ હેતુ કહ્યો. હવે ઉર્ધ્વતા-સામાન્ય અને પર્યાવિશેષ કેવી પ્રતીતિથી સિદ્ધ થાય છે તે સમજાવવા બીજો હેતુ કહે છે] જ પ્રાચીન આકારનો પરિત્યાગ અને ઉત્તર આકારનો સ્વીકાર તથા તે બન્નેની સાથે દ્રવ્યપણે જે અવસ્થાન (ધ્રુવપણે રહેવું) તેવા પ્રકારનું ત્રિપદીમય વસ્તુનું સ્વરૂપ માનીએ તો જ કાર્ય કરવાપણું ઘટી શક્યું હોવાથી પદાર્થ ત્રણ સ્વરૂપવાળો છે. આ પ્રમાણે ઉર્ધ્વતાસામાન્ય અને પર્યાય નામના વિશેષ સ્વરૂપવાળી એમ અનેકાન્તાત્મક જ વસ્તુ છે. તેની સિદ્ધિમાં પ્રાચીનાકારનો પરિત્યાગ ઉત્તરાકારનો સ્વીકાર અને દ્રવ્યપણે અવસ્થાન આવા પ્રકારની ત્રિપદીમય પ્રતીતિના વિષયપણું એ જ હેતુ છે. ઉપર સમજાવાયેલી ચર્ચાનો સાર એ છે કે પ્રથમ સૂત્રમાં વસ્તુને સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે અનેકાત્મક કહેવામાં આવી છે તેમાં સામાન્ય તિર્થંગ્-અને ઉર્ધ્વતા એમ બે પ્રકારનું છે તથા વિશેષ ગુણ અને પર્યાય એમ બે પ્રકારનું છે જ્યારે અનુગતાકારે પ્રતીતિ થાય છે ત્યારે તિર્યક્-સામાન્યરૂપે વસ્તુ ભાસે છે. અને જ્યારે વિશિષ્ટાકારે પ્રતીતિ થાય છે. ત્યારે ગુણ નામના વિશેષરૂપે વસ્તુ ભાસે છે તેવી જ રીતે પ્રાચીનાકારના પરિત્યાગ રૂપે અને ઉત્તરાકારના સ્વીકારરૂપે વસ્તુ વિચારીએ ત્યારે પર્યાયનામના વિશેષ રૂપે વસ્તુ ભાસે છે અને પૂર્વ પર્યાયોમાં વસ્તુ તેની તે જ અવસ્થાન રૂપે છે એમ વિચારીએ ત્યારે વસ્તુ ઉર્ધ્વતા સામાન્ય રૂપે ભાસે છે એમ આ બન્ને હેતુઓથી વસ્તુ સામાન્ય અને વિશેષ એમ ઉભયરૂપે અનેકાન્તાત્મક સિદ્ધ થાય છે. इदानीं सामान्यं प्रकारतः प्ररूपयन्ति - સામાન્યના પ્રકારો જણાવે છે. ૧૯૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ सामान्यं द्विप्रकारं तिर्यक्सामान्यमूर्ध्वतासामान्यं च ॥५- ३ । સામાન્ય બે પ્રકારનું છે તિયગ્-સામાન્ય અને ઉર્ધ્વતા સામાન્ય.... तत्र तिर्यक्सामान्यं यथा-गोत्व - घटत्वादि । ऊर्ध्वतांसामान्यं यथा मृत् સુવળાંતિ ॥ રૂ ॥ ટીકાર્થ-તેમાં તિર્યક્-સામાન્ય જેમ ગોત્વ, ઘટત્વ વિગેરે છે, ઉર્ધ્વતા સામાન્ય જેમ માટી સુવર્ણ વિગેરે છે. तत्राद्यभेदस्य स्वरूपं सोदाहरणमुपदर्शयन्तिતિર્થંગ-સામાન્યનું સ્વરૂપ ઉદાહરણ સહિત જણાવે છે. प्रतिव्यक्ति तुल्या परिणतिस्तिर्यक्सामान्यं शबलशाबलेयादिपिण्डेषु गोत्वं यथा ॥ ५-४ ॥ પ્રત્યેક વ્યક્તિમાં જે તુલ્ય પરિણામ છે તેને તિર્યક્-સામાન્ય કંહેવાય છે જેમકે શબલ અને શાબલેય આદિ ગાયોનાં સમૂહમાં વર્તતુ શોત્વ-ગાય પણે સમાનપરિણતિ (તે તિર્યક્-સામાન્ય છે) व्यक्तिं व्यक्तिमधिश्रित्य या तुल्या परिणतिः सदृशषरिणामः तत् तिर्यक्सामान्यं, यथा-शबल-शाबलेयादिषु नानावर्णविशिष्टेषु पिण्डेषु गोत्वम् ॥४ ॥ ટીકાર્ય–વ્યક્તિ વ્યક્તિને આશ્રયીને જે તુલ્ય પરિણતિ એટલે કે સમાન પરિણામ તે તિર્યક્-સામાન્ય છે જેમ શબલ શાબલેય વિગેરે પિંડોમાં ગોત્વનું ભાન તે તિર્યક્-સામાન્ય છે. વિશેષાર્થ- કોઇપણ વ્યક્તિ બીજી અન્યવ્યક્તિની સાથે જે પરિણતિદ્વારા સમાન છે તે પરિણતિને તિર્યક્-સામાન્ય કહેવાય છે જેમ કે ‘શબલ’ વર્ણવાળી 'શાબલેય' વર્ણવાળી ગાય બીજી ગાયની સાથે ગાયપણે સમાન છે માટે બન્નેમાં રહેલું ગાયપણું તે તિર્યક્-સામાન્ય કહેવાય. એ જ રીતે મહિષ ગાય અશ્વ આદિ પશુઓ વચ્ચે રહેલી પશુપણાની સમાન પરિણતિ તે તિર્યક્-સામાન્ય કહેવાય છે તિર્થક્ નામ રાખવાનું કારણ એ છે કે સામાન્ય સમજતી વખતે સમજનારની દૃષ્ટિ તિર્દી ફરે છે. શબલ-શાબલેય બાહુલેય આદિ ગાયો જાણે સામે ઊભી છે તેમાં ગાયપણાની સમાનતા જોવા માટે જોનાર પુરુષની દૃષ્ટિ ૧૯૮ Page #234 -------------------------------------------------------------------------- ________________ (અંગુલી નિર્દેશ) પ્રથમ શબલ ગાય ઉપર ત્યારબાદ શાબલેય ગાય ઉપર ત્યાર પછી બાહુલે ગાય ઉપર એમ એકેક ગાય વ્યક્તિ ઉપર જોનારની દૃષ્ટિ તિથ્ય જાણે ફરતી જતી હોય એવો ભાવ છે તેથી આ સામાન્યને તિર્યગસામાન્ય કહેવાય છે. अथ सामान्यद्वितीयभेदं सनिदर्शनमुपदर्शयन्तिસદેષ્ટાન્ત ઉર્ધ્વતા સામાન્યનું સ્વરૂપ બતાવે છે. पूर्वापरपरिणामसाधारणं द्रव्यमूर्ध्वतासामान्य कटककङ्कणाद्यनुगामिकाञ्चनवत् ॥ ५-५ ॥ પૂર્વપરિણામ અને ઉત્તર પરિણામમાં સમાનપણે રહેનારૂં દ્રવ્ય તે ઉર્ધતા સામાન્ય છે. જેમ કડા અને કંકણમાં વર્તનારું સોનું તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય कटकं भक्त्वा .कङ्कणे विधीयमाने पूर्वपरिणामः कटकलक्षणः, उत्तरपरिणामः कङ्कणस्वरूप: तयोः पूर्वोत्तरपरिणामयोरनुगतं यत् सुवर्णाऽऽख्यं द्रव्यं तदूर्ध्वतासामान्यमित्यर्थः ॥ ५ ॥ ટીકાર્ય- કડાને ભાંગીને કંકણ બનાવાયે છતે પૂર્વ પરિણામ કટક સ્વરૂપ અને ઉત્તર પરિણામ કંકણાત્મક તે બન્નેમાં એટલે કે પૂર્વ ઉત્તર પરિણામમાં અનુસરનારૂં જે સુવર્ણનામનું દ્રવ્ય તે ઉર્ધ્વતાસામાન્ય છે. વિશેષાર્થ-કોઈપણ વિવલિત એક દ્રવ્યના ક્ષણે ક્ષણે કાળક્રમે આવતા પૂર્વ પયાર્ય અને ઉત્તરપર્યાયમાં અનુસરનારું જે એક દ્રવ્ય તે ઉર્ધ્વતા સામાન્ય કહેવાય છે. ક્રમશઃ થતા પર્યાયોમાં ત્રણેકાળમાં અનુયાયી એવો પદાર્થોશ તે - ઉર્ધ્વતા સામાન્ય છે. કટક-કુંડલ-કેયુર-કંકણ આદિ સોનાના બનાવાતા ભિન્ન ભિન્ન પર્યાયોમાં પણ સોનું તેનું તે જ છે એવો જે ધૂવાંશ તે ઉર્ધ્વતા સામાન્ય છે “ઉર્ધ્વતા' નામ રાખવાનું કારણ એક જ દ્રવ્યના ઉપરના એટલે કે પછી પછીથી થનારા પર્યાયો એટલે કે કાળક્રમે થનારા પર્યાયોમાં આ દ્રવ્ય તેનું તેજ છે એવી એકાકારની જે પ્રતીતિ તે ઉર્ધ્વતા સામાન્ય છે. જેમ કે માટીમાંથી સ્થા કોશ-કુશુલ-કપાલ-ઘટ-ઠીકરા વિગેરે પર્યાયો પરાવર્તન પામે છે ત્યારે તે તે નામે ઉચ્ચારણ કરાય છે છતાં તે દરેકમાં માટી દ્રવ્ય તેનું તે જ છે. આ માટી દ્રવ્ય તે ઉર્ધ્વતા-સામાન્ય કહેવાય છે. ૧૯૯ Page #235 -------------------------------------------------------------------------- ________________ આ રીતે એક વ્યક્તિની ઇતરવ્યક્તિ સાથે સદેશતા તે તિર્યક-સામાન્ય કહેવાય છે. અને એક જ વ્યક્તિમાં કાળક્રમે થતા પર્યાયોમાં દ્રવ્યની જે ધ્રુવતા તે ઉર્ધ્વતા સામાન્ય છે. अथ विशेषस्य प्रकारौ प्रकाशयन्तिવિશેષના પ્રકારો તથા દૃષ્ટાન્ત સહિત સ્વરૂપ બતાવે છે. विशेषोऽपि द्विरूपो गुणः पर्यायश्च ॥ ५-६ ॥ . | વિશેષ પણ ગુણ અને પર્યાય સ્વરૂપે બે પ્રકારે છે. • गोत्वलक्षणतिर्यक्सामान्यविशिष्टेषु गोपिण्डेषु, शबल-शाबलेयादयो गुणा विशेषशब्दाभिधेयाः । ऊर्ध्वतासामान्यस्वरूपेषु सुवर्णादिद्रव्येषु कटककङ्कणादयः पर्याया विशेषपदवाच्या इति भावः ॥ ६ ॥ ટીકાઈ-ગોત્વ સ્વરૂપ તિર્યક-સામાન્યથી વિશિષ્ટ એવા ગાયોના સમૂહમાં આ શબલ, આ શાબલેય આદિથી આ બાહુલેય વિગેરે ગુણો “વિશેષ” એવા શબ્દથી વાચ્ય થાય છે અને ઉર્ધ્વતા સામાન્ય સ્વરૂપ એવા સુવર્ણ અને આદિથી માટી વિગેરે દ્રવ્યોમાં રહેલા કટક કંકણ (સ્થાનકોશ) વિગેરે પર્યાયો પણ ‘વિશેષ' એવા પદથી કથનીય બને છે. . तत्र गुणं लक्षयन्ति गुणः सहभावी धर्मो यथाआत्मनि विज्ञानव्यक्तिशक्त्यादिः ॥५-७ ॥ સહભાવી જે ધર્મ તે ગુણ કહેવાય છે. જેમ કે આત્મામાં રહેલી વિજ્ઞાનની વ્યક્તતા તથા વિજ્ઞાનની શક્તિમત્તા આદિ... वस्तुषु यः सहभावी धर्मः स गुणः यथाऽऽत्मनि विज्ञानव्यक्तिः- यत् किञ्चिज्ज्ञानं, विज्ञानशक्तिः-उत्तरज्ञानाकारपरिणामयोग्यता, सुखं यौवनमित्यादयो समकालभाविनो धर्मा गुण शब्दाभिधेयाः ॥ ७ ॥ ટીકાર્ય-વસ્તુને વિષે સહભાવી જે ધર્મ તે ગુણ કહેવાય છે. એટલે કે દ્રવ્યની સાથે સંદા રહે છે તે ગુણ છે જેમ આત્મામાં રહેલી વિજ્ઞાન વ્યક્તિ એટલે કે વિઝા નં-તે સમયે વિદ્યમાન આવિર્ભત થયેલ જે જ્ઞાન વિશેષ ૨00 Page #236 -------------------------------------------------------------------------- ________________ (વિજ્ઞાન વ્યક્તિ છે) અને વિજ્ઞાન-શક્તિ એટલે ઉત્તર-જ્ઞાનિકાર / - ચોથતા ભાવિકાળમાં પ્રગટ થનારા જ્ઞાન પર્યાયની આત્મામાં રહેલી છે યોગ્યતા તે (વિજ્ઞાન શક્તિ) છે તે ગુણ કહેવાય છે. અને મૂળસૂત્રમાં આપેલા આદિ શબ્દથી સુખ યૌવન વિગેરે આત્મામાં સાથે રહેનારા ધર્મો પણ ગુણ કહેવાય છે. તેમ જાણવું. અહીં સુખ યૌવન વિગેરે સામાન્યથી લઇએ તો તે ગુણ કહેવાય છે. અને પ્રતિક્ષણવર્તી લઈએ તો તે પર્યાય કહેવાય છે આ જ વાત હવે પછીના સૂત્રમાં વધારે સ્પષ્ટ જણાવાય છે. पर्यायं प्ररूपयन्तिपर्यायस्तु क्रमभावी यथा तत्रैव सुखदुःखादिः ॥५-८ ॥ ક્રમભાવી જે ધર્મ પર્યાય કહેવાય છે જેમ કે આત્મામાં સુખ અને દુઃખ વિગેરે.... “ . सुख-दुःख-हर्ष-विषादादयो ये धर्मा आत्मनि समकालं न स्थातुमर्हन्ति किन्तु क्रमेणैव भवन्ति ते पर्यायशब्दाभिधेया इत्यर्थः ॥ ८ ॥ .. ટીકાર્ય-સુખ દુઃખ હર્ષ વિષાદ વિગેરે જે ધર્મો આત્મામાં સાથે રહેવાને માટે યોગ્ય નથી પરંતુ ક્રમે કરીને જે થાય છે તે પર્યાય કહેવાય છે. એટલે કે આત્મામાં સુખ હોયતો દુઃખ ન હોય, યૌવન હોય તો વૃદ્ધાવસ્થા ન હોય, હર્ષ હોય તો વિષાદ ન હોય માટે ક્રમે કરીને આવનારા જે છે તે પર્યાય કહેવાય - પ્રશ્ર - સુખ વિગેરે આત્માના ગુણો કહ્યા અને પર્યાયોમાં પણ તે જ સુખ વિગેરે ફરીથી પણ કહ્યા તો જે ગુણો તે જ પર્યાયો બન્યા બન્નેમાં તફાવત કંઈ પણ જણાતો નથી? - ઉત્તર- બન્નેમાં ફરક છે. કાળની અભેદ વિવક્ષા કરવાથી અને કાળની ભેદ વિવક્ષા કરવાથી બન્નેમાં પરસ્પર તફાવત અનુભવાય છે. જેમકે જ્ઞાનગુણ પ્રત્યેક જીવોમાં ઓછાવત્તા પ્રમાણમાં ભૂતકાળમાં પણ હતો વર્તમાન કાળમાં પણ છે. અને ભવિષ્યમાં પણ હશે જ એમ ત્રણે કાળે સામાન્યથી જીવની સાથે અભેદરૂપે વિવક્ષા કરવાથી તે “ગુણ' તરીકે કહેવાય છે અને તે જ " ર૦૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનગુણ પ્રતિક્ષણે તરતમતાવાળો છે ભૂતકાળમાં હોય તેટલો વર્તમાનમાં નથી અને વર્તમાનમાં છે તેટલો ભવિષ્યમાં નથી રહેવાનો કાંતો વધારો થશે કાં તો ઘટાડો થશે તેથી કોઇ પણ એકકાળમાં વર્તતી જ્ઞાનની માત્રા તે ‘પર્યાય' કહેવાય છે. એમ સુખ વિગેરેમાં પણ જાણી લેવું તથા ગુણ અને પર્યાયમાં એકાંતે ભેદ નથી પરંતુ વિવક્ષાવશથી જ ભેદ છે. વસ્તુતઃ તો સર્વવિશેષોના વાચક તરીકે પર્યાય શબ્દ જ છે છતાં પણ સહવર્તિ વિશેષના વાચક તરીકે ગુણ શબ્દ યોજાય છે. અને ક્રમવર્તી વિશેષના વાચક તરીકે પર્યાય શબ્દ જોડાય છે. इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंहब्धे प्रमाणनयतत्त्वालोके प्रत्यक्षस्वरूपनिर्णायको पञ्चमः परिच्छेदः । આ પ્રમાણે શ્રી વાદિદેવસૂરીશ્વરજી મહારાજ એ રચેલા-પ્રમાણનયં તત્ત્વાલોક નામનાં ગ્રન્થમાં બાલબોધિની ટીકાથી યુક્તમાં પ્રત્યક્ષ સ્વરૂપનો નિર્ણાયક પાંચમો પરિચ્છેદ પૂર્ણ થયો ૨૦૨ Page #238 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠઃ પરિ છેલ: एवं प्रमाणस्य लक्षणसङ्ख्यविषयानाख्याय फलं स्फुटयन्तिઆપણે જે ‘‘સ્વપરવ્યવસાયિ જ્ઞાનું પ્રમાળમ્'' સ્વ અને પરનો નિર્ણય કરાવનારું જે જ્ઞાન છે તે પ્રમાણ છે એમ જે જાણ્યુ તેનું ફળ શું? તે બતાવે છે. यत् प्रमाणेन प्रसाध्यते तदस्य फलम् ॥ ६-९ ॥ પ્રમાણવડે જે સિદ્ધ કરાય તે આ પ્રમાણનું ફળ છે. प्रमाणेन हि अज्ञाननिवृत्त्यादिकं साध्यतेऽतस्तदेव अस्य प्रमाणस्य મિતિ ભાવઃ ॥ o || ટીકાર્ય-ખરેખર પ્રમાણવડે અજ્ઞાનનિવૃત્તિ (કર્મનોક્ષય) વિગેરે સિદ્ધ થાય છે. આથી તે અજ્ઞાનનિવૃત્તિ વિગેરે પ્રમાણનું ફળ છે જેમ આપણે દીવો કરીએ તો અંધકારનો નાશ થાય છે તે જેમ દીપક નું ફળ છે. તથા જેમ ઘડો માટીનો બનાવીએ તો ઘડાવડે પાણીભરવું તૃષાશાન્ત કરવી ઇત્યાદિરૂપ કાર્ય સિદ્ધ થાય છે. તેજ તેનું ફળ છે તેમ અહિં પણ પ્રમાણ જ્ઞાનસ્વરૂપ હોવાથી અજ્ઞાનની નિવૃત્તિ, કર્મનો ક્ષયવિગેરે તેના ફળો જાણવા. अथैतत्प्रकारतो दर्शयन्ति પ્રમાણનું ફળ કેટલા પ્રકારે છે તે જણાવે છે. તદ્ દ્વિવિધમાનન્તયેળ પારમ્પયેળ = ૬-૨॥ તે પ્રમાણનું ફળ અનંતરપણે અને પરંપરપણે એમ બે પ્રકારે છે. • प्रमाणस्य फलं द्विविधं आनन्तर्येण पारम्पर्येण अव्यवहितं व्यवहितं ચેત્વર્થઃ ॥ ૨॥ ટીકાર્થ-પ્રમાણનું ફળ અનંતર અને પરંપર વડે એટલે કે અવ્યવહિત= તરત જ ફળ મળે અને વ્યવહિત = પરંપરાએ ફળ મળે છે તે બે પ્રકારે છે એમ જાણવું અવ્યવધાન – આંતરવિના ફળ મળે તે, વ્યવધાન – આંતરાપછી ફળ મળે તે, ૨૦૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ तत्राद्यभेदमादर्शयन्तिઅનંતર ફળ બતાવે છે. तत्राऽऽनन्तर्येण सर्वप्रमाणानामज्ञाननिवृत्तिः फलम् ॥६-३॥ તેમાં સર્વપ્રમાણીની અજ્ઞાનનિવૃત્તિ એ અનંતર ફળ છે. सर्वप्रमाणानामव्यवहितफलमज्ञाननिवृत्तिः, सा च स्व-परव्यवसायरूपा, यथा-घटध्वंसः कपालसमुदायात्मकः, तथैवाज्ञानस्य निवृत्तिःáરોપ સ્વ-નિશ્ચયાત્મક વૃત્તિ બાવ: રૂ . . , ટીકાર્ય-સર્વે પ્રમાણો એટલે કે મતિજ્ઞાન આદિ પાંચે જ્ઞાનો તથા સ્મરણ પ્રત્યભિજ્ઞા તર્ક અનુમાન આગમ વિગેરે પ્રત્યક્ષ અને પરોક્ષપ્રમાણીનું અવ્યવહિત ફલ એટલે કે તાત્કાલિક અજ્ઞાનનિવૃત્તિ છે. તે અજ્ઞાનનિવૃત્તિ સ્વ. અને પરના નિશ્ચયાત્મક સ્વરૂપ છે. જેમ જગતમાં ઘડાનો નાશ થાય છે. અને ઠીકરાની ઉત્પત્તિ થાય છે. પરંતુ લોકમાં ઠીકરાની ઉત્પત્તિ થઈ એવો ક્યાંય વ્યવહાર થતો નથી ઘડાનો નાશ થયો તેવું જ કહેવાય છે છતાં ઠીકરાની ઉત્પત્તિ તો પ્રત્યક્ષ જણાય છે એટલે માનવું પડે છે કે જેમ ઘડાનો નાશ અને ઠીકરાની ઉત્પત્તિ થઇ તેમ અજ્ઞાનની નિવૃત્તિ એટલે કે નાશ અને સ્વપરના નિર્ણયાત્મક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે કે અજ્ઞાનની નિવૃત્તિરૂપ જ્ઞાન વિષયન=પરને જણાવે છે અને જે વિષયનું અજ્ઞાન હતું તે ચાલ્યું ગયું તેથી આ જ્ઞાન પોતાને પણ જણાવે છે. એટલે વિષયના જ્ઞાનની જેમ જ્ઞાનનું જ્ઞાન પણ થવાથી સ્વને જણાવે છે આ પ્રમાણે ભાવ છે. થાપરપ્રજા કાન્તિ– હવે સર્વે પ્રમાણોનું પરંપરા એ જે ફળ છે તે બે સૂત્રો દ્વારા જણાવે છે. पारम्पर्येण केवलज्ञानस्य तावत् फलमौदासीन्यम् ॥६-४॥ પંરપરા વડે કેવલજ્ઞાનનું ફળ ઉદાસીનતા છે. केवलज्ञानस्य साक्षात्फलमज्ञाननिवृत्तिः । परम्पराफलं तु औदासीन्यंसर्वपदार्थेषु उपेक्षा । हेयस्य परित्यक्तत्वादुपादेयस्य चोपादानात् सिद्धप्रयोजन-त्वाद् उपेक्षैव भवति, परम्पराफलं केवलिनामिति भावः ॥ ४ ॥ ૨૦૪ ૧ ઈ. Page #240 -------------------------------------------------------------------------- ________________ ટીકાઈ- પૂર્વસૂત્રમાં કહ્યા પ્રમાણે કેવલજ્ઞાનનું સાક્ષાત્ ફળ તો અજ્ઞાનનિવૃત્તિ છે પરંતુ પરંપરાએ (વ્યવધાનવાળુ) ફળ ઉદાસીનતા છે એટલે કે સર્વે પદાર્થોની ઉપર ઉપેક્ષા કરવી. કેવલી ભગવંતોએ ત્યાગ કરવા લાયકને તજેલા હોવાથી અને ગ્રહણ યોગ્યને ગ્રહણ કરેલા હોવાથી, તેમજ પ્રયોજન સિદ્ધ થયેલું હોવાથી ઉપેક્ષા જ હોય છે તેથી આ પ્રમાણે સર્વે પદાર્થો પ્રત્યે નિર્મમત્વ ભાવ એ જ પરંપરાએ ફળ છે. વિશેષાર્થ-પૂર્વ સૂત્રમાં કહ્યા પ્રમાણે અજ્ઞાનનિવૃત્તિ સ્વરૂપ ફળ સર્વજ્ઞાનોનું અનંતર ફળ છે. હવે પરંપરાફળમાં પ્રત્યક્ષજ્ઞાનસબંધી કેવલજ્ઞાનનું ફળ ઉદાસીનતા છે ઉદાસીનતા-કોઇપણ પ્રિયવસ્તુમાં રાગ નહિ અને અપ્રિય વસ્તુમાં દ્વેષ નહીં એટલે કે અનુકૂળતા આવે તો રાગ નથી પ્રતિકૂળતા આવે તો દૈષ પણ નથી સર્વે પદાર્થો ઉપર માત્ર ઉપેક્ષાભાવ છે. આત્માના અશુદ્ધ સ્વરૂપાત્મક જેટલા ભાવો છોડવા યોગ્ય હતા તેનો ત્યાગ કરેલો છે શુદ્ધ સત્તામાં છે. તેથી સર્વે પદાર્થોમાં ઉપેક્ષાભાવ છે તેમને જે કાર્ય સાધવું હતું તે સધાઇ ગયું છે હવે કેવલજ્ઞાની ભગવંતને આદરવા યોગ્ય કે તજવા યોગ્ય જેવું કઈ રહ્યું નથી છઠ્ઠા ગુણઠાણાથી બારમા ગુણઠાણા સુધી ઘણી જ સાધના કરી હવે તેરમા ગુણઠાણે કંઈ સાધવાનું રહ્યું જ નથી, માટે પ્રયોજન સિદ્ધ થઈ ગહ્યું છે. તેથી ઉપેક્ષા એજ પરંપર ફળ છે. अथ केवलव्यतिरिक्तप्रमाणानां परम्पराफलं प्रकटयन्तिशेषप्रमाणानां पुनरुपादानहानोपेक्षाबुद्धयः ॥६-५ ॥ બાકી રહેલા પ્રમાણોનું ઉપાદાનબુદ્ધિ હાનબુદ્ધિ અને ઉપેક્ષાબુદ્ધિ ફળ છે. केवलज्ञानव्यतिरिक्तानां प्रत्यक्ष-परोक्षलक्षणप्रमाणानां उपादेये कुङ्कुमचन्दनादौ उपादानबुद्धिः-ग्रहणबुद्धिः, हेये विषाङ्गारादौ हानबुद्धिः- त्यागबुद्धिः, उपेक्षणीये, तृणलोष्ठादौ उपेक्षाबुद्धिः पारंपर्येण फलमित्यर्थः ॥ ५॥ ટીકાર્ય-કેવલજ્ઞાનથી ભિન્ન એવા પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણોનું પરંપરા એ ફળ ઉપાદેય એવા કંકંમ ચંદન આદિમાં ઉપાદાનઃગ્રહણ કરવા યોગ્ય - બુદ્ધિ થાય છે તે. અને હેય એવા ઝેર અંગારા વિગેરેમાં હાનબુદ્ધિ એટલે કે ૨૦૫ Page #241 -------------------------------------------------------------------------- ________________ ત્યાગબુદ્ધિ થાય છે તે. અને ઉપેક્ષા કરવા લાયક ઘાસ ઢેકુ આદિમાં ઉપેક્ષાબુદ્ધિ થાય છે તે તેમ જાણવું प्रमाणात् फलस्य भेदाभेदैकान्तवादिनो यौगसौगतान्निराकर्तु स्वमतं च व्यवस्थापयितुं प्रमाणयन्ति હવે પ્રમાણના ફળનું સ્વરૂપ બતાવે છે. तत् प्रमाणतः स्याद् भिन्नमभिन्नं च, પ્રમત્નત્વા થાડનુરૂપ ૬-૬ .. પ્રમાણથી તે પ્રમાણનું ફળ ભિન્નભિન્ન છે જો ભિન્નભિન્ન ન માનીએ તો પ્રમાણનું ફળપણું ઘટી શક્યું નથી. फलस्य प्रमाणतोभिन्नत्वेऽङ्गीक्रियमाणे कथं प्रमाणस्यैव तत् फलं, न घटस्य ? भिन्नत्वाविशेषात् । अभिन्नत्वे प्रमाणमेव तत्त्वं स्यात्, न फलं. किञ्चिद्, इति प्रमाण-फलत्वान्यथाऽनुपपत्तेः प्रमाणात् फलस्य भिन्नाभिन्नत्वमभ्यु-पगन्तव्यमिति भावः । प्रयोगश्च-फलं प्रमाणात् भिन्नाभिन्नं, प्रमाणफलत्वान्यथाऽनुपपत्तेः ॥ ६ ॥ ટીકાઈ-પ્રમાણથી પ્રમાણનું ફળ ભિન્ન સ્વીકારાયે છતે પ્રમાણનું જ તે ફળ છે એમ કેમ કહેવાય છે પ્રમાણનું ફળ ઘટનું પણ છે એમ કેમ કહેવાતું નથી કારણ કે પ્રમાણથી પ્રમાણનું ફળ જેમ ભિન્ન છે, તેમ ઘટ પણ ભિન્ન જ છે, બન્નેમાં ભિન્નપણું સરખું જ છે. તથા અભિન્ન છે તેમ સ્વીકારો તો અભિપણું એજ પ્રમાણનું તત્ત્વ ફલરૂપે થાય, ફળ જેવું કંઈ રહેશે નહિ એ પ્રમાણે પ્રમાણ અને પ્રમાણનું ફળપણું ઘટી શક્યું નથી તેથી પ્રમાણથી પ્રમાણનું ફળ ભિન્નભિન્ન સ્વીકારવું યોગ્ય છે. એ પ્રમાણે તાત્પર્યર્થ છે એમ જાણવું તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે : પ્રHIVIC fમનામનું, પ્રમાનિત્વાચાઇનુપપ્રમાણથી પ્રમાણનું ફલ ભિન્નભિન્ન છે, પ્રમાણનું ફળ હોવાથી, એમ ન માનીએ તો ફલપણું ઘટી શક્યું નથી. अथात्राशय व्याभिचारमपसारयन्ति ૨૦૬ Page #242 -------------------------------------------------------------------------- ________________ ઉપરના અનુમાનના હેતુને અન્ય દર્શનકાર, વ્યભિચારી બતાવે છે. તેનું ખંડન કરતા જણાવે છે. उपादानबुद्धयाऽऽदिना प्रमाणाद् भिन्नेन व्यवहितफलेन हेतोर्व्यभिचार इति न विभावनीयम् ।६-७। સૂકાઈ- ઉપાદાનબુદ્ધિ આદિ રૂપ વ્યવહિતલ જે પ્રમાણથી સર્વથા ભિન્ન છે તેથી ઉપરોક્ત હેતુમાં વ્યભિચાર આવે છે એવું વિચારવું નહિ. प्रमाणाद् भिन्ने उपादानबुद्ध्यादौ उक्तलक्षणो हेतुर्वर्तते अतो व्यभिचार તિ ન વિભાવનીયમ્ II ૭ . ટીકાર્ય-પ્રમાણથી ભિન્ન ઉપાદાનબુદ્ધિ આદિમાં (લમાં) ઉપર કહેલા લક્ષણવાળો પ્રમાઈસ્તત્વ. હેતુ વર્તે છે. માટે વ્યભિચાર આવે છે. એમ વિચારવું નહિ વિશેષાર્થ-ગ્રન્થકારશ્રી એ પૂર્વ સૂત્રમાં બતાવેલ હેતુને અહિંઅન્ય મત વાળા હેત્વાભાસ તરીકે સિદ્ધ કલવા પ્રયાસ કરે છે. અહિં હેતુને અનૈકાન્તિક બનાવીને ખોટો સિદ્ધ કરે છે જે હેતુ સાધ્યની બહાર વર્તે છે તે અનૈકાન્તિક : (વ્યભિચારી) છે. વ્યક્તિ નિમિન એવું જે પૂર્વ અનુમાનમાં સાધ્ય છે તેનો અભાવ એટલે કે એકાંત ભિન્ન કે એકાંત અભિન્નમાં “પ્રમાણપર્વ” નામનો હેતુ વર્તે છે. તે આ પ્રમાણે મતિજ્ઞાન આદિનું વ્યવહિત=આંતરાવાળુ ફળ (મોક્ષફળ) છે તેવા એટલે કે મતિજ્ઞાની જીવોને પાંચ કે પચીસ વિગેરે ભવો - પછી મોક્ષ મળે છે અને પ્રમાણ તો (જ્ઞાન) પહેલાં થાય છે માટે પ્રમાણથી વ્યવહિત ફળ એકાંતે ભિન્ન હોવાથી સાધ્ય જે ભિન્નભિન્ન તેના અભાવમાં એટલે કે એકાંત ભિન્નમાં આ હેતુ રહી જતો હોવાથી વ્યભિચાર દોષવાળો છે આવું જયારે કોઈક કહે છે ત્યારે ગ્રન્થકાર જણાવે છે કે આવી શંકા કરવી નહીં તમે જે હેતુને હેત્વાભાસ તરીકે માનો છો તે વાતનું ખંડન કરતા જણાવે છે. સત્ર હેતુમહિ – तस्यैकप्रमातृतादात्म्येन प्रमाणादभेदव्यवस्थितेः ॥६-८॥ સૂત્રાર્થ-કારણ કે તે ઉપાદાનબુદ્ધિ આદિ રૂપ વ્યવહિત ફલ એક પ્રમાતામાં ૨૦૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ તાદાભ્યસંબંધ વડે કરીને પ્રમાણથી અભેદપણે રહેલો છે. એટલે કે (પ્રમાણથી અભિન્ન છે) तस्य-उपादानबुद्धयादिरूपस्य व्यवहितफलस्य एकप्रमातृतादात्म्येन वर्तमानत्वात् प्रमाणादभिन्नत्वमित्यर्थः । प्रयोगश्च-उपादानबुद्ध्यादिरूपं फलं प्रमाणादभिन्नं, एकप्रमातृतादात्म्याद, अव्यवहितफलवत् ॥ ८ ॥ ટીકાર્ય- તે ઉપાદાનબુદ્ધિ સ્વરૂપ એવુ વ્યવહિત ફળ એક પ્રમાતાના તાદાભ્ય વડે કરીને રહેલું હોવાથી પ્રમાણથી અભિન્ન છે તેનો અનુમાન પ્રયોગ આ પ્રમાણે છેઃ- રૂપાવીનવુ યિદ્વિરૂપ પત્ત, પ્રમાહિfમને પ્રમાgિતાસ્થાત્ અવ્યવતિ તવત્ જેમ અવ્યવહિત(અનંતર) ફળ પ્રમાણથી અભિન્ન છે, એક પ્રમાતાનું તાદાભ્ય હોવાથી, તેમ ઉપાદાનબુદ્ધિ રૂપ ફલા પ્રમાણથી, અભિન્ન છે, એક પ્રમાતાનું તાદાભ્ય હોવાથી, " વિશેષાર્થ-જેમ સંસારી અવસ્થામાં જે આત્મા હતો તે જ આત્મા દીક્ષિત અવસ્થામાં હોય છે. પરંતુ અન્ય આત્મા સંસારી અવસ્થામાં અને અન્ય આત્મા દીક્ષિત અવસ્થામાં આવું કંઈ બનતું નથી પરંતુ તેનો તેજ આત્મા હોય છે. તથા આપણે પ્રમાણનય ગ્રંથ ભણવા બેઠા છીએ પ્રયતાદિ આપણે કરીએ તો પ્રમાણનય ભણ્યાનું ફળ બીજાને મળે તેવું બનતું નથી, તે એકજ આત્માને પ્રમાણનયનું જ્ઞાન અને ફળ એ બંને મળતા હોવાથી કંથચિત્ અભેદ પણ છે. તેવી જ રીતે પ્રમાણ અને ઉપાદાનબુદ્ધિ આદિરૂપ જે વ્યવહિત ફળ ભલે ભિન્ન હોય પરંતુ તે બંનેનાં પ્રમાતા=આત્મા એક જ હોવાથી કથંચિત્ અભેદપણે પણ રહેલો જ છે. માટે તમે જે હેતુ સાધ્યાભાવમાં= એકાંતે ભિન્નમાં રહે છે માટે અનેકાંતિક દોષવાળો છે એમ કહ્યું એ વાત ઘટી શકશે નહીં. एकप्रमातृतादात्म्यमुपपादयतिએક પ્રમાતામાં તાદાભ્યપણું ઘટાવે છે. प्रमाणतया परिणतस्यैवाऽऽत्मनः ત્રિત પરિતિપ્રતીતઃ | દુ-૧ સૂત્રાર્થ- પ્રમાણપણાવડે પરિણત થયેલા જ આત્માને ફલાણાવડે પરિણતિની પ્રતીતિ થાય છે. - ૨૦૮ Page #244 -------------------------------------------------------------------------- ________________ यः प्रमाता पूर्वं प्रमाणतया परिणतया परिणतः स एव फलतया परिणमति, इत्येकप्रमात्रपेक्षया प्रमाण-फलयोरभेद इति ॥ ९ ॥ ટીકાર્ય- જે પ્રમાતા પૂર્વે પ્રમાણપણાવડે પરિણત થયો તે જ આત્મા ફલપણાવડે પરિણામ પામે છે, એ પ્રમાણે એક પ્રમાતાની અપેક્ષાએ પ્રમાણ અને ફલમાં અભેદ છે. જેમ બાલપણે રહેલો દેવદત્ત યુવાનપણે પણ એજ હોય છે જો બન્ને ભિન્ન હોય તો બાલચેષ્ટાની ભૂલોમાં સમજણ આવતા કેમ લજ્જાદિ આવે? માટે બાલ અને યુવાવસ્થામાં દેવદત્તની અપેક્ષાએ અભેદ છે, તેમ અહિં પણ જાણવું एतदेव भावयन्तिઅભેદને ફરીથી પુષ્ટ કરતા જણાવે છે. यः प्रमिमीते स एवोपादत्ते परित्यजत्युपेक्षते વેતિ સર્વસંવારિરિસનિતમકુમવાન્ . ૬-૧૦ | સૂત્રાર્થ-જે આત્મા જ્ઞાન કરે છે, તે જ આત્મા ગ્રહણ કરે છે, ત્યાગ કરે છે અને, ઉપેક્ષા કરે છે. એ પ્રમાણે સર્વવ્યવહારીઓ વડે અસ્મલિતપણે અનુભવાય છે यः प्रमाता प्रमाणेन वस्तु निश्चिनोति स एव तद् गृह्णाति परित्यजति उपेक्षते चेति सर्वैरनुभूयते, न त्वन्यस्य प्रमातुः प्रमाणतया परिणामोऽन्यस्य चोपादानबुद्ध्यादिलक्षणफलतया इति कस्यापि प्रतीतिरस्तीत्यर्थः ॥ १० ॥ ટીકાઈ- જે પ્રમાતા પ્રમાણવડે વસ્તુ નિશ્ચિત કરે છે તે જ આત્મા વસ્તુને ગ્રહણ કરે છે ત્યાગ કરે છે અને ઉપેક્ષા કરે છે એ પ્રમાણે સર્વે પ્રાણીઓ વડે અનુભવ કરાય છે પરંતુ અન્ય બીજા પ્રમાતા ને પ્રમાણપણાવડે પરિણામ થયો હોય, અને બીજા પ્રમાતા ઉપાદાન(ગ્રહણ) બુદ્ધિ આદિ લક્ષણરૂપ ફળપણા વડે પરિણત થાય આવું કોઈને પણ પ્રતીત થતું નથી. (વિશેષાર્થ-જેમ લૌકિકવ્યવહારમાં જે બાળકે રમકડું જોયું તેને સામે પડેલા રમકડાનું જ્ઞાન (પ્રમાણ) થાય છે તે જ બાળક તેને સારું માનીને ગ્રહણ કરવાની બુદ્ધિવાળો થાય છે, જે જાણે તે જ ગ્રહણ કરે છે અન્ય નહિ. એવી જ રીતે ખૂણાં માં રહેલા સર્પ ને જોઈને સર્પનું જ્ઞાન જે આત્માને થાય છે તે ૨૦૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ જ આત્મા સર્પને ત્યજવાની બુદ્ધિ વાળો થાય છે. પરંતુ એકને સર્પનું જ્ઞાન થાય અને બીજો નાશી જાય આવું ક્યાંય વ્યવહારમાં થતું નથી જે જાણે તે જ ત્યજે છે. આ વ્યવહાર સર્વપ્રાણીઓને અનુભવસિદ્ધ છે એવી રીતે જ આત્માને ઘાસ ઢેફાદિનું જ્ઞાન (પ્રમાણ) થાય છે તે જ આત્માને ઈષ્ટ કે અનિષ્ટ ન હોવાથી ઉપેક્ષા બુદ્ધિ થાય છે એ પણ વ્યવહાર સિદ્ધ છે. તેમ જાણવું. यथोक्तार्थानभ्युपगमे दूषणमाहुःજો અભિન્ન ન માને તો શું થાય તે જણાવે છે :રૂતરથા સ્વ-પરો: પ્રમાર્નિવ્યવસ્થા વિપ્લવપ્રાત છે ૬-૨૨ . સૂત્રાર્થ-જે આત્મામાં જ્ઞાન થયું છે તે જ ગ્રહણાદિ કરે છે. એવું જો ન માનીએ તો સ્વ અને પરની વચ્ચે પ્રમાણના ફલની વ્યવસ્થાનો નાશ થવાનો પ્રસંગ આવે. यद्येकस्यैव प्रमातुः प्रमाणफलतादात्म्यं नाम्युपगम्येत तर्हि 'इमे प्रमाणफले स्वकीये इमे च परकीये' इति व्यवस्था न स्यात् । अयं भावः- देवदत्तात्मनि विद्यमानयोः प्रमाण-फलयोर्यथा देवदत्तसकाशाद् भिन्नत्वं तथा जिनदत्तादपि। एवं जिनदत्तात्मनि विद्यमानयोः प्रमाण-फलयोर्यथा जिनदत्ताद् भिन्नत्वं तथा देवदत्तादपि । एवं स्थिते देवदत्तात्मनि विद्यमाने प्रमाणफले जिनदत्तस्य, जिनदत्ताऽऽत्मनि च विद्यमाने प्रमाणफले देवदत्तस्य कुतो न भवेताम् ? भेदस्य उभयत्राविशेषाद, इति एकप्रमातृतादात्म्येन प्रमाण-फलयोरवस्थितिरङ्गीकर्तव्येति ॥ ११ ॥ ટીકા-જો એક જ પ્રમાતામાં પ્રમાણ અને ફળનું તાદાભ્યપણું ન સ્વીકારે તો “આ પ્રમાણ અને ફળ સ્વકીય છે” અને “આ પ્રમાણ અને ફળ પરકીય છે એ પ્રમાણે વ્યવસ્થા જ ન રહે. તેનો ભાવ આ પ્રમાણે છેઃ- દેવદત્તના આત્મામાં વિદ્યમાન પ્રમાણ અને ફલ જેમ દેવદત્તથી ભિન્ન છે. તેમ જિનદત્તથી પણ ભિન્ન છે. એ જ પ્રમાણે જિનદત્તના આત્મામાં રહેલા પ્રમાણ અને ફળ જેમ જિનદત્તથી ભિન્ન છે તેમ દેવદત્તથી પણ ભિન્ન છે. આ પ્રમાણે રહ્યું છતે દેવદત્તના આત્મામાં વિદ્યમાન એવા પ્રમાણ અને ફળ જિનદત્તના છે અને જિનદત્તના આત્મામાં વિદ્યમાન ૨૧૦ Page #246 -------------------------------------------------------------------------- ________________ એવા પ્રમાણ અને ફળ દેવદત્તના છે. એમ પણ કેમ ન થાય? કારણ કે ભેદ તો બન્નેમાં સરખો જ છે. આથી જ એક પ્રમાતાના તાદામ્યવડે પ્રમાણ અને ફળમાં સ્થિતિ (સ્થિરતા) સ્વીકાર યોગ્ય છે. (નહિં તો સ્વપરની વ્યવસ્થાનો જ નાશ થઇ જશે.) अथ व्यभिचारान्तरं पराकुर्वन्तिબૌદ્ધો ફરીથી સાધ્યને વ્યભિચારી જણાવે છે તેનું ખંડન કરતા જણાવે છે. अज्ञाननिवृत्तिस्वरूपेण प्रमाणादभिन्नेन साक्षात्फलेन સઘન-સ્થાનેાત કૃતિ નાહૂનીયમ્ . ૬-૧૨ . સૂત્રાર્થ અજ્ઞાનનિવૃત્તિ સ્વરૂપ પ્રમાણથી અભિન્ન એવા સાક્ષાત્ ફળની સાથે હેતુનું એનકાન્તિકપણું છે આ પ્રમાણે (કોઈ કહે છે) તે શંકા કરવી નહીં. _ ननु प्रमाण-फलत्वाऽन्यथानुपपत्तेरिति प्रमाण-फलयोर्भेदाऽभेदसाधकत्वेनोपन्यस्तो हेतुः प्रमाणात् सर्वथाऽभिन्ने अज्ञाननिवृत्त्याख्येऽव्यवहितफलेऽपि वर्तते अतो व्यभिचारीति बौद्धर्नाऽऽरेकणीयम् ॥ १२ ॥ ટીકાર્ચ-નનુ = જો પ્રમાણ અને ફળપણામાં એકાંતે અભિન્ન નહીં માનો તો અનુપપત્તિ આવશે તે આ પ્રમાણે, પ્રમાણ અને ફળમાં ભેદભેદ સાધવા માટે જે હેતુ રજુ કર્યો છે તે હેતુ પ્રમાણથી સર્વથા અભિન્ન એવી અજ્ઞાનનિવૃત્તિ નામના અવ્યવહિત ફળમાં વર્તે છે. આથી તે વ્યભિચારી છે આ પ્રમાણેની શંકા બૌદ્ધોવડે કરવી જોઈએ નહીં. . . વિશેષાર્થ-પૂર્વના સૂત્રમાં પરંપર ફળમાં હેતુ રહેતો હોવાથી હેત્વાભાસ કોઈકે કહ્યો હતો.તેનું ખંડન કરવા છતાં ફરી મૂળહેતુને અનૈકાત્તિક (સાધારણ) બનાવે છે સધ્યામાવ વૃત્તિવં- નૈતિત્વ, પૂર્વ અનુમાનમાં સાધ્ય જે ભિન્નભિન્ન છે. તેનો અભાવ, એકાંતે અભિન્નમાં પ્રમાણલત્વ નામનો હેતુ જતો હોવાથી વ્યભિચારી હેતુ બને છે. તે આ પ્રમાણે તમે જે અનંતરફળ અજ્ઞાનનિવૃત્તિ બતાવ્યું તે એક સમયવતી હોવાથી એકાંતે પ્રમાણથી અભિન્ન છે, તેમાં તમારો હેતુ રહી જાય છે. એટલે વ્યભિચારી છે. હવે તેનું ખંડન કરતા જણાવે છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ તો ? ત્યાધુ:कथञ्चित् तस्यापि प्रमाणाद् भेदेन व्यवस्थानात् ॥६-१३॥ સૂત્રાર્થ-તે અજ્ઞાનની-નિવૃત્તિ પણ પ્રમાણથી કથંચિત્ ભેદવડે રહેલી છે. अज्ञाननिवृत्तिरूपस्य फलस्यापि प्रमाणात् कथञ्चिद्भिन्नत्वेनावस्थाસાહિત્યર્થ છે શરૂ II ટીકાર્ય-અજ્ઞાનની નિવૃત્તિરૂપ ફલાણ પ્રમાણથી કથંચિત્ ભિન્નતાથી રહેલું છે. એટલે કે પ્રમાણ અને ફળ જો એકાંતે અભિન્ન જે હોત તો પ્રમાણ અને ફળ એવા જુદા બે નામ શા માટે આપ્યા, જેમ દિવો અને પ્રકાશ બંને એકાંતે અભિન્ન હોય તે દિવાનો પ્રકાશ આવુ જુદુ પાડીને શા માટે કહેવાય છે? તથા દિવાનો પ્રકાશ બધે વ્યાપીને રહે છે દિવો એક જગ્યાએ રહે છે માટે તે બંને વચ્ચે કથંચિત્ ભેદ (ભિન્ન) છે તેમ અહીં પણ તેમ જાણવું. तदेवोपपादयन्तिપ્રમાણ અને ફળ વચ્ચે કથંચિત્ ભેદને જણાવતા ઉપરની વાત સ્પષ્ટ કરે साध्य-साधनभावेन प्रमाण-फलयोः પ્રતીય માનવી ૬-૨૪ સૂત્રાર્થ–પ્રમાણ અને ફળને વિષે સાધ્ય-સાધન ભાવવડે પ્રતીતિ થાય છે. प्रमाणाऽज्ञाननिवृत्त्याख्यफले परस्परं भिद्यते, साध्य-साधनभावेन प्रतीयमानत्वात्, ये साध्य-साधनभावेन प्रतीयेते ते परस्परं भिद्यते यथाकु ठारच्छि दे, इत्यनुमानेन प्रमाणऽज्ञाननिवृत्त्याख्यफलयोः कथञ्चिद्भेदोऽपि सिध्यतीति भावः ॥ १४ ॥ ટીકાઈ-પ્રમાણ અને અજ્ઞાનનિવૃત્તિ રૂ૫ ફળ તે બંને પરસ્પર ભિન્ન છે. કારણ કે સાધ્ય-સાધન એટલે કે કાર્ય-કારણભાવવડે પ્રતીત થાય છે. જે સાધ્યસાધનભાવવડે પ્રતીત થાય છે. તે પરસ્પર ભિન્ન છે. જેમ કુહાડો અને છેદન ક્રિયા પરસ્પર ભિન્ન છે. કુહાડો છેદવાની ક્રિયા પ્રત્યે કારણ છે અને છેદનક્રિયા તે કાર્ય છે. જો પરસ્પર ભિન્ન ન હોત તો સાધ્ય-સાધનરૂપે ન રહેવા જોઇએ ૨૧૨ Page #248 -------------------------------------------------------------------------- ________________ આ અનુમાનવડે પ્રમાણ એ સાધન-કારણરૂપ છે અને અજ્ઞાનનિવૃત્તિ નામનું ફળ એ સાધ્ય-કાર્ય છે. તે બંનેમાં કથંચિત્ ભેદ હોય તો જ સિદ્ધ થાય છે. * વિશેષાર્થ-જેમ માટીનો પિંડ તે સાધન છે. અને ઘટ તે સાધ્ય(કાર્ય છે બન્ને કાર્ય કારણરૂપે અનુભવાય છે. જો માટીનો પિંડે અને ઘડો એકાંત અભિન્ન જ હોત તો માટીનો પિંડ હોય ત્યારે જ ઘડો થઈ જવો જોઇએ અને માટીના સમયે જ ઘટની જેમ પાણી ભરાવું જોઈએ. પણ એવું બનતુ નથી માટે કથંચિત્ ભિન્ન છે. તેમજ માટીનો પિંડ અને ઘડો જો એકાંતે ભિન્ન જ હોત તો પિંડમાંથી જ ઘડો કેમ બન્યો, પટમાંથી કેમ ન બન્યો? કારણે કે પિંડની જેમ પટ પણ ભિન્ન પણે તો સરખો છે જ પરંતુ પટમાંથી ઘટ બનતો નથી માટીના પિંડમાંથી જ ઘટ બને છે. એટલે કારણરૂપે રહેલ પિંડમાંથી કાર્યસ્વરૂપે ઘટ થાય છે માટે કથંચિત્ અભિન્ન છે આથી એકાંતે અભિન્ન છે તેવું ઘટી શક્યું નથી જ્યાં કાર્ય-કારણ ભાવ અનુભવાતા હોય છે ત્યાં એકાંતે અભિન્નતા ઘટી શક્તી નથી. તેમ અહિં પણ જાણવું. .. ननु प्रमाण-फलयोः साध्य-साधनभाव एव कुतः ? इत्याशङ्कायां प्रथम तावत् प्रमाणस्य साधनत्वं साधयन्ति પ્રમાણ અને ફળમાં સાધ્ય-સાધનભાવ કઈ રીતે છે? એવી રીતેની આશંકામાં પ્રથમ તેમાં પ્રમાણનું સાધનપણું સિદ્ધ કરે છે. प्रमाणं हि करणाख्यं साधनं, - સ્વ-રિવ્યવસિત સાથhતમત્વાન્ ૬-૨૫ સૂત્રાર્થ-ખરેખર પ્રમાણ એ કરણનામનું સાધન છે. કારણ કે પોતાનો અને પરનો નિશ્ચય કરવામાં સાધકતમ હોવાથી .... ... यत् खलु क्रियायां साधकतमं तद् करणाऽऽख्यं साधनं यथा-कुठारः, साधकतमं च स्व-परव्यवसितौ प्रमाणं तस्मात् करणाख्यं साधनमिति ॥१५॥ ટીકાઈ- જે ખરેખર ક્રિયામાં સાધકતમ હોય તે કરણનામનું સાધન છે જેમ કુહાડો તે છેદનક્રિયામાં કારણભૂત છે તેથી તે કરણ નામનું સાધન છે તેમ પોતાનો અને પરનો નિશ્ચય કરવામાં પ્રમાણ એ કરણ નામનું સાધન ૨૧૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ अथ फलस्य साध्यत्वं समर्थन्तेપ્રમાણના ફળનું સાધ્યપણું બતાવતા કહે છે.... स्व-परव्यवसितिक्रियारूपाज्ञाननिवृत्त्याख्यं નં તુ સાથ્ય, પ્રમાનિuદ્યત્વાન્ ! ૬-૨૬ . સૂાર્થ-સ્વ અને પરનો નિશ્ચય કરવામાં ક્રિયારૂપ અજ્ઞાનની નિવૃત્તિનામનું ફળ તે સાધ્ય છે. કારણ કે પ્રમાણવડે બનાવેલું હોવાથી..... यत् प्रमाणेन निप्पाद्यं तत् साध्यं यथा-उपादानबुद्ध्यादिकं, प्रमाणेन निष्पाद्यं च स्व-परव्यवसितिक्रियारूपाज्ञाननिवृत्त्याख्यं फलं, तस्मात् तत् સાધ્યમિતિ / ૨૬ ટીકાર્થ-જે પ્રમાણ વડે બનાવેલું હોય તે સાધ્ય કહેવાય છે. જેમ કે ઉપાદાનબુદ્ધિ આદિ જે વ્યવહિત ફળ તે પ્રમાણ વડે બનાવેલા હોવાથી સાથે છે. તેમ સ્વ અને પરનો નિશ્ચયકરવાની ક્રિયારૂપ અજ્ઞાનનિવૃત્તિ નામનું અવ્યવહિતફળ પ્રમાણવડે બનાવેલું હોવાથી સાધ્ય છે. વિશેષાર્થ-જેમ દિવાવડે અંધકાર નાશરૂપ ફળ સાધ્ય છે દિવો તે સાધન રૂપે છે. વળી અંધકાર નાશ રૂપ ક્રિયા એટલે કે અંધકાર નાશ થવાથી દિપકરૂપે પ્રગટ થયો તે દિપક સ્વ અને પરનો નિશ્ચય કરાવનાર છે દિપક દિપકથી પોતાને જણાવે અને પરપદાર્થને પણ જણાવે છે એવી જ રીતે પ્રમાણ વડે અજ્ઞાનની નિવૃત્તિરૂપ જે ક્રિયા તે સાધ્ય છે અને પ્રમાણ તે સાધન રૂપ છે. અજ્ઞાનનિવૃત્તિ રૂપ ક્રિયા સ્વ અને પરને જણાવનારી છે, અજ્ઞાનની નિવૃત્તિરૂપક્રિયા એટલે કે અજ્ઞાનનો નાશ થવાથી આપણામાં જ્ઞાનની ઉત્પત્તિ થઈ તે જ્ઞાન સ્વ અને પરનો નિશ્ચયાત્મક છે આપણામાં રહેલું જ્ઞાન પર એવા વિષયને જણાવે છે તેથી પરને જણાવે છે અને તે પરરૂપ વિષયના જ્ઞાનને હું જાણું છું એટલે કે વિષયજ્ઞાનને હું જાણું છું એટલે સ્વને પણ જણાવે છે. તેથી તે સ્વપરનો નિર્ણય કરવાની ક્રિયા દ્વારા અજ્ઞાનનિવૃત્તિ રૂપ ફળ તે સાધ્ય છે તેમ જાણવું. अथ प्रसङ्गतः कर्तुरपि सकाशात् प्रस्तुतफलस्य भेदं समर्थयन्तेપ્રમાતા અને કિયા તે બન્નેમાં કથંચિત્ ભેદ છે તે જણાવે છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ प्रमातुरपि स्व-परव्यवसितिक्रियायाः વથગ્નિદ્ મેદ્રઃ | ૬-૭ // સૂત્રાર્થ-પ્રમાતાથી પણ સ્વ અને પરનો નિશ્ચયકરવાવાળી ક્રિયાનો કથંચિત્ ભેદ છે. न केवलं प्रमाणात् स्व-परव्यवसितिक्रियाया भेदः किन्तु प्रमातुरात्मनोऽपि सकाशाद् भेद इत्यर्थः ॥ १७ ॥ ટીકાઈ-ફક્ત પ્રમાણથી સ્વપરના નિર્ણય કરનારી ક્રિયાનો ભેદ છે એવું નથી પરંતુ પ્રમાતા થી પણ કથંચિત્ ભેદ છે. જેમ કુહાડાથી છેદવાની ક્રિયા ભિન્ન છે જે અભિન્ન જ હોતતો ક્રિયા અને કુહાડો બંને એક થઇ જાય પરંતુ તેવું થતું નથી માટે કથંચિત્ ભેદ છે વળી સુથારથી પણ છેદનક્રિયાનો ભેદ છે, તેમ અહીં પણ પ્રમાતાથી સ્વપરનો નિશ્ચય કરનારી ક્રિયા નો ભેદ છે તેમ જાણવું अत्र हेतुमाहुःકર્તા અને ક્રિયામાં સાધ્ય-સાધનભાવદ્વારા ભેદ જણાવે છે. -જિયો: સાધ્ય-સાધક્ષમાવેનોપત્નધ્યાત્ I ૬-૨૮ સૂસાર્થ-કર્તા અને ક્રિયામાં સાધ્ય સાધકભાવવડે ઉપલંભ થાય છે. એ સાધ્ય- સામાવેનોપત્નગ્રેસે તે મિત્તે, યથા-સેવાછિતિક્રિયે, साध्यसाधकभावेनोपलभ्येते च प्रमातृ-स्वपरव्यवसितिलक्षणक्रिये, तस्मात् વષ્ટિ મિત્તે રૂ. I ૨૮ | ટીકાર્થ-જે સાધ્ય સાધક ભાવથી પ્રાપ્ત થાય છે. તે ભિન્ન છે જેમ દેવદત્ત અને લાકડા છેદવાની ક્રિયા તે બંને સાધ્ય-સાધકમાવવડે પ્રાપ્ત થાય છે. માટે તે બંને ભિન્ન છે તેમ) પ્રમાતા અને સ્વ-પરનિર્ણયાત્મક એવી ક્રિયા (સાધ્યસાધક ભાવવડે પ્રાપ્ત થતી હોવાથી) કથંચિત્ ભેદ છે. છેદનક્રિયા=સાધ્ય છે અને સુથાર તે સાધક છે બંને એકરૂપ નથી કથંચિત્ ભેદ છે. તેમ અહિં પણ જાણી લેવું તે હવે પછી બતાવે છે. एतद्धत्त्वसिद्धतां प्रतिषेधयन्ति ૨૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ कर्ता हि साधकः, स्वतंत्रत्वात्, ક્રિયા તુ સાધ્યા, તૃનિયંત્યંત્વાત્ ॥ ૬-૧૧ ॥ एनमेवार्थं द्रढयन्ति- . न च क्रिया क्रियावतः सकाशादभिन्नैव भिन्नैव वा. પ્રતિનિયતયિા-ક્રિયાવાવમઙપ્રમઽાત્ ॥૬-૨૦ ॥ સૂત્રાર્થ- કર્તા એ સાધક છે. સ્વતન્ત્ર હોવાથી, વળી ક્રિયાએ સાધ્ય છે, કર્જાથી બનતી હોવાથી, ક્રિયા તે ક્રિયાવાન્ થકી એકાંતે અભિન્ન કે ભિન્ન જ માનશો તો અમુક ચોક્કસ ક્રિયા અને ક્રિયાવાન એ બન્ને-પણાના વ્યવહારનો ભંગ થઇ જશે એટલે કે નાશ થવાનો પ્રસંગ આવશે. अयं भावः- यदि क्रिया क्रियावतः सकाशादेकान्तेनाऽभिन्नाऽङ्गीक्रियेत तर्हि क्रियावन्मात्रमेव तात्त्विकं स्यात्, न तु द्वयम्, यदि चैकान्तेन भिन्नाऽभ्युपगम्येत तर्हि 'अस्यैवेयं क्रिया' इति सम्बन्धनिश्चयो न स्यात्, भेदाविशेषाद् अन्यस्याप्यसौ किं न भवेत् ? न च समवायसम्बन्धी नियामकः, तस्यैकत्वाद्, व्यापकत्वाच्च नियामकासम्भवात्, तस्मात् क्रियाक्रियावतोरेकान्तेन भेदे अभेदे वाऽङ्गीक्रियमाणे. क्रियाक्रियावद्भावभङ्गाद् भिन्नाभिन्नत्वमेवाभ्युपगन्तव्यमिति ॥ २० ॥ ટીકાર્ય– તેનો ભાવ આ પ્રમાણે છેઃ- જો ક્રિયા એ ક્રિયાવાન્ થકી એકાંતે અભિન્ન અંગીકાર કરાય તો ક્રિયાવાંન્ જ ફક્ત તાત્વિક થઇ જાય તેથી ક્રિયા અને ક્રિયાવાન્ બે રહેશે નહીં. વળી એકાંતે ભિન્ન જ સ્વીકારવામાં આવે તો “આની આ ક્રિયા' એમ સંબંધનો નિશ્ચય ન થાય. કારણ કે ભેદ સરખો હોવાથી અન્ય (બીજા) ની પણ આ ક્રિયા છે એમ કેમ ન થાય? (જેમ ચૈત્રનું જ્ઞાન ચૈત્રથી ભિન્ન છે ચૈત્રનું જ્ઞાન એમ કહે તો અન્ય એવા ચૈત્રનું જ્ઞાન કેમ ન કહેવાય? કારણ કે ભિન્નતા તો બન્નેમાં સરખી છે. નૈયાયિકો દ્રવ્યથી, દ્રવ્યની ક્રિયા, દ્રવ્યના ગુણો, એકાંતે ભિન્ન છે.એમ માને છે. જેમ ચૈત્રથી ચૈત્રની ગમનક્રિયા છેદનક્રિયા વિભિન્ન જ છે. ઘટથી ઘટનુંરૂપ એકાંતે ભિન્ન છે એમ સ્વીકારે છે. હવે તેની સામે પ્રશ્ન ઉભો થાય ૨૧૬ Page #252 -------------------------------------------------------------------------- ________________ છે કે જો દ્રવ્યથી દ્રવ્યનાગુણ એકાંત ભિન્ન જ છે તો આ ઘટનું જ રૂપ છે પટનું નથી એવો વ્યવહાર થશે નહિ અથવા તો (ઘટનું રૂપ પટનું રૂ૫) આવો વ્યવહાર લોપાઈ જશે તો તૈયાયિકો જવાબ આપે છે કે દ્રવ્ય અને દ્રવ્યના ગુણ કે ક્રિયાને જોડનાર અમે સમવાય સંબંધ માનીશું અને તેથી એકતિ ભિન્ન હોવા છતા “આ તેનું રૂપ છે” કે “આ તેનું જ્ઞાન છે” એવો વ્યવહાર થશે ત્યારે તેની સામે ગ્રન્થકારશ્રી જણાવે છે કે ર સમવાયસંવળ્યો એટલે કે સમવાય સંબંધ જોડનાર છે તેવું કહેવું બરાબર નથી સમવાય સંબંધ ક્રિયા અને ક્રિયાવાન્ વચ્ચે નિયામક છે એમ જો કહેતા હોય તો તસ્ચકવાત્ર તે તમે જે સમવાય સંબંધ કહ્યો છે તે જગતમાં એક છે. સર્વવ્યાપક છે, તેથી બન્નેને જોડેનાર સમવાય સંબંધ છે તેવા નિયામકનો અસંભવ છે જેમ સાકરમાં (દ્રવ્યમાં) ગળપણ (ગુણ) ને સમવાય સંબંધે જોડયો તે સમવાય સંબંધ સર્વવ્યાપક હોવાથી તથા એક હોવાથી લીંબડામાં, પથ્થરમાં, મીઠામાં, કેમ ન જોડાય ? અને સાકર સાથે જ શા માટે જોડાય ? કારણ કે તમેજ સમવાય સર્વવ્યાપી અને એક માનેલો છે તેથી જ ક્રિયા અને ક્રિયાવાન્ની વચ્ચે એકાંતે ભેદ કે અભેદ સ્વીકારાયે છતે ક્રિયા અને ક્રિયાવાનો ભાવ જ નાશ થઈ જશે તેથી ભિન્નભિન્નપણું જ સ્વીકારવા યોગ્ય છે. ' વિશેષાર્થ- કર્તા એ સાધક છે, અને સ્વતંત્ર છે. ક્રિયા તે સાધ્ય છે. પરતંત્ર છે જેમ કે દેવદત્ત લાકડા કાપે છે. દેવદત્ત કર્તા છે. તે સ્વતંત્ર કઈ રીતે? તો - દેવંદત્ત જો એકલો હોય તો કુહાડો લાકડા વિગેરે બાકીના પાંચ કારકોને પણ ભેગા કરી શકે, જે જે ક્રિયાને યોગ્ય સામગ્રી છે તે બધાને એક જ દેવદત્ત લાવી શકે. બીજા કારક ભેગા થાય અને દેવદત્ત ન હોય તો કશું જ (છેદન ક્રિયા વિ.) ન થાય માટે દેવદત્ત સ્વતંત્ર છે બીજા કારકો પરતંત્ર છે માટે કર્તા "અને ક્રિયા, અનુક્રમે સ્વતંત્ર અને પરતંત્ર હોવાથી ભિન્ન છે. - જો ક્રિયા અને ક્રિયાવાન એકાંતે અભિન્ન જ છે તો ક્રિયા અને કર્તા એકરૂપ થવા જોઈએ જેમ કે “હું ચારિત્રવાન્ છું” જો અહિ કર્તા અને ક્રિયા એક જ= અભિન્ન જ હોય તો, હું (કર્તા) અને ચારિત્ર આવા બે નામ શા માટે ? - તેથી કથંચિત્ ભેદ છે. પરંતુ એકાંતે ભિન્ન નથી કેમ કે ચારિત્ર જેમ મારાથી | ભિન્ન છે તેવી રીતે ગૃહસ્થથી પણ ભિન્ન જ છે. બન્નેમાં ભિન્નપણું સરખું છે ૨૧૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ છતાં હું ચારિત્રવાનું કહેવાઉં છું પરંતુ ગૃહસ્થ કહેવાતો નથી માટે કથંચિત્ અભિન્ન પણ છે માટે ક્રિયા અને કર્તા (ક્રિયાવાનું) ભિન્નભિન્ન છે એકાંતે ભિન્ન કે અભિન્ન માનવા જશો તો અમુક ચોક્કસ વ્યવહારનો નાશ થશે. कश्चिदाह-कल्पनाशिल्पिनिर्मिता सर्वाऽपि प्रमाणफलव्यवहतिरिति विफल एवायं प्रमाणफलालम्बनः स्याद्वादिनां भेदाभेदप्रतिष्ठोपक्रम इति तन्मतमिदानीमपाकुर्वन्ति પ્રમાણ અને તેના ફળનો વ્યવહાર કલ્પિત છે એમ કોઈક વાદિનો મત છે તેનું ખંડન જણાવે છે. संवृत्या प्रमाण-फलव्यवहार इत्यप्रामाणिकप्रलापः,. परमार्थतः स्वाभिमतसिद्धिविरोधात् ॥ ६-२१ ॥ .. સૂત્રાર્થ- પ્રમાણ અને ફળનો વ્યવહાર કલ્પના વડે જ કરાયેલો છે એમ કોઇ કહેતો એ અપ્રમાણિક માણસનું પ્રલાપ (બકવાશ).માત્ર જ છે વાસ્તવિક शते पोताना टनी सिद्विभा विरो५ माये छ. . . नन्वयं प्रमाण-फलव्यवहारः संवृत्या-कल्पनयैव भवति न तु परमार्थतोऽस्ति तस्माद् व्यर्थ एव तद्विषयकभेदाभेदविचार इति चेत्, न, प्रमाणफलव्यवहारस्य काल्पनिकत्वाङ्गीकारे वस्तुतः स्वाभिमतसिद्धिरेव न स्यात्, तथाहि-भवता-प्रमाण-फलव्यवहारस्य काल्पनिकत्वं परमार्थवृत्त्याऽङ्गीकरणीयम्, अन्यथा स्वेष्टविधातः स्यात् । तच्च काल्पनिकत्वं प्रमाणात् स्वीक्रियते, अप्रमाणाद् वा ? न तावदप्रमाणात्, तस्य स्वाभिमतसिद्धिं प्रत्यकिञ्चित्करत्वात् । यदि प्रमाणात, तदपि प्रमाणं काल्पनिकम्, अकाल्पनिकं वा? यदि काल्पनिकं तर्हि कथं काल्पनिकात् प्रमाणात् प्रमाणफलव्यवहारस्य परमार्थतः काल्पनिकत्वसिद्धिः? तथा च प्रमाणफलव्यवहारस्य सत्यत्वमेवायातम्, यदि अकाल्पनिकं प्रमाणफलग्राहकं प्रमाणं तर्हि 'सर्वोऽपि प्रमाणफलव्यवहारः काल्पनिकः' इति प्रतिज्ञाविरोध: एकत्र प्रमाणस्याकाल्पनिकत्वस्वीकारात् । तस्मात् प्रमाणफलव्यवहारः परमार्थभूत एवाभ्युपगन्तव्य इति ॥ २१ ॥ વિશેષાર્થ-આ જગતમાં પ્રમાણ અને પ્રમાણફળનો વ્યવહાર કાલ્પનિક ૨૧૮ Page #254 -------------------------------------------------------------------------- ________________ છે શૂન્ય છે. અતાત્વિક છે બોગસ છે. ઔપચારિક છે. ઝાંઝવાના જળની જેમ અપારમાર્થિક છે. આવું કોઇ વાદી કહેતો હોય તો એ અપ્રમાણિક પુરુષનું વચન બબડાટ માત્ર છે. તેનું ખંડન કરતા જણાવે છે. ટીકાર્ય- આ પ્રમાણ અને ફળનો વ્યવહાર સંવૃતિ એટલે કે કલ્પના વડે જ થાય છે પરંતુ તાત્વિક રીતે થતો નથી. તેથી પ્રમાણવિષયક ભેદાભેદનો વિચાર વ્યર્થ છે. (જે વસ્તુ જ નથી તે વસ્તુના ભેદાભેદનો વિચાર કેમ ઘટે? જેમ શશલાના શિંગડાનો વિચાર વ્યર્થ છે તેમ પ્રમાણ અને ફળનો ભેદાભેદનો વિચાર વ્યર્થ છે) આવું જો કહેતા હોય તો બરાબર નથી કારણ કે પ્રમાણ અને ફલના વ્યવહારની કાલ્પનિકતા સ્વીકારે છતે પરમાર્થથી તો પોતાના મતની જ સિદ્ધિ નહિં થાય, તે આ પ્રમાણે :- (પ્રમાણ અને ફળનો વ્યવહાર કાલ્પનિક છે. તે તમારો મત સિદ્ધ કરવા માટે પ્રત્યક્ષ અનુમાન વિગેરે કોઇક પ્રમાણ રજુ કરશો‘ને ? તમારી વાત સિદ્ધ કરવા કોઇ દલિલ-યુક્તિ તો આપશો ને ? જો આપવા જશો તે કાલ્પનિક એવું પ્રમાણ રજુ કરતા તમારું બોલેલું જ વ્યર્થ જશે અને પ્રમાણ ન માનીએ તો એના વગર બોલી ન શકાય માટે બરાબર નથી) તમારા વડે પ્રમાણ અને પ્રમાણનાફળના વ્યવહારનું જે કાલ્પનિકપણું અંગીકાર કર્યું છે તે કાલ્પનિકપણું તો વાસ્તવિક છે ને ? અને જો એ કાલ્પનિક પણું વાસ્તવિક નહીં હોય તો પોતાના ઇષ્ટનો ઘાત થઇ જશે. તમે જે કાલ્પનિકપણું માન્યું છે તે પ્રમાણથી સ્વીકારાય છે કે અપ્રમાણથી ? હવે જો `અપ્રમાણથી કાલ્પનિકપણું વાસ્તવિક છે, એવું તમે કહી શકશો નહીં તત્ત્વ= તે અપ્રમાણ પોતાના મતની સિદ્ધિ પ્રત્યે અકિંચિતકર છે એટલે કે સિદ્ધિ નહિં કરે (કારણ કે કાલ્પનિકપણું સાચું છે. એમ જે કહો છો તેની સિદ્ધિ કરવા પ્રમાણ જોઇએ અપ્રમાણથી પ્રામાણિક પુરુષોની મધ્યમાં સિદ્ધિ થઇ શકે નહિં) જો પ્રમાણથી કાલ્પનિકપણું વાસ્તવિક છે એવું કહેશો તો તે પ્રમાણ પણ કાલ્પનિક છે કે અકાલ્પનિક છે ? હવે જો પ્રમાણ કાલ્પનિક છે એવો પક્ષ માનશો તો કાલ્પનિક એવા પ્રમાણથી પ્રમાણ અને ફળના વ્યવહારનું જે કાલ્પનિકપણું તે વાસ્તવિક છે એમ કેવી રીતે સિદ્ધ થશે ? અને તેમ થવાથી પ્રમાણ અને ફળના વ્યવહારનું કાલ્પનિકપણું જે વાસ્તવિક છે તે સિદ્ધ નહિં ૨૧૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ થાય પરંતુ પ્રમાણ અને લનો વ્યવહાર સત્ય-પણાના સ્થાનને જ પામશે. જો પ્રમાણ અને ફળના વ્યવહારનું કાલ્પનિકપણું વાસ્તવિક સિદ્ધ કરવા માટે બીજું પ્રમાણ અકાલ્પનિક માનશો તો પ્રમાણ અને ફળને ગ્રહણ કરનાર એવા વાસ્તવિક પ્રમાણથી તો સર્વ પણ “પ્રમાણ અને ફલનો વ્યવહાર કાલ્પનિક છે” એવી તમારી પ્રતિજ્ઞા છે તેમાં વિરોધ આવશે કારણ કે એકજ સ્થાનમાં પ્રમાણ અને ફળનો વ્યવહાર કાલ્પનિક છે કે તે સાચો છે તેને સિદ્ધ કરવા લાવેલું પ્રમાણ વાસ્તવિક સ્વીકાર્યું હોવાથી એક જ સ્થાનમાં કાલ્પનિક અને વાસ્તવિક પણું કેવી રીતે ઘટે? માટે તમે કરેલી પ્રતિજ્ઞામાં વિરોધ આવશે તેથી પ્રમાણ અને પ્રમાણના ફળનો વ્યવહાર તાત્વિક છે એ પ્રમાણે સ્વીકારવા યોગ્ય છે. प्रस्तुतमैवार्थं निगमयन्तिततः पारमार्थिक एव प्रमाणफलव्यवहारः । સવિલનપુષાર્થસિદ્ધિહેતુઃ સ્વીકર્તવ્ય છે ૬-રર . સૂત્રાર્થ- તેથી જ પ્રમાણ અને પ્રમાણના ફળનો વ્યવહાર પરમાર્થિક છે સકલપુરુષાર્થની સિદ્ધિના કારણભૂત છે એમ સ્વીકારવા યોગ્ય છે. પ્રમાણ અને ફળનો વ્યવહાર સત્ય જ છે ભિન્નભિન્ન માનવા યોગ્ય છે. અને એમ માનીએ તો જ સર્વપુરુષાર્થની સિદ્ધિમાં કારણ રૂપ બની શકે છે. પ્રમાણના સ્વરૂપ વિગેરે ચાર જણાવ્યા, તેનાથી વિપરિત છે તે આભાસ છે તે બતાવે છે. प्रमाणस्य स्वरूपादिचतुष्टयाद् विपरीतं तदाभासम् ॥६-२३ ॥ સૂત્રાર્થ- પ્રમાણના સ્વરૂપાદિ ચારથી વિપરીત લક્ષણવાળા માનવામાં આવે તો તદાભાસ કહેવાય છે. - प्रमाणस्य स्वरूप-संख्या-विषय-फललक्षणात् स्वरूपचतुष्टयाद् विपरीतं स्वरूपाऽऽभासं, सख्याऽऽभासं विषयाऽऽभासं, फलाऽऽभासमिति स्वरूपादि-चतुष्टयाऽऽभासमित्यर्थः ॥ २३ ॥ ટીકાર્ય-પ્રમાણના સ્વરૂપ સંખ્યા-વિષય-ફલ સ્વરૂપાદિ ચારેથી વિપરીત સ્વરૂપાભાસ સંખ્યાભાસ વિષયાભાસ ફલાભાસ આ રીતે ચારેના આભાસો ૨ ૨૦ . Page #256 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થ- આભાસ એટલે કે જે વસ્તુ જેવા પ્રકારની હોય તેવા પ્રકારની ન દેખાય પરંતુ વિપરીત પણે દેખાય તે આભાસ છે આભાસ જાણવાથી અન્યદર્શનકારની માન્યતા જે આભાસ સ્વરૂપ છે તેનું ખંડન પણ કરી શકાય તથા આપણે ક્યારેય ખોટું ન સમજી જઇએ માટે આભાસને પણ જાણવાની આવશ્યક્તા છે. तत्र स्वरूपाभासमाहुःસ્વરૂપાભાસ ના પ્રકારો જણાવે છે તે ક્યા ક્યા છે તે પણ બતાવે છે. अज्ञानात्मकानात्मप्रकाशकस्वमात्रावभासकनिर्विकल्पक-समारोपाः प्रमाणस्य स्वरूपाभासाः ।६-२४। સૂત્રાર્થ-અજ્ઞાનસ્વરૂપ-અનાત્મપ્રકાશક-સ્વમાત્રાવભાસક-નિર્વિકલ્પક અને સામારોપ સ્વરૂપ એ પાંચે પ્રમાણના સ્વરૂપાભાસો છે. अज्ञानात्मकं च अनात्मप्रकाशकं च स्वमात्रावभासकं च निर्विकल्पकं च समारोपश्चेति पञ्च प्रमाणस्य स्वरूपाऽऽभासा इति ॥ २४ ॥ ટીકાઈ- ૧. અજ્ઞાન સ્વરૂપ, ૨. સ્વનો પ્રકાશક નહિં ૩. સ્વમાત્રનો પ્રકાશક (જણાવનાર) ૪. નિર્વિકલ્પ અને ૫સમારોપ આ પાંચ પ્રમાણા ભાસો છે. . . : ઈ મેળ દષ્ટાન્તમાતે– यथा-सन्निकर्षाद्यस्वसंविदित-परानवभासकज्ञानदर्शन વિપર્યય-સંશયાનધ્યવસાય: ૬-રક છે . સૂત્રાર્થ- જેમ ૧. સન્નિકર્ષાદિ, ૨. અસ્વસંવિદિત, ૩. પરને નહિ જણાવનાર, ૪. દર્શન, ૫. વિપર્યય, સંશય અનધ્યવસાય (વિગેરે પ્રમાણાભાસના દૃષ્ટાન્તો છે) . नैयायिकाद्यभिमतं सन्निकर्षादिकम् अज्ञानात्मकस्य दृष्टान्तः। मीमांसकाभिमतमस्वसंविदितज्ञानम् अनात्मप्रकाशकस्य। योगाचाराभिमतं परानवभासकं ज्ञानं स्वमात्रावभासकस्य । सौगताभिमतं दर्शनं निर्विकल्पकस्य। विपर्यय-संशया-ऽनध्यवसायास्तु समारोपस्येति । एतेषां सन्निकर्षादीनां स्वरूपं प्रथमपरिच्छेदे प्रदर्शितमिति नेह प्रतन्यते ॥ २५ ॥ ૨૨૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય- ૧. નૈયાયિકને માન્ય સન્નિકર્ષો વિગેરે અજ્ઞાનાત્મકનું દૃષ્ટાન્ત છે. ઇન્દ્રિય અને પદાર્થના સંયોગ સ્વરૂપ સન્નિકર્ષ વિગેરે જડ હોવાથી પ્રમાણાભાસ છે પરંતુ સન્નિકર્ષ વડે આત્મામાં રહેલો જે વિષયનો બોધ (જ્ઞાન) તે પ્રમાણ છે. જેમ અજાણ્યો માણસ જેનો પરિચય હૈયામાં ન હોય તો સન્નિકર્ષ હોવા છતાં જ્ઞાન ન થાય માટે હૈયામાં રહેલું જ્ઞાન એ જ પ્રમાણ છે પરંતુ નૈયાયિકોએ માનેલા સન્નિકર્ષો અજ્ઞાનાત્મક છે તેથી પ્રમાણ નથી પરંતુ પ્રમાણાભાસ છે. ૨. મીમાંસકોએ સ્વીકારેલા અસ્વસંવિદિત જ્ઞાન એટલે અનાત્મપ્રકાશક જ્ઞાન છે તે સ્વને જણાવે નહીં એવું જે કહે તે યોગ્ય નથી માટે તે વાત પણ પ્રમાણાભાસ છે. જેમ ડોલમાં મૂકેલો દીવો બાહ્ય ઘટપટાદિ પદાર્થોને જણાવે છે અને દીવાને જણાવતો નથી એવું ક્યારેય બનતું નથી તેમ જ્ઞાન પદાર્થને જણાવે અને પોતાને ન જણાવે તેવું બનતું નથી માટે તે મીમાંસકોની વાત બરાબર નથી. • ૩. યોગાચારવાદી બૌદ્ધે માન્ય કરેલુ છે કે જ્ઞાન માત્ર સ્વને જ જણાવનાર છે પરને નહીં જ્ઞાન પોતે જ ઘટાકારાદિ રૂપે પરિણામ પામે છે માટે જ્ઞાન જ્ઞાનને જણાવે છે પરંતુ જ્ઞાનસિવાય પર કશું છ જે નહીં આ વાત પણ પ્રમાણાભાસ છે કારણ કે જ્ઞાનના વિષયસ્વરૂપે પર પદાર્થ છે માટે તેઓની માન્યતા બરાબર નથી.... ૪. બૌદ્ધે માનેલ દર્શન–નિર્વિકલ્પક તે પણ પ્રમાણાભાસ છે. કારણ કે તે નિર્વિકલ્પક પ્રવર્તક કે નિવર્તક નહીં હોવાથી પ્રમાણ નથી પરંતુ પ્રમાણાભાસ છે. ૫. વિપર્યય-સંશય અને અનધ્યવસાય જે સમારોપના પ્રકારો ભ્રમાત્મક જ્ઞાન રૂપે છે તે પણ અયયાર્થ હોવાથી અપ્રમાણ છે સન્નિકર્ષ વિગેરેનું સ્વરૂપ પ્રથમ પરિચ્છેદમાં બતાવ્યું છે તેથી અહિં તેનો વિસ્તાર કરતા નથી. एतेषां स्वरूपऽऽभासत्वे कारणमाहुः આ પાંચ પ્રમાણાભાસ કેમ છે ? તેનું કારણ બતાવે છે. તેભ્યઃ સ્વ-પરવ્યવસાયસ્યાનુષપત્તે: ॥ ૬-૨૬ ॥ ૨૨૨ Page #258 -------------------------------------------------------------------------- ________________ સૂવાર્થ-તે સન્નિકર્ષઆદિથી સ્વપરવ્યવસાયની અનુપત્તિ થાય છે. सन्निकर्षादिभ्यः स्व-परव्यवसायस्यानुपद्यमानत्वादेतेषां स्वरूपाऽऽभाસર્વામિત્વર્થઃ II ૨૬ // 1 ટીકાઈ- સત્રિકર્ષ વિગેરેથી સ્વ અને પરનો નિશ્ચય નહીં થતો હોવાથી તે સર્વે સ્વરૂપાભાસ છે, એટલે કે “વાર વ્યવસવ-જ્ઞાનં-પ્રHI" આ પ્રમાણનું લક્ષણ છે તે યથાર્થ છે, એમ આપણે પૂર્વે જોઈ ગયા આ પાંચમાંથી એકેયમાં પણ આ પ્રમાણનું લક્ષણ ઘટતું નથી.પહેલા સજ્ઞિકર્ષ વિગેરેમાં “જ્ઞાન”ન ઘટ્યું, બીજામાં “સ્વ”ન ઘટ્યું, ત્રીજામાં “પર” સંગત થતું નથી, ચોથામાં વ્યવસાયી ઘટતું નથી અને પાંચમામાં યથાર્થજ્ઞાન ઘટતું નથી માટે પાંચે થકી સ્વ અને પરનો નિર્ણય કરાવે તેવા જ્ઞાનની અનુપપત્તિ છે તેનાથી પ્રમાણનું જે કાર્ય કરવું જોઇએ તે થતું નથી માટે આ પાંચ સ્વરૂપ (પ્રમાણ) નથી પરંતુ સ્વરૂપાભાસ છે. सामान्यतः प्रमाणस्वरूपाभासमभिधाय विशेषतस्तदभिधित्सवः सांव्यवहारिक प्रत्यक्षाभासमाहुः સાંવ્યવહારિક-પ્રત્યક્ષાભાસ દૃષ્ટાન્ત સહિત બતાવે છે. सांव्यवहारिकप्रत्यक्षमिव यदाभासते तत् तदाभासम् ॥६-२७॥ उदाहरन्ति યથા-મવુપુન્યનકારજ્ઞાન, * ૩ સુવજ્ઞાનં ૨ . ૬-૨૮ સૂથાર્થ- સાંવ્યવહારિક પ્રત્યક્ષની જેમ જે આભાસ કરે છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ છે, જેમ વાદળામાં ગન્ધર્વનગરનું જ્ઞાન અને દુઃખમાં સુખનું જ્ઞાન તે પ્રત્યક્ષાભાસ છે તતામાનં-સાંવ્યવહારિપ્રત્યક્ષા...ભામિત્યર્થ: આ ર૭ इन्द्रियानिन्द्रियनिबन्धनभेदेन सांव्यवहारिकं प्रत्यक्षं द्विविधमिति पूर्व प्रतिपादितम् । तत्र अम्बुधरेषु-मेघेषु यद् गन्धर्वनगरज्ञानं तदिन्द्रियनिबन्धनप्रत्यक्षाऽऽभासम् । दुःखे सुखज्ञानं चानिन्द्रियनिबन्धनप्रत्यक्षाभासमित्यर्थः ॥ २८ ॥ ૨૨૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય- તદાભાસ એટલે કે સાંવ્યવહારિક પ્રત્યક્ષાભાસ એમ અર્થ જાણવો, એનો ભાવાર્થ આ પ્રમાણે છે, ઇન્દ્રિય દ્વારા ઘટ-પટ-જળ વિગેરે પદાર્થ દેખાય છે, બાધા રહિત પ્રવૃત્તિ-નિવૃત્તિ થાય છે તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે એ જ્ઞાન સ્વ અને પરનો બોધ કરાવે છે માટે પ્રમાણ છે, પરંતુ જેમ ઝાંઝવાના જળમાં જળ ન હોય છતાં પ્રત્યક્ષ જળ જેવું દેખાય તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ જેવું દેખાય છે. પરંતુ પ્રવૃત્તિ આદિ કરાવતું નથી માટે પ્રમાણ નથી પરંતુ તદાભાસ છે. ઇન્દ્રિયનિબંધન અને અનિન્દ્રિયનિબંધન ભેદ દ્વારા સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારે છે તે બીજા પરિચ્છેદમાં પાંચમાં સૂત્રમાં પૂર્વે જણાવ્યું છે, તેમાં વાદળમાં જે ગંધર્વનગરનું જ્ઞાન, એટલે ઉપર આકાશમાં જોઇએ તો જુદાજુદા વિવિધ રંગી વાદળાથી આકાશ ઘેરાયેલુ હોય ત્યારે આપણને અહિંથી જોતાં એમ લાગે કે જાણે ગંધર્વનગર ન રચાયું હોય ? આવું જે જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયનિબંધન પ્રત્યક્ષાભાસ છે. (કારણ કે ચક્ષુરિન્દ્રિયના કારણે થયું છે.). તથા દુઃખમાં સુખનું જ્ઞાન એટલે કે સંસારની સ્થિતિ દુઃખમય છે. છતાં પણ મોહને વશ થયેલ જીવાત્મા સંસારમાં સુખ માની લે એવું જે જ્ઞાન થાય છે તે અનિન્દ્રિયનિબન્ધન પ્રત્યક્ષાભાસ છે. (કારણ કે તેમાં અનિન્દ્રિય=મનનો વિષય છે.) - पारमार्थिकप्रत्यक्षाभासं प्रादुष्कुर्वन्ति ઉદાહરણ સાથે પારમાર્થિકપ્રત્યક્ષાભાસ જણાવે છે. पारमार्थिकप्रत्यक्षमिव यदाभासते तत् तदाभासम् ॥६- २९ । उदाहरन्ति यथा - शिवाख्यस्य राजर्षेरसंख्यातद्वीपसमुद्रेषु સમદ્રીપસમુદ્રજ્ઞાનમ્ ॥ ૬-૩૦ ॥ સૂત્રાર્થ- પારમાર્થિક પ્રત્યક્ષની જેમ જે આભાસ કરે છે તે પારમાર્થિકપ્રત્યક્ષાભાસ કહેવાય છે, જેમ શિવનામના રાજર્ષિને અસંખ્યાત દ્વીપ અને સમુદ્રમાં સાતદ્વીપ સમુદ્રનું જ્ઞાન તે પારમાર્થિકપ્રત્યક્ષાભાસ છે. ૨૨૪ Page #260 -------------------------------------------------------------------------- ________________ शिवाऽऽख्यस्य राजधैर्यदसंख्यातद्वीपसमुद्रेषु सप्तद्वीपसमुद्रज्ञानं प्रादुर्बभूव तद्विभङ्गापरपर्यायमवध्याभासमित्यर्थः । मनःपर्याय-केवलज्ञानयोस्तु विपर्ययः कदाचिदपि न भवति, मनःपर्यायस्य संयमविशुद्धिनिबन्धनत्वात्, केवलज्ञानस्य च समस्ताऽऽवरणक्षयसमुत्थत्वादिति भावः ॥ ३० ॥ ટીકાર્થ- શિવ નામના રાજર્ષિને અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર હોવા છતાં પણ સાત દ્વીપ અને સમુદ્રનું જ્ઞાન પ્રગટ થયું તે વિભંગજ્ઞાન જેનું બીજુ નામ છે તે અવધિ-આભાસ કહેવાય છે મનઃ પર્યવ અને કેવલજ્ઞાનમાં ક્યારે પણ વિપર્યય ઘટતું નથી કારણ કે મનપર્યાયજ્ઞાન સંયમ વિશુદ્ધિનું કારણ છે અને કેવળજ્ઞાન સમસ્ત આવરણના ક્ષયથી ઉત્પન્ન થાય છે. | વિશેષાર્થ- બાહ્ય ઇન્દ્રિયોથી નિરપેક્ષ આત્મમાત્રના જ સાન્નિધ્યથી અવધિજ્ઞાન, મનપર્યજ્ઞાન અને કેવલજ્ઞાન પ્રગટ થાય છે તે પારમાર્થિક પ્રત્યક્ષ કહેવાય છે તેમાં અવધિજ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય તો તે પારમાર્થિક કહેવાય અને મિથ્યાષ્ટિને હોય તો તે તદાભાસ (અવધિ-આભાસ) કહેવાય કારણ કે પારમાર્થિક પ્રત્યક્ષ નથી, છતાં તેના જેવું જ્ઞાન થાય છે માટે તદાભાસ છે. મનપર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાન સમ્યગ્દષ્ટિને જ હોય છે મનપર્યવજ્ઞાન 'સંયમશુદ્ધિના કારણે થાય છે અને કેવલજ્ઞાન સમસ્ત- આવરણના ક્ષય વડે જ થાય છે. તેમાં વિપર્યાયપણું ઘટતું નથી માટે આ બંનેના આભાસ ઘટશે નહીં. अथ परोक्षाभासं विवक्षवः स्मरणाभासमाहुःદૃષ્ટાન્ત સહિત સ્મરણાભાસ જણાવે છે. अननुभूते वस्तुनि तदिति ज्ञानं स्मरणाभासम् ॥६-३१ ॥ * ડાહસ્તિ– अननुभूते मुनिमण्डले तन्मुनिमण्डलमिति यथा ॥६-३२॥ સૂત્રાર્થ- નહીં અનુભવેલી વસ્તુમાં અનુભવેલી વસ્તુનું જ્ઞાન તે સ્મરણાભાસ છે. નહિં અનુભવેલા મુનિમંડલમાં તે અનુભવેલા મુનિમંડલનું જ્ઞાન તે સ્મરણાભાસ છે. ૨૨૫ Page #261 -------------------------------------------------------------------------- ________________ प्रमाणमात्रेणानुपलब्धे वस्तुनि तत्' इत्याकारकं यज्ञानं तत्- स्मरणाમાહિત્યર્થ રૂ? | अनुभूतस्यैव वस्तुनः स्मरणं भवति नाऽननुभूतस्य, तस्मादननुभूते मुनिमण्डले 'तद् मुनिमण्डलम्' इति ज्ञानं-स्मरणाऽऽभासम् ॥ ३२ ॥ ટીકાર્ય- પ્રમાણમાત્ર વડે નહિં પ્રાપ્ત થયેલી વસ્તુમાં તે આ છે એવા આકારવાળુ જે જ્ઞાન તે સ્મરણાભાસ છે. ત્રીજા પરિચ્છેદ પરોક્ષ પ્રમાણના સ્મરણ, પ્રત્યભિજ્ઞા, તર્ક, અનુમાન, અને આગમ એ પાંચ ભેદો બતાવ્યા અહિં તેનાથી જે વિપરીત જ્ઞાન થાય તે તદાભાસ છે તેથી અનુભવેલા વિષયનું વસ્તુનું સ્મરણશાન થાય પરંતુ નહિં અનુભવેલી વસ્તુનું સ્મરણ થતું નથી, તેથી અહિં નહિં-અનુભવેલા મુનિમંડલમાં તે મુનિમંડેલ છે એવું જે જ્ઞાન તે સ્મરણાભાસ છે. प्रत्यभिज्ञाभासं प्ररूपन्ति પ્રત્યભિજ્ઞાભાસ (પરોક્ષજ્ઞાનના બીજા પ્રકારનો આભાસ) દૃષ્ટાન સહિત બતાવે છે. तुल्ये पदार्थे स एवायमिति, एकस्मिंश्च तेन तुल्य 'રૂત્યાદ્વિજ્ઞાન પ્રત્યમિક્સાઇડમાસમ્ / ૬-રૂર છે સૂત્રાર્થ- સરખા એવા પદાર્થમાં “તે આ જ છે” એક વસ્તુમાં તેની સાથે તુલ્ય છે આવા પ્રકારનું જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાભાસ છે तुल्ये पदार्थे तेन सदृश इति जिज्ञासिते ‘स एवायम्' इति ज्ञानम्, एकस्मिन् वस्तुनि स एव इति जिज्ञासिते 'तेन तुल्यम्' इति ज्ञानं प्रत्याभिજ્ઞાડડમાણ-મિત્યર્થ. I રૂર છે ટીકાઈ- સમાન એવી વસ્તુમાં તેનાવડે સરખુ જણાયે છતે “તે જ આ છે” એવું જે જ્ઞાન, એક વસ્તુમાં “તે જ” છે એ પ્રમાણે જણાયે છતે “તેના વડે તુલ્ય” એવું જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાભાસ છે. ' વિશેષાર્થ-જે પહેલા જોયેલું હોય એ જ વિષય જ્યારે સામે આવે ત્યારે સામે આવેલા તે વિષયમાં તે વિષયનું સ્મરણ એટલે ભૂતકાળમાં જોયેલાનું સ્મરણ અને અત્યારે પ્રત્યક્ષ એવો અનુભવ બન્નેથી ઉત્પન્ન થયેલ જ્ઞાન તે ૨૨૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ તિર્થ. સા. અને ઉપ્તા. સા. ઇત્યાદિ વિષયને કરનારૂં પ્રત્યભિજ્ઞાન છે તેમાં તિર્યક્-સામાંન્યથી યુક્તપદાર્થમાં આ “તે’” છે. એવું જ્ઞાન થવું તેમજ ઉર્ધ્વતા સામાન્યથી યુક્ત એક જ પદાર્થમાં આ તેના તુલ્ય છે. એવું જ્ઞાન થવું તે પ્રત્યભિજ્ઞાન છે. પરંતુ પૂર્વે જોયેલા પદાર્થની સમાન એવા પદાર્થમાં તે પદાર્થ નથી અને છતાં તેની સમાનતાને જોઇને તે જ આ છે એવો બોધ તથા તેની તુલ્ય એવું જ્ઞાન થવું તે. તદાભાસ છે તેનું ઉદાહરણ. વાહન યમપાતવત્ ॥ ૬-૩૪ ॥ સૂત્રાર્થ-એક સાથે જન્મેલા બે બાળકની જેમ...... अयं भावः- - एकस्या एव स्त्रियाः सहोत्पन्नयोः पुत्रयोर्मध्याद् यत्र 'अयं द्वितीयेन तुल्यः' इति ज्ञातव्यमस्ति तत्र 'स एवायम्' इति ज्ञानम्, यत्र 'स एवायम्' इति जिज्ञासा वर्तते तत्र तेन तुल्योऽयम्' इति ज्ञानं प्रत्यभिज्ञाऽऽभासमिति ॥ ३४ ॥ ટીકાર્ય તેનો ભાવ આ પ્રમાણે છે– એક સ્ત્રીમાંથી એક સાથે જ ઉત્પન્ન થયેલા એવા બે પુત્રોની મધ્યમાંથી “આ (ચૈત્ર) બીજાથી (મૈત્રથી) તુલ્ય છે.” એ પ્રમાણે જાણવા યોગ્ય છે (ચૈત્રને જોયો હોય પરંતુ હમણાં તો મૈત્રને જોઇને) તેમાં તે જ આ (ચૈત્ર) છે એવું જે જ્ઞાન, જ્યાં “તે જ આ છે” એવી જિજ્ઞાસા વર્તે છે. ત્યાં “તેની સમાન છે” એવું જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાભાસ છે. तर्काभासमादर्शयन्ति— -તર્કાભાસસ દૃષ્ટાન્ત જણાવે છે. असत्यामपि व्याप्तौ तदवभासस्तर्काभासः ॥ ६-३५ ॥ उदाहरन्ति स श्यामः, मैतनयत्वाद् इत्यत्र यावान्मैत्रतनयः સ શ્યામ કૃતિ યથા॥ ૬-૩૬ ॥ ૨૨૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ- વ્યાપ્તિ નહિં હોતે છતે પણ વ્યાપ્તિ જેવો આભાસ તે તર્કશાસ છે. જેમ કે શ્યામ છે મિત્રાનો પુત્ર હોવાથી, કારણ કે અહિં જેટલા મિત્રના. પુત્રો છે તે શ્યામ છે. अव्याप्तौ व्यप्तिज्ञानं तर्काऽऽभास इत्यर्थः ॥ ३५ ॥ ‘स श्यामः, मैत्रतनयत्वात्' इत्यस्मिन्ननुमाने हेतोः सोपाधिकत्वात् साध्येन श्यामत्वेन सह व्याप्तिास्ति तथापि यत्र यत्र मैत्रतनयत्वं तत्र तत्र श्यामत्वम्' इत्याकारकं यत् यत्र व्याप्तिज्ञानमुन्मजति स तर्काऽऽभास इत्यर्थः ॥ ३६ ॥ ટીકાઈ- અવ્યાપ્તિમાં વ્યાપ્તિનું જ્ઞાન તે તર્નાભાસ છે. “તત્ સર્વ તત્ સર્વ” આ હોતે છતે જ આ હોય એ અવતર્ક છે. તથા “તદ્ મહત્વે તઃ સર્વ'તે નહિ હોતે છતે તે ન હોય આ વ્યતિરેક વ્યાપ્તિ (તર્ક) કહેવાય છે જ્યાં સાચો તર્ક હોય ત્યાં વ્યાપ્તિ બરાબર થાય છે પરંતુ જ્યાં વ્યાપ્તિ સાચી નથી તેમાં વ્યાપ્તિનું જ્ઞાન થાય તો તે તકભાસ છે જેમ કે યત્ર યત્ર વદ્ધિમત્વે તત્ર તત્ર ઘૂમવર્વ યથા મહાન સમ્ આમ અહિ ઉપરછલ્લી રીતે વ્યાપ્તિ થઈ જાય અને સાચી પણ લાગે પરંતુ યત્ર યત્ર વહિનાઃ તત્ર તત્ર ધૂમ: યથા અયોત્સવ. તો અવગોલકમાં ધૂમ નથી એટલે હકિકતથી વ્યાતિ ખોટી છે સાચી નથી પણ વ્યાપ્તિ જેવી દેખાઇ માટે તકભાસ છે. તેવી જ રીતે પ્રસ્તુત (અનુમાનમાં) : થીમ: મૈત્રતા વાર્તા આ અનુમાનમાં હેતુ સોપાધિક છે. એટલે કે ઉપાધિંવાળો છે. તેથી સાધ્ય એવા શ્યામત્વની સાથે વ્યાપ્તિ થતી નથી. તો પણ યત્ર યત્ર મૈત્રતનયત્વે તંત્ર તત્ર શ્યામવં ઇત્યાકારક જે વ્યાતિજ્ઞાન થાય છે તે તકભાસ કહેવાય છે (स)-अष्टमपुत्रः श्यामःमैत्रतनयत्वात् यथा सप्तपुत्राः, शाकाद्याहारपरिणाम: સોપાધિક હેતુ છે (તે શ્યામ છે મિત્રાનો પુત્ર હોવાથી, જોવામાં આવતા મિત્રાપુત્રના સમૂહની જેમ) આ અનુમાનમાં શ્યામત્વ સાધ્યની સાથે મૈત્રતનયતાત્ હેતુ વ્યાપક નથી કારણ કે તેનો આઠમો પુત્ર ગૌર વર્ણનો છે. સાથનાવ્યપર્વસતિ સાથ્થર સમવ્યાત્વિ : ઉપધઃ સાધનનો અવ્યાપક હોતે જીતે જે પદાર્થ સાધ્યની સાથે સમવ્યાપ્તિ વાળો હોય તે ઉપાધિ કહેવાય શાકાઘાહારપરિણામ તે મૈત્રપુત્રત્વ હેતુનો વ્યાપક નથી પરંતુ શ્યામત્વની સાથે શાકાહાર ૨૨૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ પરિણામ વ્યાપ્ત છે. કારણ કે મૈત્રતનયમાં શાકાદ્યાહાર પરિણામ જેમાં છે તે શ્યામ છે માટે આ સોપાધિક હેતુ હોવાના કારણે આ તકભાસ છે. अनुमानाभासमाख्यान्तिઅનુમાનાભાસ બતાવે છે. पक्षाऽऽभासादिसमुत्थं ज्ञानमनुमानाऽऽમાસમવયમ્ / ૬-રૂછો સૂત્રાર્થ-પક્ષાભાસાદિથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે અનુમાનાભાસ જાણવાયોગ્ય છે. अत्राऽऽदिपदेन हेत्वाभास-दृष्टान्ताऽऽभासोपनयाऽऽभास-निगमनाऽऽभासानां संग्रहः । स्पष्टमन्यत् ॥ ३७ ॥ ટીકાર્ય-અહિં મૂળસૂત્રમાં પક્ષાભાસઆદિથી એ પ્રમાણે કહ્યું તેથી આદિથી હેત્વાભાસ દૃષ્ટાન્નાભાસ ઉપનયાભાસ નિગમનાભાસનો સંગ્રહ જાણી લેવો અનુમાનાભાસ જણાવવો છે માટે અનુમાનના અંગ તરીકે પક્ષ સાધ્ય હેતુ દૃષ્ટાન્ન હોવા જોઇએ તે ચારેનો જે સમુચ્ચય તે અનુમાન છે. જેમાં સાધ્ય સધાય તે પક્ષ, જેના વડે સધાય તે હેતુ સાધ્ય અને સાધન તે બંનેનો સહચાર જણાવનાર જે ઉદાહરણ તે દ્રષ્ટાન્ત, આવા લક્ષણો ત્રીજા પરિચ્છેદમાં જણાવ્યા તે લક્ષણો લાગુ પડતા ન હોય ને છતા પક્ષ હેતુ દૃષ્ટાન્તાદિ માનીએ તો પક્ષાભાસ હેત્વાભાસ દૃષ્ટાન્તાભાસ કહેવાય છે. पक्षाभासान् प्ररूपन्ति- તેમાં પક્ષાભાસ જણાવે છે. .. तत्र प्रतीत-निराकृतानभीप्सितसाध्यधर्मविशेषणात्रयः પક્ષીડડમાસા: ૬-૩૮ છે સૂત્રાર્થ-તેમાં પ્રતીત નિરાકૃત અનભિપ્સિત એવા ત્રણે સાધ્ય ધર્મના વિશેષણવાળા જે પક્ષો તે પક્ષાભાસ કહેવાય છે. આ प्रतीतसाध्यधर्मविशेषणः निराकृतसाध्यधर्मविशेषणः, अनभीप्सित'साध्यधर्मविशेषणश्चेति त्रयः पक्षाऽऽभासा इत्यर्थः । अप्रतीतानिराकृता. भीप्सितसाध्यधर्मविशिष्टधर्मिणां सम्यक्पक्षत्वं प्रागुपदर्शितम् ॥ ३८ ॥ ૨૨૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય-પ્રતીતસાધ્યધર્મ-વિશેષણ, નિરાકૃતસાધ્યધર્મવિશેષણ, અને અનભિપ્સિતસાધ્યધર્મવિશેષણ એમ ત્રણ પ્રકારે પક્ષાભાસો છે. અપ્રતીત અનિરાકૃત અને અભીપ્તિતસાધ્યધર્મથી યુક્ત એવા ધમઓને પૂર્વે (ત્રીજા પરિચ્છેદમાં) સમ્યગૂ પક્ષ તરીકે બતાવ્યા છે. તેથી સમ્યમ્ પક્ષથી વિપરીત પક્ષાભાસો છે. તેમ જાણવું (પ્રતીત–પ્રસિદ્ધ નિરાકૃત-ખંડિત થયેલ અનભિપ્સિતકર્તા એ નહીં ઇચ્છેલ) तत्राद्यं पक्षाभासमुदाहरन्तिપ્રથમપક્ષાભાસનું ઉદાહરણ જણાવે છે. प्रतीतसाध्यधर्मविशेषणो यथा-आर्हतान् प्रत्यवधारणवर्ज પરેખા પ્રમાન: સમપ્તિ નવ રૂત્યાદ્રિઃ II ૬૩૬ . સૂત્રાર્થ-જેમ જૈનો પ્રત્યે એવકાર વર્જીને (અવધારણથી રહિત) “જીવ છે એ પ્રમાણે બીજા (અન્યદર્શનકારો) ઓએ કરેલ પ્રયોગ પ્રતીત-સાધ્ય ધર્મવિશેષણ પક્ષાભાસ છે. जैनान् प्रति 'समस्ति जीवः' इत्यवधारणार्थकैवकाररहितं वाक्यं यदा कश्चित् प्रयुङ्क्ते तदा तद्वचनं सिद्धसाधनापरपर्यायेण प्रतीतसाध्यधर्मविशेषणदोषेण दूषितं भवति, जैनैश्च तावदनेकान्तात्मकं जीवादितत्त्वमङ्गीकृतमेवेति तान् प्रति जीवास्तित्वसाधनं सिद्धसाधनमेवेति भावः ॥ ३९ ॥ ટીકાર્થ-જૈનો પ્રત્યે “જીવ છે” એમ અવધારણ ના અર્થવાળા એવકારથી રહિત એવા વાક્યને અન્યદર્શનકાર કહે છે. ત્યારે તેનું વચન સિદ્ધ થયેલી વાતને સાધનારું હોવાથી સિદ્ધસાધન એવું છે બીજુ નામ જેનું એવા પ્રતીતસાધ્ય ધર્મ વિશેષણ દોષથી દૂષિત થયેલું છે કારણ કે જૈનો વડે જીવાદિતત્ત્વ(સર્વેપદાર્થો) અનેકાંત સ્વરૂપે સ્વીકારેલા છે. એટલે જૈનો પ્રત્યે તો જીવ છે=જીવનું અસ્તિત્વ તે સિદ્ધસાધન છે. કોઈપણ જીવાદિપદાર્થો સ્વ-દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની અપેક્ષાએ અસ્તિ છે અને પરદ્રવ્યક્ષેત્ર-કાળ-અને ભાવની અપેક્ષા નાસ્તિ છે આવો સ્યાદ્વાદ-અનેકાંતવાદ જૈનોને માન્ય જ છે. માટે તે પ્રતીત સાધ્ય-ધર્મ-વિશેષણ-પક્ષાભાસ તરીકે મનાય છે. ૨૩૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ द्वितीयपक्षाभासं भेदतो नियमयन्तिબીજા પક્ષાભાસના પ્રકારોનું કથન જણાવે છે. निराकृतसाध्यधर्मविशेषण: प्रत्यक्षानुमानाऽऽगमलोकस्ववचनादिभिः साध्यधर्मस्य निराकरणादनेकप्रकार: ।६-४० । સૂત્રાર્થ- પ્રત્યક્ષ, અનુમાન, આગમ, લોક, અને સ્વવચન, આદિથી સાધ્યધર્મનું નિરાકરણ કરવાથી થતા “નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ” પક્ષાભાસ અનેક પ્રકારે છે. प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणः, अनुमाननिराकृतसाध्यधर्मविशेषणः, आगमनिराकृतसाध्यधर्मविशेषणः, . लोकनिराकृतसाध्यधर्मविशेषणः, स्ववचननिराकृतसाध्यधर्मविशेषणः, आदिपदात् स्मरणनिराकृतसाध्यधर्मविशेषणः, प्रत्यभिज्ञाननिराकृतसाध्यधर्मविशेषणः, तर्कनिराकृतसाध्यधर्मविशेषणश्चेति निराकृतसाध्यधर्मविशेषणोऽष्ट प्रकार इत्यर्थः ॥ ४० ॥ ટીકાઈ- (૧) પ્રત્યક્ષ નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (૨) અનુમાન નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (૩) આગમનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (૪) લોક નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (૫) સ્વવચન નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ તથા સૂત્રમાં કહેલા આદિ પદથી (૬) સ્મરણ નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ (૭) પ્રત્યભિજ્ઞા નિરાકૃત સાંધ્યધર્મ વિશેષણ (૮) તર્ક નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ એ પ્રમાણે નિરાકૃત સાથધર્મ વિશેષણ પક્ષાભાસ આઠ પ્રકારે છે. ' વિશેષાર્થ-નિરાકૃત–પ્રત્યક્ષાદિ પ્રમાણો વડે જે ખંડિત છે એટલે કે આનામાં આ ન જ હોય એ ખબર હોવા છતાં સાધવું તે નિરાકૃત પક્ષાભાસ છે. एषु प्रथमं प्रकारं प्रकाशयन्ति- ઉપરોક્ત સૂત્રમાં જણાવેલ નિરાકૃત પક્ષાભાસો હવે પછીના સૂત્રોમાં સદેખાજો જણાવે છે. प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणो યથા-નાસ્તિ મૂવિત્નક્ષT માત્મા છે ૬-૪૨ . સૂત્રાર્થ-જેમ ભૂતથી ભિન્ન આત્મા નથી આ પ્રત્યક્ષપ્રમાણથી નિરાકૃત (ખંડિત) સાધ્ય ધર્મ વિશેષણ પક્ષાભાસનું દૃષ્ટાન્ત છે. ૨૩૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ प्रत्यक्षेण निराकृतः साध्यधर्मविशेषणो यस्य स प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणः पक्षाभासः, एवमग्रेऽपि ज्ञातव्यम् । स्वसंवेदनप्रत्यक्षेण पृथिव्यादिभूतेभ्यो विलक्षण आत्माऽस्तीति ज्ञायते, अनेन स्वसंवेदनप्रत्यक्षेण. 'नास्ति भूतविलक्षण आत्मा' इति चार्वाकस्य प्रतिज्ञा बाधिताभवति, यथा'वह्निरनुष्णः' इति प्रतिज्ञा बाह्येन्द्रियप्रत्यक्षेण बाधिता भवतीति ॥ ४१ ॥ ટીકાઈ- પ્રત્યક્ષ પ્રમાણવડે નિરાકૃત છે સાધ્યધર્મવિશેષણ જેનું તે પ્રત્યક્ષનિરાકૃત સાધ્યમ-વિશેષણ-પક્ષાભાસ” છે એમ હવે પછીના પક્ષાભાસોમાં પણ જાણવા યોગ્ય છે સ્વસંવેદન (અનુભવ)થી એટલે કે પોતાનાં જ્ઞાન દ્વારા પ્રત્યક્ષથી પૃથ્વી પાણી તેજ અને વાયુરૂપ ભૂતોથી આત્મા વિલક્ષણ (જુદો) છે એમ જણાય છે કારણ કે પાંચ ભૂતો ભેગા થાય તો આત્માનું અસ્તિત્વ જણાતું નથી માટે ભૂતોથી ચૈતન્યમય આત્મા જુદો છે એવું. સ્વાનુભવપ્રત્યક્ષ વડે નિર્ણત કરવાથી “મૂતવિર્નાક્ષ નાપ્તિ માત્મા આત્મા ભૂતથી જુદો નથી ભૂતમય છે એવી ચાર્વાક દર્શનની જે પ્રતિજ્ઞા છે તે બાધિત થાય છે ચાર્વાક-નાસ્તિકમતાનુસારી-ત્મા “મૂતવિત્નક્ષનાતિ'' ચૈતનવાત આ પ્રમાણે અનુમાનમાં પ્રતિજ્ઞા-વચન કહે છે તેમની તે વાત પ્રત્યક્ષથી જ ખંડિત થઈ જાય છે. માટે તે પક્ષાભાસ છે. જેમ વહ્નિ મનુષ્ક: અગ્નિ ઠંડો છે. આવી પ્રતિજ્ઞા છે પ્રત્યક્ષથી જે ઠંડો નથી તેને ઠંડો કેમ મનાય તથા સધાય ? તેથી બાઘેન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણદ્વારા આ પ્રતિજ્ઞા બાધિત થાય છે તેથી તે પ્રત્યક્ષ નિરાકૃત સાધ્યધર્મ પક્ષાભાસ છે. ' द्वितीयप्रकारं प्रकाशयन्तिअनुमाननिराकुतसाध्यधर्मविशेषणो યથા નતિ સર્વજ્ઞો વીતરા વા ૬-૪૨ સૂત્રાર્થ- જેમ “સર્વજ્ઞ અથવા વીતરાગ નથી” આ “અનુમાન સાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ” છે 'नास्ति सर्वज्ञो वीतरागो वा' इति प्रतिज्ञा 'यः कश्चिन्निर्हासाऽतिशयवान् स क्वचित् स्वकारणजनितनिर्मूलक्षयः, यथा कनकादिमल:, 'निर्हासातिशयवती च दोषावरणे' इत्यनुमानबाधिता । अनेनानुमानेन यत्र च वचन पुरुषधौरेये दोषाऽऽवरणयोः सर्वथा प्रक्षयप्रसिद्धिः स एव सर्वज्ञो वीतरागो ૨૩૨ Page #268 -------------------------------------------------------------------------- ________________ वा । एवंम् ‘अपरिणामी शब्दः' इति प्रतिज्ञा 'शब्दः परिणामी कृत्तकत्वात्' ત્યનુમાન વાધ્યતે રૂતિ / ૪ર || . ટીકાર્ય- સર્વજ્ઞ અર્થાત્ વીતરાગ નથી એમ (કોઇએ કરેલી) પ્રતિજ્ઞા (તેના પ્રતિસ્પદ્ધી અનુમાન વડે બાધિત થાય છે) આ જગતમાં જે કોઈ પદાર્થ હાનિ-વૃદ્ધિવાળા છે તે કોઇક વખત કોઇક જગ્યાએ) પોતાના કારણથી ઉત્પન્ન થયેલા નિર્મૂલ એટલે સંપૂર્ણ ક્ષય =નાશવાળા હોય છે. જેમ કે સુવર્ણમાં રહેલ મેલ હાનિવૃદ્ધિવાળો છે માટે સંપૂર્ણ ક્ષય થવાના સ્વભાવવાળો છે એટલે સોનાનો મેલ જેમ જેમ સાફ થાય તેમ ચળકાટ વધતો રહે છે અને પૂર્ણ ઉજ્જવલતાને પામે છે તેમ) સર્વ: મસ્તિ; નિસાઈતિશયવત્ (સર્વજ્ઞ છે રાગાદિ દોષોના ક્ષયથી અને આવરણના ક્ષયથી વૃદ્ધિને પ્રાપ્ત કરવાના સ્વભાવવાળા છે) એટલે કે આવરણ અને દોષની હાનિ વૃદ્ધિવાળા છે માટે સંપૂર્ણ ક્ષય થવાના સ્વભાવવાળા છે આ રીતે પ્રસ્તુતમાં સર્વજ્ઞ અને વીતરાગની સિદ્ધિ આ અનુમાનથી બાધિત છે કારણ કે આ અનુમાનથી જ્યાં જે કોઈ ઉત્તમપુરુષવિશેષમાં દોષ અને આવરણનો સર્વથા સંપૂર્ણ નાશ પ્રસિદ્ધ છે તે પુરુષવિશેષ સર્વજ્ઞ કે વીતરાગ જ છે. એજ રીતે “શબ્દ અપરિણામી છે” એ પ્રતિજ્ઞા (પક્ષ) પણ “શબ્દ પરિણામી છે. કારણ કે કૃતકત્વ અન્યથા ઘટી શક્ત નથી એવા અનુમાન દ્વારા બાધિત થાય છે માટે પૂર્વાનુમાનની પ્રતિજ્ઞા પક્ષાભાસ છે. : અથ તૃત મેમાહું:. . आगमननिराकृतसाध्यधर्मविशेषणो यथा | મૈનેન રનમોનનું મનનીયમ્ I ૬-૪રૂ I . સૂત્રાર્થ- “જૈનો એ રાત્રીભોજન કરવું જોઈએ” આ આગમનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે. जैनेन रजनिभोजनं भजनीयमिति प्रतिज्ञा"अत्थं गयम्मि आइच्चे पुरत्था य अणुग्गए । आहारमाइयं सव्वं मणसा वि न पत्थए ॥' [ दसवै० ८। २८ ॥] इति आगमवचनेन बाधिता भवतीत्यर्थः ॥ ४३ ॥ ૨૩૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય-“જૈનોવડે રાત્રીભોજન કરવા યોગ્ય છે” આવી પ્રતિજ્ઞા છે અહિં જૈનોનું રાત્રી ભોજન આગમ પ્રમાણ વડે ખંડિત કરાય છે તે આ પ્રમાણે – દસવૈકાલિક સૂત્રમાં આઠમાં અધ્યયનમાં પૂજ્યપાદ શäભવસૂરીમહારાજા એ જણાવ્યું છે કે સૂર્યાસ્ત થઈ ગયા પછી તે પૂર્વદિશામાં ઉદય ન પામે ત્યાં સુધી એટલે કે સૂર્યાસ્ત થયા પછી બીજો સૂર્ય ઉદય ને પામે ત્યાં સુધી સર્વપ્રકારના આહારાદિકની મનથી પણ પ્રાર્થના ન કરે અર્થાત્ મનથી, પણ ઇચ્છા ન કરે આ આગમવચનવડે સૂત્રોક્તા પ્રતિજ્ઞા (પક્ષ) બાધિત થાય છે. માટે આગમ-નિરાકૃત-સાધ્ય-ધર્મવિશેષણ-પક્ષાભાસ છે. ' चतुर्थं प्रकारं प्रथयन्तिलोकनिराकृतसाध्यधर्मविशेषणो यथा-न पारमार्थिकः પ્રમા-પ્રમેયવ્યવહાર: છે ૬-૪૪ . ' સૂત્રાર્થ- જેમ પ્રમાણ અને પ્રમેય નો વ્યવહાર વાસ્તવિક નથી આ. લોકનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે. ' _ 'प्रमाण-प्रमेयव्यवहारो न पारमार्थिकः' इति सौगतानां प्रतिज्ञा लोकेन लोकप्रतीत्या बाध्यते लोको हि प्रमाणं प्रमेय च सत्यत्वेनाङ्गी-कृत्यैव प्रवर्तते अन्यथा कस्यापि कस्मिन्नपि विषये प्रवृत्तिरेव न स्यात् । इयं लोकप्रतीतिर्न पृथक्प्रमाणत्वेनावधारणीया, अस्याः . प्रत्यक्षादिष्वेवान्तर्भावात्, पृथग् निर्देशवस्तु शिष्यबुद्धिवैशद्यार्थमेवेतिः । एवं 'नरशिर:- कपालः शुचिः, प्राण्यङ्गत्वात्, शङ्खादिवत्' इत्यादीन्यप्युदाहरणानि दृष्टव्यानि ॥ ४४ ॥ ટીકાર્ય- પ્રમાણ (જ્ઞાન) અને પ્રમેય (પદાર્થ) નો વ્યવહાર પારમાર્થિક નથી એવી શુન્યવાદી બૌદ્ધની પ્રતિજ્ઞા લોક એટલે કે લોક પ્રતીતિ વડે બાધિત થાય છે કારણ કે લોક પ્રમાણ અને પ્રમેયને સત્યપાવડે કરીને (સાક્ષાત્કાર કરીને) જ પ્રવૃત્તિ કરે છે જો તે સત્ય ન જ હોય તો કોઇની પણ કોઈ પણ વિષયમાં પ્રવૃત્તિ જ ન થાય જેમ આ પુસ્તક છે તે લઈને પઠન કરવા બેઠા જો તે સત્ જ (સત્ય) ન હોય અને આકાશપુષ્પની જેમ અસત્ જ હોય તો તેનાથી પઠન-પાઠન ન થાય જેમ આકાશપુષ્પમાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ જેવું કશું જ નથી તેમ પુસ્તકમાં પણ પ્રવૃત્તિ ન થવી જોઈએ પરંતુ પ્રવૃત્તિ વિગેરે થતું ૨૩૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ દેખાય છે માટે પ્રમાણ અને પ્રમેયનો વ્યવહાર નિરર્થક નથી તાત્ત્વિક છે. તેથી પૂર્વની પ્રતિજ્ઞા લોકપ્રતીતિથી ખંડિત થવાના કારણે લોકનિરાકૃતસાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ છે. પ્રશ્ન- લોકપ્રતીતિ જુદુ પ્રમાણ છે? ના, લોકપ્રતીતિ પણ પ્રત્યક્ષાદિ પ્રમાણમાં અંતર્ભાવ થઈ જાય છે, તો પછી ભિન્ન નિર્દેશ શા માટે કર્યો છે? ઉત્તર- લોકપ્રતીતિ પ્રત્યક્ષાદિ પ્રમાણમાં સંમિલિત થતી હોવા છતાં જુદો નિર્દેશ ગ્રન્થકારે શિષ્યની બુદ્ધિને નિર્મળ કરવા એટલે કે વ્યુત્પન્ન કરવા માટે કર્યો છે. એ જ પ્રમાણે નાશિ :પાત: શુર, પ્રખ્યત્વત્િ શત્રુવિતા મનુષ્યની ખોપરી પવિત્ર છે, પ્રાણીનું અંગ હોવાથી શંખ અને છીપ વિગેરેની જેમ. દરિયા કિનારે પડેલા શંખ છીપ વિગેરેને લાવીને લોકો તેને પવિત્ર માનીને પૂજાદિ કરે છે તેમ આ માનવની ખોપરી બહુ પવિત્ર છે માટે સેવાદિ કરવા યોગ્ય છે આ લોકપ્રતીત નથી પરંતુ તે લોકની પ્રવૃત્તિથી વિરૂદ્ધ છે માટે બાધિત બનવાના કારણે લોકનિરાકૃત-સાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ છે. __पञ्चमप्रकार कीर्तयन्ति स्ववचननिराकृतसाध्यधर्मविशेषणो-यथा नास्ति प्रमेय परिच्छेदकं प्रमाणम्॥६-४५ ॥ . સૂત્રાર્થ. “જેમ પ્રમેયનો નિર્ણય કરાવનારા પ્રમાણ નથી.” આ સ્વવચનનિરાકૃત-સાધ્યધર્મ-વિશેષણ પક્ષાભાસ છે. .. 'नास्ति प्रमेयपरिच्छेदकं प्रमाणम्' इति यो ब्रूते स ममेदं वचनं प्रमाणम्' इति मत्वैव ब्रूते, अन्यथा तेन मौनिनैवं स्थातव्यं, ब्रूवाणस्तु स्ववचनेनैव व्याहन्यते, तथाहि-परप्रत्यायनार्थमेव शब्दप्रयोगः, यदि स्ववचने प्रामाण्यग्रह 'एव नास्ति तर्हि तस्य परप्रत्यायनाय शब्दोच्चारणे प्रवृत्तिरेव न स्यात्, प्रवृत्ती तु. स्ववचने प्रामाण्यग्रहस्याऽऽवश्यकत्वाद् 'नास्ति प्रमेयपरिच्छेदकं प्रमाणम्' इति प्रतिज्ञा स्ववचनेनैव व्याहता भवतीति भावः । एवं 'निरन्तरमहं मौनी' इत्याद्यपि दृश्यम्। स्मरणनिराकृतसाध्यधर्मविशेषणो यथा- ‘स सहकारतरुः फलशून्यः' इति कस्यचित् प्रतिज्ञा, सहकारतरं यः फलविशिष्टत्वेन स्मरति, तस्य स्मरणेन ૨૩૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ निराक्रियते । प्रत्यभिज्ञानिराकृतसाध्यधर्मविशेषणो यथा- सदृशेऽपि वचन वस्तुनि कश्चनोवंतासामान्यभ्रान्त्या प्रतिज्ञां कुरुते 'तदेवेदम्' इति तस्येयं प्रतिज्ञा तिर्यक्सामान्यावलम्बिना तेन सदृशम्' इति प्रत्यभिज्ञानेन बाध्यते । तर्कनिराकृतसाध्यधर्मविशेषणो यथा-'यो यस्तत्पुत्रः स स श्याम इति व्याप्तिः समीचीना' इत्ययं पक्ष यो जनन्युपभुक्तशाकाद्याहारपरिणामपूर्वकस्तत्पुत्रः स મ:'રૂતિ વ્યતિપ્રાદળ સહિત વ્યક્તિ ૪૫ Ir ટીકાર્ય પ્રમાણ “પ્રમેયને જણાવનારું નથી.” એ પ્રમાણે જે કોઈ પણ વ્યક્તિ બોલે છે. તે વ્યક્તિ “મારું આ વચન પ્રમાણ છે” એમ જાણીને જે બોલે છે, જો મારું વચન પ્રમાણ છે એમ ન માનતા હોય તો તેના વડે મૌન જ રહેવા યોગ્ય છે, કારણ કે પ્રમેયનો નિશ્ચય કરાવનાર (જણાવનાર) પ્રમાણે નથી આ પોતાના વચનને પ્રમાણ કરીને બોલે છે, માટે પોતાના વચન વડે જ પોતે વ્યાઘાત પામે છે (બાધિત થાય છે.) તે આ પ્રમાણે, બીજાને સમજાવવા માટે જ શબ્દ પ્રયોગ છે. જેને પોતાના વચનમાં પ્રમાણતાનો આગ્રહ જ નથી તેને બીજાને સમજાવવાને માટે શબ્દના ઉચ્ચારણમાં પ્રવૃત્તિ ન જ કરાય અને પ્રવૃત્તિ કરે ત્યારે પોતાના વચનમાં પ્રમાણનો આગ્રહ આવશ્યક હોવાથી પ્રમાણ તે પ્રમેયને જણાવનારું નથી એ પ્રમાણેની પ્રતિજ્ઞા સ્વવચન વડે જ ખંડિત થાય છે. (એટલે કે એક બાજુ પ્રમેયને જણાવનાર પ્રમાણ નથી આ પોતાની પ્રતિજ્ઞા જો પ્રમાણભૂત નથી-અયથાર્થ છે તો તેના દ્વારા તે બીજાનો નિષેધ કઈ રીતે કરી શકે અને જો પોતાનું પ્રતિજ્ઞા વાક્ય પ્રમાણ છે, તેમ માને તો પોતે એક વાક્યને પણ પ્રમાણ માન્યુ તેથી પોતે પોતાનાવડે ખંડિત થયો તેથી તે સ્વવચન-નિરાકત-સાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ છે.) એજ પ્રમાણે હું “હંમેશા મૌની છું” એવું એક વચન બોલનાર મૌનપણાની પ્રસિદ્ધિ તેના એક વાક્ય વડે ખંડિત થાય છે. સૂત્ર-૪૦માં દર્શાવેલ આદિ શબ્દોથી સ્મરણનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પ્રત્યભિજ્ઞાનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ અને તકનિરાકૃતસાધ્યધર્મવિશેષણને જણાવે છે. જેમ “તે આંબાનું વૃક્ષ ફલથી શૂન્ય છે” આવી કોઇની પ્રતિજ્ઞા કરે છે. આજે ફળથી રહિત આંબો જોયા પછી તેને તરત જ યાદ આવ્યું કે આ ખોટુ બોલાયું છે કારણ કે થોડા સમય પહેલા આંબાનું ઝાડ ફલથી વિશિષ્ટ ૨૩૬ Page #272 -------------------------------------------------------------------------- ________________ જોયું હતું] તે આમ્ર વૃક્ષને ફળથી વિશિષ્ટપણાવડે સ્મરણ કરે છે. (ત્યારે ફલથી રહિત આ આંબાનું ઝાડ છે એવું જે આજે કહેવાયું તે) તેના સ્મરણ વડે ખંડન કરાય છે માટે તે સ્મરણનિરાકૃત-સાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ કહેવાય છે. જેમ સરખે-સરખી કોઇ વસ્તુમાં કોઇ ઉર્ધ્વતા સામાન્યની ભ્રાન્તિવડે પ્રતિજ્ઞા કરે છે “તે જ આ છે” એવી જ્ઞાતાપુરૂષની પ્રતિજ્ઞા તિર્થગ્સામાન્યના અવલંબન વડે “આ તેના સરખું છે.” એ પ્રમાણેની પ્રત્યભિજ્ઞા વડે બાધિત થાય છે, તાત્પયાર્થ આ પ્રમાણે છે સંકલનાત્મક જ્ઞાન તે પ્રત્યભિજ્ઞા છે તેમાં ચૈત્ર અને મૈત્ર બે મુખાકૃતિથી સમાન છે હવે કોઇ પુરૂષે કાલે ચૈત્રને જોયો હતો આજે ચૈત્ર સામે આવ્યો છે, હવે શરીરમુખની સમાનતાના કારણે ઉર્ધ્વતા સામાન્યની અપેક્ષાએ ચૈત્ર કહેવાને બદલે મોડ્યું તે આ ચૈત્ર છે કે મેં જેને કાલ જોયો હતો તે મૈત્રની અંદર તેની તિર્યક્ સામાન્યની અપેક્ષાએ સમાનતાના કારણે જે ભ્રાન્તિ થાય છે તે પ્રત્યભિજ્ઞા-નિરાકૃત-સાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે. જેમ-જે જે તેના (મિત્રાના) પુત્ર છે તે તે શ્યામ છે એ પ્રમાણેની વ્યાપ્તિ કરાઇ એટલે કે જે જે મિત્રાના પુત્ર હોય તે તે શ્યામ છે આ વ્યાપ્તિ મિત્રાના સાત પુત્રો સુધી તો સંગત છે-સત્ય છે, આ પ્રતિજ્ઞા પણ શા પાનન્યત્વ એટલે કે જે પુત્રની માતાએ કાળાદિ દ્રવ્યો ખાધા છે તેથી તે કાળા =માતા વડે ખવાયેલા શાકાદિના આહાર વડે પરિણામપૂર્વકનું પુત્રત્વ જેનામાં છે, તે શ્યામ છે એવી વ્યાપ્તિના ગ્રહણ કરનાર તર્ક વડે ખંડિત થાય છે માટે તર્કનિરાકૃત-સાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ છે તેમ જાણવું. આવી રીતે નિરાકૃત સાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ આઠ પ્રકારે જણાવ્યું द्वितीयं पक्षाभासं सभेदमुपदर्श्य तृतीयमुपदर्शयन्ति— અનભીપ્સિત પક્ષાભાસનું ઉદાહરણ જણાવે છે; अनभीप्सित साध्यधर्मविशेषणो यथा - स्याद्वादिनः शाश्वतिक एव कलशादिरशाश्वतिक एव वेति वदतः ॥४६ । સૂત્રાર્થ- જેમ કલશાદિ શાશ્વત (એકાંતનિત્ય) જ છે અથવા અશાશ્વત (એકાંતેઅનિત્ય) જ છે એ પ્રમાણે બોલનાર સ્યાદ્વાદીની આ પ્રતિજ્ઞા અનભીપ્સિત-સાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ છે. ૨૩૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ स्याद्वादिभिस्तावत् पदार्थानां कथञ्चिन्नित्यानित्यत्वमेवाङ्गीकृतं तथापि कदाचिदसौ स्याद्वादी सभाक्षोभादिना 'घटो नित्य एव' अथवा 'घटोऽनित्य एव' इति प्रतिज्ञां करोति तदा तस्येयं प्रतिज्ञाऽनभीप्सितसाध्यधर्मविशेषणदोषेण दूषिता भवति, स्याद्वादिनो हि सर्वत्र वस्तुनि नित्यत्वैकान्तोऽनित्यत्वैશાસ્તો વા નામોણિતઃ ૪૬ / ટીકાઈ- સ્યાદ્વાદીઓ વડે પદાર્થોનું કથંચિત્ નિત્યત્વ તથા કથંચિત્ અનિત્યત્વ સ્વીકાર્યું છે તો પણ ક્યારેક આ સ્યાદ્વાદી સભાક્ષોભ અનાભોગ આદિના કારણે ઘટ નિત્ય જ છે અથવા ઘટ અનિત્ય જ છે એ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે ત્યારે તેની આ પ્રતિજ્ઞા અનભીપ્સિત સાધ્યધર્મ વિશેષણ દોષ વડે દૂષિત થાય છે, કારણ કે સ્યાદ્વાદિઓને સર્વવસ્તુમાં એકાંતે નિત્યપણું કે એકાંતે અનિત્યપણું ઇચ્છિત નથી માટે તે અનીણિત-સાધ્યધર્મ-પક્ષાભાસ છે . पक्षाऽऽभासन् निरूप्य हेत्वाभासनाहु :પક્ષાભાસોનું નિરૂપણ કરીને હેત્વાભાસોને હવે જણાવે છે. असिद्ध-विरूद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥६-४७॥ સૂત્રાર્થ- (૧) અસિદ્ધ (૨) વિરૂદ્ધ (૩) અનૈકાન્તિક આ ત્રણ પ્રકારે હેત્વાભાસો છે. व्याप्त्याश्रयाभावादहेतवोऽपि हेतुवदाभासन्ते इति हेत्वाभासा:दुष्टहेतव इत्यर्थः, ते चाऽसिद्ध-विरूद्वानैकान्तिकभेदेन त्रिविधाः ॥ ४७ ।। ટીકાઈ- વ્યાપ્તિના આશ્રયભૂત એવા હેતુના અભાવથી અહેતુ હોવા છતાં પણ હેતુની જેમ જણાય છે તે હેત્વાભાસો એટલે કે દુષ્ટ હેતુઓ છે, તે અસિદ્ધ વિરૂદ્ધ અને અનૈકાન્તિકના ભેદ વડે ત્રણ પ્રકારે છે. तत्रासिद्धमभिदधतिહવે અસિદ્ધ હેત્વાભાસ બતાવે છે. यस्यान्यथाऽनुपपत्तिः प्रमाणेन न પ્રતીયતે સોસિદ્ધઃ ૬-૪૮ / સૂત્રાર્થ- જે હેતુની અન્યથા અનુપપત્તિ વ્યાપ્તિ (જે હોવા છતાં જે હોય) પ્રમાણ વડે પ્રતીત ન હોય તે અસિદ્ધ હેત્વાભાસ છે. ૨૩૮ Page #274 -------------------------------------------------------------------------- ________________ यस्य हेतोः केनापि प्रमाणेनान्यथाऽनुपपत्तिर्न प्रतीयते सोऽसिद्धः, निश्चितान्यथाऽनुपपत्येकलक्षणत्वाद्वेतोः ॥ ४८ ॥ ૧ ટીકાઈ- જે હેતુની કોઈ પણ પ્રમાણ વડે અન્યથા અનુપપત્તિ પ્રતીત ન થાય તે અસિદ્ધ હેત્વાભાસ છે કારણ કે હેતુ નિશ્ચિત અન્યથા અનુપપત્તિ એક લક્ષણવાળો છે. अथामुं भेदतो दर्शयन्तिઅસિદ્ધ હેત્વાભાસના પ્રકારો જણાવે છે. સ દ્વિવિઘ માસોચતરસિદ્ધ / ૬-૪૨ // સૂત્રાર્થ- અસિદ્ધ હેત્વાભાસ બે પ્રકારે છે, (૧) ઉભયસિદ્ધ (૨) અન્યતરાસિદ્ધ. . स हेतुर्द्विविधः । यो वादि- प्रतिवादिसमुदायरूपस्योभयस्यासिद्धः स उभयाऽसिद्धः। यस्त्वन्यतरस्य वादिनः प्रतिवादिनो वाऽसिद्धः सोऽन्यतराऽસિદ્ધ રૂત્યર્થ: ( ૪૨ | - ટીકાર્ય તે હેતુ બે પ્રકારે છે, જે વાદી અને પ્રતિવાદી ઉભયને અસિદ્ધ હોય તે ઉભયાસિદ્ધ છે. અને જે વાદી કે પ્રતિવાદી એ બન્નેમાંથી એકને અસિદ્ધ હોય તે અન્યતરાસિદ્ધ હેત્વાભાસ છે. , તત્રામેટું વત્તિ– , હવે બન્ને અસિદ્ધ હેત્વાભાસના દૃષ્ટાન્તો જણાવે છે. - માસિદ્ધ યથા-પરિણામ શબ્દઃ રાક્ષુષત્વાન્ ૬-૧૦ | - સૂકાઈ- ઉભયાસિદ્ધ હેત્વાભાસ જેમ કે- શબ્દ પરિણામી છે ચક્ષુનો વિષય હોવાથી. .- शब्दे चाक्षुषत्वं वादि-प्रतिवादिनोरुभयोरप्यसिद्धं, श्रावणत्वात् शब्दस्य, तस्मादयं हेतुरूभयासिद्ध इत्यर्थः ॥ ५० ॥ ' ટીકાઈ- શબ્દમાં ચાક્ષુષપણું વાદી પ્રતિવાદી બન્નેને અમાન્ય છે, કારણ કે શબ્દનું શ્રાવણપણુ (શ્રોત્રેન્દ્રિયથી ગ્રહણ થતું) હોવાથી ચક્ષુથી ગ્રહણ થતો . નથી તેથી આ હેતુ બન્નેને અસિદ્ધ છે, માટે ઉભયાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. ૨૩૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ द्वितीयं भेदं वदन्तिअन्यतरासिद्धो यथा-अचेतनास्तरवः, विज्ञानेद्रियाऽऽयुनिरोधलक्षणमरणरहितत्वात् ॥ ६-५१ ॥ સૂત્રાર્થ અન્યતરાસિદ્ધ હેત્વાભાસ જેમ કે વૃક્ષો અચેતન છે કારણ કે વિજ્ઞાન ઇન્દ્રિય અને આયુષના નિરોધસ્વરૂપ મરણથી રહિત છે. विज्ञानस्येन्द्रियाणामायुषश्च निरोध:- अभाव इति विज्ञानेन्द्रियायुर्निरोधः तल्लक्षणं यन्मरणं तदभावाद् इति बौद्धा वृक्षेषु अचेतनत्वप्रसाधनार्थ हेतुमुपन्यस्यन्ति तन्न युक्तम्, अस्य हेतोः प्रतिवाद्यसिद्धिकलङ्कदूषितत्वात् । प्रतिवादिनां जैनानामागमे विज्ञानेन्द्रियाऽऽयुषां वृक्षेषु प्रतिपादितत्वात् । वाद्यसिद्धेरूदाहरणं तु–'सुखादयोऽचेतनाः, उत्पत्रिमत्वात्' इत्यत्र वादिनः सांख्यस्योत्पत्तिमत्वमसिद्ध, तन्मते आविर्भावस्यैवाङ्गीकारात् ॥ ५१ ॥ ટીકાઈ- વિજ્ઞાન-ઇન્દ્રિય અને આયુષનો નિરોધ એટલે કે અભાવ સ્વરૂપ જે મરણ, તે મરણનો અભાવ હોવાથી આ હેતુ બૌદ્ધો વૃક્ષમાં અચેતનપણું સિદ્ધ કરવા રજુ કરે છે. તે યોગ્ય નથી કારણ કે આ હેતુ વૃક્ષમાં ચૈતન્ય માનનાર પ્રતિવાદી એવા જૈનોને અસિદ્ધિના કલંકથી દુષિત છે એટલે કે અમાન્ય છે કારણ કે પ્રતિવાદી જૈનોના આગમમાં વૃક્ષોમાં પણ વિજ્ઞાન ઇન્દ્રિય અને આયુષ્ય એ પ્રમાણથી સિદ્ધ કરેલું છે તેથી પ્રતિવાદી એવા જૈનોની અપેક્ષાએ અન્યતરાસિદ્ધ હેત્વાભાસ છે. કારણ કે વાદી એવા બૌદ્ધને માન્ય છે અને પ્રતિવાદી એવા જૈનોને અમાન્ય છે. વાદીને અસિદ્ધ એવું દૃષ્ટાન્તસુખવિગેરે અચેતન છે, ઉત્પત્તિ થતી હોવાથી. આ અનુમાનમાં બતાવેલો ‘ઉત્પત્તિમસ્વત્' હેતુ વાદીને અસિદ્ધ છે કારણ કે તેઓ સર્વત્ર માત્ર આવિર્ભાવને જ માને છે એટલે કે નિત્યવાદી સાંખ્યો પોતાના મતે કોઈપણ વસ્તુની ઉત્પત્તિ સ્વીકારતા નથી જેમ કરંડિયામાં સર્પ હોય તો તે તિરોભૂત છે જ્યારે કરંડિયો ખોલે તો તેની ફણા વિ. આવિર્ભત રૂપે દેખાય છે તેમ કોઇપણ પદાર્થમાં વસ્તુ સ્વરૂપે તે રહેલુ છે પરંતુ તે તે સહકારી કારણો મળતા તે પ્રગટ થાય છે. બીજમા થડ-ફલ-ફૂલ-અંકુરાદિપણુ પડેલુ છે તે તે કારણોના સમવધાન થાય ત્યારે તે જ બીજમાંથી અંકુરો શાખા-પ્રશાખા ફૂલ ફળ પ્રાપ્ત ૨૪૦ Page #276 -------------------------------------------------------------------------- ________________ થાય છે.) પરંતુ તેના મતે ઉત્પત્તિ છે જ નહિ તેથી આ હેતુ, વાદી એવા સાંખ્યોને અમાન્ય છે અને પ્રતિવાદી એવા બૌદ્ધો અનિત્યવાદમાં અગ્રેસર હેવાથી તે ઉત્પત્તિ માને છે. માટે તેમને માન્ય છે માટે અન્યતરાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. अधुना विरूद्धलक्षणमाचक्षतेવિરૂદ્ધ હેત્વાભાસનું લક્ષણ જણાવે છે. साध्यविपर्ययेणैव यस्यान्यथाऽनुपपत्तिरध्यवसीयતે = વિરૂદ્ધ / ૬-૧૨ / સૂત્રાર્થ-સાધ્યથી વિપરિત પદાર્થ સાથે જે હેતુની અન્યથા-અનુપપત્તિવ્યાસિનો નિશ્ચય થાય તે વિરૂદ્ધ હેત્વાભાસ છે. -- यस्यान्यथाऽनुपपत्तिः-अविनाभावः साध्यविपर्ययेणैव साध्याभावेनैव निश्चीयते न तु साध्येन, 'स विरूद्ध इत्यर्थः ॥ ५२ ॥ ટીકાર્ય- જે હેતુથી અન્યથા-અનુત્પત્તિ એટલે કે અવિનાભાવ સાધ્યના વિપરીતની સાથે એટલે કે સાધ્યના અભાવમાં જ નિશ્ચિત કરાય છે પરંતુ સાધ્યની સાથે નહીં તે વિરૂદ્ધ હેત્વાભાસ છે. • વિશેષાર્થ-જે સમ્ય હેતું છે તે સાધ્યની સાથે અવિનાભાવી જોઈએ સાર્ધવિના ન હોવો જોઈએ એના બદલે જે હેતુ સાધ્યાભાવમાં વર્તે છે તે વિરૂદ્ધહેત્વાભાસ છે જેમકે મર્થ સાધુ વવનકામીનીયુત્ અહીં“” જે સાધ્ય, તેનું વિપર્યય ગૃહસ્થ જે સાધ્યાભાવ છે ત્યાં સંવનામીનોdવાત હેતું જતો હોવાથી તે વિરૂદ્ધ છે. . અત્રવિહિરાવિરૂદ્ધહેત્વાભાસનું દૃષ્ટાન્ત બતાવે છે. यथा-नित्य एव पुरुषोऽनित्य एव वा, પ્રત્યજ્ઞાનાવિમર્તત્િ / ૬-પરે ! . સૂત્રાર્થ- જેમકે–પુરુષ નિત્ય જ છે, અથવા અનિત્ય જ છે, કારણ કે તે પ્રત્યભિજ્ઞાનાદિવાળો છે. ૨૪૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ 'पुरुषो नित्य एव प्रत्यभिज्ञानादिमत्त्वात्' अस्मिन्ननुमाने हेतो: सर्वथा नित्यत्वविशिष्टसाध्यविपरीतेन परिणामिपुरुषेण व्याप्तत्वाद् विरुद्धत्वं हि स्थिरैकरूपस्य पुरुषस्य 'सोऽयं देवदत्तः' इत्यादिरूपं प्रत्यभिज्ञानं सम्भवति; सुषुप्ताद्यवस्थायामिव बाह्यार्थग्रहणे प्रवृत्यभावात् । बाह्यार्थग्रहणे प्रवृते सति पुरुषस्य स्थिरैकरूपत्वहानिः स्यात्, बाह्यार्थग्रहणरूपेण परिणतत्वात्, तस्मान्न स्थिरैकरूपे पुरुषे कदाचिदपि प्रत्यभिज्ञानं सम्भवति । एवमेव ' पुरुषोऽनित्य एव, प्रत्यभिज्ञानादिमत्वात्' इति सौगतानुमाने हेतोर्निरन्वयविनासलक्षणाःनित्यैकरूपसाध्यविपरीतेन परिणामिपुरुषेण व्याप्तत्वाद् विरूद्धत्वम् । अयमर्थः–अन्यत्र देशे काले वा अनुभूतस्य वस्तुनोऽन्यत्र देशे काले वा पुनरनुभवे पूर्वद्दष्टत्वेन स्मरणे च सति यत् 'सोऽयं' इत्याकारकं ज्ञानमुन्मज्जति तत् प्रत्यभिज्ञानम् । बौद्धमते तावदात्मनः क्षणिकत्वाद् य आत्मा प्रागनुभूतवान् वस्तुं, स आत्मा तदानीमेव विनष्ट इति तेन तद्वस्तु पुनरपि द्रष्टुं स्मर्तु वानशक्यत इति न प्रत्यभिज्ञानादिमत्त्वं आत्मनः सिध्यति । एवं च नानित्यत्वैकान्तेन साकं प्रत्यभिज्ञानादिमत्वस्य व्याप्तिरस्ति, अपि तु कथञ्चिन्नित्याऽनित्यत्वेन सहैवेति विरूद्धोऽयं बौद्धमते हेतुः ॥ ५३ ॥ ટીકાર્થ-“પુરુષ નિત્ય જ છે. પ્રત્યજ્ઞાનાદિવાળો છે” આ અનુમાનમાં હેતુ સર્વથા નિત્યત્વથી વિશિષ્ટ એવા સાધ્યની સાથે વર્તતો નથી પરંતુ સાધ્યાભાવ એવા પરિણામી પુરુષમાં વ્યાપ્ત (રહેતો) હોવાથી વિરૂદ્ધ થાય છે. કારણ કે સ્થિર એક સ્વરૂપવાળા પુરુષને “તે આ દેવદત્ત છે” ઇત્યાદિ સ્વરૂપ પ્રત્યભિજ્ઞાન સંભવતું નથી એટલે કે પ્રત્યભિજ્ઞાનમાં સ્મરણ અને અનુભવ બે અવસ્થારૂપ સંકલનાત્મકજ્ઞાન હોય છે એકાંતે નિત્યમાં બે અવસ્થા ઘટી શકે નહીં સુષુપ્ત અવસ્થામાં રહેલા જીવની જેમ એટલે નિદ્રામાં રહેલા જીવની જેમ બાહ્ય પદાર્થ ગ્રહણ પ્રવૃત્તિ નો અભાવ હોય છે (કદાચ) બાહ્ય પદાર્થગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે છતે પુરુષની સ્થિર એક-રૂપપણાની हानी थाय छे. કારણ } પુરુષ બાહ્યપદાર્થને ગ્રહણ કરવા દ્વારા પરિણામ પામેલો હોવાથી, તે સ્થિર એવા એક સ્વરૂપ પુરુષમાં ક્યારેપણ પ્રત્યભિજ્ઞાન संभवतुं नथी श्रेष्ठ प्रभाशे" पुरुषोऽनित्य एव प्रत्यभिज्ञानादिमत्वात्" "पुरुष અનિત્ય જ છે પ્રત્યભિજ્ઞાનવાળો છે” આ બૌદ્ધમાન્ય આ અનુમાનમાં હેતુ " જ ૨૪૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ નિરન્વયવિનાશ (અંશ પણ ન રહે તેવો નાશ) પામવા સ્વરૂપ જે અનિત્ય સ્વરૂપ સાધ્યથી વિપરિત એવા પરિણામી પુરુષની સાથે આ હેતુ વ્યાપ્ત હોવાથી વિરૂદ્ધ છે. એટલે કે બીજા દેશમાં અથવા કાળમાં અનુભવેલી વસ્તુનું બીજા દેશ-કાળમાં ફરીથી અનુભવ થયે છતે પૂર્વ જોયેલાનું સ્મરણ થાય ત્યારે સોઙયં તે આ છે એવા આકારવાલું જે જ્ઞાન ઉત્પન્ન થાય તે પ્રત્યભિજ્ઞાન છે બોદ્ધના મતે વસ્તુ ક્ષણિક હોવાથી જે આત્મા વસ્તુને અનુભવી તે આત્મા તે જ વખતે વિનાશ પામ્યો હોવાથી વસ્તુ તેના વડે ફરીથી જોવાને કે સ્મરણકરવાને જ શક્ય જ નથી આથી અનિત્ય આત્માનું પ્રત્યભિજ્ઞાનવાળાપણું સિદ્ધ થતું નથી માટે એકાંતે અનિત્ય ની સાથે પ્રત્યભિજ્ઞાનાદિ હેતુની વ્યાપ્તિ થતી નથી પરંતુ કથંચિત્ અનિત્ય કે કથંચિત્ નિત્ય ની સાથે પ્રત્યમિજ્ઞાનામિત્વાત્ હેતુની વ્યાપ્તિ થઇ શકે છે માટે બૌદ્ધમતમાં આ હેતુ વિરૂદ્ધ છે તેમ જાણવું. अनैकान्तिकस्वरूपं प्ररूपयन्ति અનૈકાન્તિક હેત્વાભાસનું સ્વરૂપ જણાવે છે. यस्यान्यथानुपपत्तिः सन्दिह्यते सोऽनैकान्तिकः ॥ ६-५४॥ સૂત્રાર્થ-જે હેતુની અન્યથા અનુપપત્તિમાં સંદેહ થાય છે હેતુ અનૈકાન્તિક છે. यस्य हेतोः अन्यथानुपपत्तिः - साध्येन सहाऽविनाभावः सन्दिह्यते— क्वचित् साध्याधिकरणे क्वचित् साध्याऽभावाधिकरणे हेतोर्वर्तनात् संदेहविषयो भवति सोऽनैकान्तिकः ॥ ५४ ॥ ટીકાર્થ-જે હેતુની અન્યથાઅનુપપત્તિ એટલે સાધ્યની સાથે અવિનાભાવ સંદેહવાલો છે. એટલે કે હેતુ કોઇવખત સાધ્યના અધિકરણમાં (સાધ્ય સાથે) દેખાય છે અને કોઇ ઠેકાણે સાધ્યના અભાવની સાથે વર્તે છે. તે હેતુ અનૈકાન્તિક કહેવાય છે. વિશેષાર્થ-સમ્યગ્ હેતુ સપક્ષમાં જ રહે પરંતુ જે હેતુ સપક્ષમાં અને વિપક્ષમાં પણ વર્તે તે હેતુ અનૈકાન્તિક (વ્યભિચારી) કહેવાય છે જેમ—i : મૃદ્ગિમત્ત્વાત્ અહિં શૃંગિત્વ હેતુ ગાયમાં રહે છે અને સાધ્યાભાવ મહિષાદિમાં પણ રહે છે તેથી શિંગડાવાળાપણુ માત્ર દેખાવાથી આ ગાય હશે કે મહિષાદિ ? એમ જે હેતુની અન્યથા અનુપપત્તિ શંકાવાળી રહે તે અનૈકાન્તિક હેતુ જાણવો. ૨૪૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ एतभेदसङ्ख्यामाख्यान्तिતેના ભેદો જણાવે છે. स द्वेधा- निर्णीतविपक्षवृत्तिकः सन्दिग्धविपक्षवृत्तिकश्च ॥ ६-५५ ॥ સૂત્રાર્થ- તે અનકાસ્તિક હેત્વાભાસ બે પ્રકારે છે. નિર્ણતવિપક્ષવૃત્તિક અને સંદિગ્ધવિપક્ષવૃત્તિક. निर्णीता विपक्षे वृत्तिर्यस्यासौ निर्णीतविपक्षवृत्तिकः। संदिग्धा विपक्षे वृतिर्यस्य स संदिग्धविपक्षवृत्तिकः । अयमर्थः– यस्य हेतोर्विपक्षे साध्याऽभावाधिकरणे वृत्तिर्निश्चीयते स निर्णीतविपक्षवृत्तिकोऽनैकान्तिकः। यस्य तु विपक्षे वृत्तिः सन्दिह्यते स सन्दिग्धविपक्षवृत्तिकोऽनैकान्तिक इति ॥ ५५ ॥. ટીકાઈ- નિર્ણત, વિપક્ષમાં છે વૃત્તિ જેની આ નિર્ણતવિપક્ષવૃત્તિવાળો અનૈકાન્તિક હેત્વાભાસ, સંદિગ્ધ વિપક્ષમાં છે વૃત્તિ જેની તે સંદિગ્ધવિપક્ષવૃત્તિ વાળો અનૈકાન્તિક હેત્વાભાસ છે. તેનો અર્થ આ પ્રમાણે છે-જે હેતુનો વિપક્ષમાં એટલે કે સાધ્યાભાવના અધિકરણમાં રહેવાનો નિશ્ચય કરાયો છે. તે નિર્ણતવિપક્ષવૃત્તિક-અનૈકાન્તિક છે. વળી જેની (હેતુની) વિપક્ષમાં સાથાભાવમાં વૃત્તિ સજેહ કરાય છે તે સંદિગ્ધવિપક્ષવૃત્તિક અનૈકાન્તિક છેઃ तत्राद्यभेदमुदाहरन्तिનિર્ણતવિપક્ષવૃત્તિ હેત્વાભાસ નું ઉદાહરણ જણાવે છે. निर्णीतविपक्षवृत्तिको यथा-नित्यः शब्दः, प्रमेयत्वात्॥ ६-५६॥ સૂત્રાર્થ- જેમ શબ્દ નિત્ય છે પ્રમેય હોવાથી આ નિર્ણતવિપક્ષવૃત્તિક त्यामास छे. _ 'शब्दो नित्यः, प्रमेयत्वात्' इत्यस्मिन्ननुमाने प्रमेयत्वहेतोर्विपक्षे नित्यत्वाभावाधिकरणे,नित्ये घटादौ वृत्तिर्निणीयते, अतो भवति सन्देहः किमयं २४४ Page #280 -------------------------------------------------------------------------- ________________ हेतुर्नित्यत्वेन व्याप्त उताऽनित्यत्वेनेति ? तथा चाऽविनाभावस्य संदेहादयं हेतुर्निर्णीतविपक्षवृत्तिकोऽनैकान्तिक इत्यर्थः ॥ ५६ ॥ • ટીકાર્ય-શક્ટ્રિોનિત્ય: પ્રમેયત્વીત્ આ અનુમાનમાં પ્રયત્ન હેતુ વિપક્ષરૂપ નિત્યત્વના અભાવવાળા અધિકરણ એવા અનિત્ય ઘટાદિમાં તેની વૃત્તિ નિણત થાય છે. આથી નિત્ય અને અનિત્ય ઊભયસ્થળે થતી પ્રતીતિ સમાન હોવાથી “પ્રમેયત્વ' નિત્યસાથે અવિનાભૂત છે કે અનિત્ય સાથે અવિનાભૂત છે? એવો સંદેહ થાય છે. એ પ્રમાણે અન્યથાનુપપત્તિમાં સંદેહ થતો હોવાથી આ હેતુ નિણત વિપક્ષવૃત્તિક-અનૈકાન્તિક છે તેમ જાણવું. अथ द्वितीयभेदमुदाहरन्तिસંદિગ્ધ વિપક્ષવૃત્તિક હેત્વાભાસનું ઉદાહરણ જણાવે છે. संदिग्धविपक्षवृत्तिको यथा-विवादपदाऽपन्नः પુરુષ: સર્વજ્ઞા ન મવતિ, વસ્તૃત્વત્ / ૬-૧૭ | સૂત્રાર્થ-જેમકે વિવાદાસ્પદ પુરુષ સર્વજ્ઞ નથી કારણ કે વક્તા છે. આ સંદિગ્ધ-વિપક્ષવૃત્તિક અનૈકાન્તિક હેત્વાભાસ છે. अस्मिन्ननुमानें “वक्तृत्वात्" इति हेतोर्विपक्षे सर्वज्ञे वृत्तिः संदिह्यते, किं : સર્વજ્ઞ વકતૃત્વ વર્તતે સંવા' રૂર્તિ તમારો હેતુઃ સંથિ વિપક્ષવૃત્તિોડનૈત્તિ તિ | પ૭ / . ટીકાઈ- આ અનુમાનમાં ‘વસ્તૃત્વ' હેતુ વિપક્ષ એવા સર્વજ્ઞપુરુષમાં સંદિગ્ધવૃત્તિ છે. કારણ કે સર્વશવક્તા છે કે વક્તા નથી એમાં સંદેહ છે તેથી આ હેતુ સંદિગ્ધવિપક્ષવૃત્તિક અનૈકાન્તિક હેત્વાભાસ છે. .... अथ दृष्टान्ताऽऽभासान् प्रदर्शयन्ति- દૃષ્ટાન્નાભાસો ને બતાવે છે. साधर्येण दृष्टान्ताऽऽभासो नवप्रकारः । ६-५८ ॥ સૂત્રાર્થ- સાધર્મ્સથી દષ્ટાન્તાભાસ નવ પ્રકારે છે. साधर्म्य-वैधर्म्य भेदेन दृष्टान्तस्य द्विविधत्वं प्राक् प्रदर्शितम् अतस्तदाभासस्यापि साधर्म्य वैधर्म्यभेदेन द्विविधत्वमर्थादायातम् । तत्र साधर्म्यण दृष्टान्ताऽऽभासो नव प्रकार इत्यर्थः ॥५८ ॥ ૨૪૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય- સાધર્મ્સ અને વૈધર્મી ભેદવડે દૃષ્ટાન્ત બે પ્રકારે છે તે ત્રીજા પરિચ્છેદમાં કહેવાઇ ગયું છે. તેનો એટલે કે દૃષ્ટાન્તનો આભાસ પણ સાધર્મ અને વૈધર્મીના ભેદવડે બે પ્રકારે છે તેમ અર્થાપત્તિ થી જણાઇ આવે છે. તેમાં સાધર્મથી દૃષ્ટાન્ત નવ પ્રકારે છે. તે પ્રકારો જણાવે છે. प्रकारानेव कीर्त्तयन्ति साध्यधर्मविकलः, साधनधर्मविकलः, उभयधर्मविकलः, संदिग्धसाध्यधर्मा, सन्दिग्धसाधनधर्मा, सन्दिग्धोभयधर्मा, અનન્વયઃ, અપ્રńિતાન્વયઃ, વિપરીતાન્વયશ્રુતિ ! ૬-૧૬।। साध्यधर्मविकलादिभेदेन साधर्म्यदृष्टान्ताऽऽभासो नवविध इत्यर्थः १५.९ । સૂત્રાર્થ- (૧) સાધ્યધર્મવિકલ (૨) સાધનધર્મવિકલ (૩) ઊભયધર્મવિકલ (૪) સંદિગ્ધસાધ્યધર્મા (૫) સંદિગ્ધસાધનધર્મા (૬) સંદિગ્ધોભયધર્મા (૭) અનન્વય (૮) અપ્રદર્શિતાન્વય (૯) વિપરીતાન્વય આદિ નવ પ્રકારો સાધર્મદૃષ્ટાન્નાભાસના છે. क्रमेणामून् उदाहरन्ति— સાધર્મ દૃષ્ટાન્નાભાસના ઉદાહરણો ક્રમશઃ બતાવે છે. तत्राऽपौरुषेयः शब्दः, अमूर्तत्वाद्, દુ:પ્રતિતિ સાધ્યધર્મવિજત: || ૬-૬૦ || સૂત્રાર્થ-સાધ્યધર્મવિકલ જેમકે -શબ્દ અપૌરુઐય છે અમૂર્ત હોવાથી દુઃખની જેમ अत्र दृष्टान्ते दुःखे अपौरुषेयत्वं नास्ति, पुरुषव्यापारजन्यत्वाद् दुःखस्य । तस्मात् साध्यधर्मेणापौरुषेयत्वेन विकलत्वादयं साध्यर्मविकलाख्यो દૃષ્ટાન્તાઽમાસ કૃત્યર્થ: ॥ ૬૦ ॥ ટીકાર્થ-અહીં દૃષ્ટાન્ત એવા દુઃખમાં અપૌરુષેયપણું નથી કારણ કે દુઃખ પુરુષનાવ્યાપારથી ઉત્પન્ન થાય છે તેથી સાધ્યધર્મ અપૌરુષેયવડે દૃષ્ટાન્ત વિકલ હોવાથી સાધ્યધર્મ-વિકલ-દૃષ્ટાન્નાભાસ કહેવાય છે. ૨૪૬ Page #282 -------------------------------------------------------------------------- ________________ तस्यामेव प्रतिज्ञायां तस्मिन्नेव દેતી પરમાણુવતિતિ સાથન વિશ: I ૬-૬૨ . * સૂત્રાર્થ-તે જ પ્રતિજ્ઞામાં અને તેજ હેતુમાં પરમાણુની જેમ દેખાત્ત સાધનધર્મથી વિકલ છે 'शब्दोऽपौरुषेयः, अमूर्तत्वात् परमाणुवत्' इत्यत्र यद्यपि परमाणौ साध्यधर्मोऽपौरुषेयत्वमस्ति तथापि साधनधर्मेऽमूर्तत्वं नास्ति तस्मात् સાઘનઘવિનોર્થ દત્તઃ દશ . ટીકાઈ- શબ્દોન્વરુપે અમૂર્તવાન્ પરમાણુવત્ અહીં આ અનુમાન જો કે પરમાણુમાં સાધ્યધર્મ અપૌરુષત્વ તો છે પરંતુ અમૂર્તત્વ રૂપ સાધનધર્મનો અભાવ છે કારણ કે પરમાણુ મૂર્ત છે. તેથી આ સાધનધર્મ-વિકલ-દેષ્ટાન્નાભાસ વનશવદ્વિત્યમય વિન: દ્ર-દૂર છે સૂત્રાર્થ-કલશની જેમ ઉભયધર્મવિકલ છે. 'शब्दोऽपौरुषेयः, अमूर्तत्वात् कलशवत्' इत्यत्र दृष्टान्ते कलशे साध्यधर्मस्याऽपौरुषेयत्वस्य साधनधर्मस्याऽमूर्तत्वस्य चाभावात् साध्यसाधनोभयधर्मविकलत्वादुभयधर्मविकलः । कलशस्य पौरुषेयत्वाद् मूर्तत्वाच्चेति भावः ॥ ६२ ॥ . ટીકાઈ- શબ્દોષ પે: અમૂર્તત્વત્િ તણવત્ આ અનુમાનમાં બતાવેલ કલશરૂપ દૃષ્ટાતમાં સાધ્યધર્મ અપૌરુષેયત્વનો તથા સાધનધર્મ અમૂર્તત્વનો અભાવ હોવાથી એટલે કે સાધ્ય અને સાધન એમ ઉભયવિકલ હોવાથી ઉભયધર્મવિકલ દૃષ્ટાન્તાભાસ છે. કારણ કે કલશ (ઘટ) કુંભાર આદિ પુરુષ જન્ય છે તથા પ્રગટ દેખાતો હોવાથી મૂર્તિ છે માટે સાધ્ય-સાધન ઉભય | વિકલતા છે." रागादिमानयं, वक्तृत्वाद्, રેવન્નતિતિ સન્નિાથસાધ્યમ I ૬-૬રૂ I સૂસાર્થ- આ (પુરુષ) રાગાદિયુક્ત છે, વક્તા હોવાથી દેવદત્તની જેમ દષ્ટાન્ત સંદિગ્ધ-સાધ્યધર્મનું છે. ૨૪૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ 'अयं रागादिमान्, वक्तृत्वात्, देवदत्तवत्' इत्यत्र दृष्टान्ते देवदत्ते रागादयः सन्ति न वा ? इति सन्देहो वर्तते, परचेतोविकाराणामप्रत्यक्षत्वात्, ' रागाद्यव्यभिचारिलिङ्गाभावादनुमानेनापि ज्ञातुमशक्यत्वाच्च । तस्मात् संदिग्धो रागादिमत्त्वलक्षणः साध्यधर्मो यत्र दृष्टान्तेऽसौ संदिग्धसाध्यधर्मा ॥ ६३ ॥ ટીકાઈ- ગર્વ સામિાન વસ્તૃવાત તેવદ્રત્તવત્ એ પ્રમાણે આ અનુમાનમાં દૃષ્ટાન્ત એવા દેવદત્તમાં રાગાદિ છે કે નથી એવો સંદેહ વર્તે છે. કારણ કે બીજાના ચિત્ત (મન) ના વિકારો પરોક્ષ છે. અને રાગાદિનું અવ્યભિચારી લિંગ કોઈ દેખાતું નથી તેનો અભાવ હોવાથી) અનુમાન વડે પણ જાણવાને માટે અશક્ય છે. તેથી રાગાદિત્ય સ્વરૂપ સાધ્યધર્મ જે દેવદત્ત . દૃષ્ટાન્તમાં સંદિગ્ધ છે તેથી આ સંદિગ્ધસાધ્યધર્માદષ્ટાન્તાભાસ કહેવાય છે. मरणधर्माऽयं, रागादिमत्त्वात्, મૈત્રવિિત સાથસાધનધર્મી દ-૬૪ સૂત્રાર્થ- આ પુરુષ મરણધર્મથી યુક્ત છે રાગરિમાન્ હોવાથી મૈત્રની જેમ આ સંદિગ્ધસાધનધર્મ-દષ્ટાન્તાભાસ છે. - 'अयं मरणधर्मा, रागादिमत्त्वात् मैत्रवत्' इत्यत्र दृष्टान्ते मैत्रे साधनधर्मस्य रागादिमत्त्वस्य संदिग्धत्वात् सन्दिग्धसाधनधर्मनामको दृष्टान्ताऽऽभास इत्यर्थः તે ૬૪ || ટીકાઈ- મરથમ રાતિમત્તા મૈત્રવત્ એ પ્રમાણે અહીં દૃષ્ટાન્ત એવા મૈત્રમાં સાધનધર્મરાગાદિવાળાપણું તે સંદિગ્ધવૃત્તિ છે માટે આ સંદિગ્ધ સાધનધર્માદષ્ટાન્તાભાસ છે. મૈત્ર એવા દેખાત્તમાં સાધ્યધર્મ મરથમ તે નિશ્ચિત છે પરંતુ રીતિમત્વ સાધન તે છઘસ્થ હોય તો હોઇ શકે અને કેવલી હોય તો ન પણ હોઈ શકે માટે સંદિગ્ધ છે. नायं सर्वदर्शी, रागादिमत्वात्, પુનિવિશેષવિિત સંવિથોમાંથf ૬-૬ . સૂત્રાર્થ-આ પુરુષ સર્વદર્શી નથી, રાગાદિમાન્ હોવાથી, મુનિવિશેષની જેમ આ સંદિગ્ધોભયધર્મા-દેષ્ટાન્તાભાસ છે. ૨૪૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ दृष्टान्ते मुनिविशेषे साध्यधर्मस्य असर्वदर्शित्वस्य साधनधर्मस्य रागादिमत्त्वस्य च संशयविषयत्वादयं संदिग्धोभयधर्मा ॥ ६५ ॥ - ટીકાઈ- અહિં દૃષ્ટાન્તરૂપ મુનિવિશેષમાં સાધ્યધર્મ એવું અસર્વદર્શીપણાનું અને સાધનધર્મ રાગાદિમત્વપણાનો સંશયનો વિષયનો હોવાથી આ સંદિગ્ધઉભયધર્માદષ્ટાન્તાભાસ છે. એટલે કે મુનિવિશેષ તે જો સર્વજ્ઞ હોય તો તે રાગાદિવાળા નથી અને અસર્વજ્ઞ નથી આમ સાધ્ય-સાધન બંને ઇન્દ્રિયથી ગમ્ય નથી માટે શંકા થાય કે સામાન્યમુનિની જેમ વેષ તો છે જ માટે સાધ્યસાધન નિશ્ચિત ન થાય. રાતિમાન વિવક્ષિત: પુરુષ:, વસ્તૃત્વા, રૂછપુરુષવવિયનન્વય: // ૬-૬૬ કે. સૂત્રાર્થ- વિક્ષિત પુરુષ રાગાદિવાળો છે, વક્તા હોવાથી, ઇષ્ટપુરુષની જેમ આ અનન્વય દેખાત્તાભાસ છે. . 'विवक्षितः पुरुषो रागादिमान्, वक्तृत्वाद, इष्टपुरुषवत्' इत्यत्र दृष्टान्ते इष्टपुरुषे यद्यपि रागादिमत्त्वं वक्तृत्त्वं च साध्य-साधनधर्मी दृष्टौ तथापि 'यो यो वक्ता स स रागादिमान्' इति व्याप्त्यभावादनन्वयलक्षणो दृष्टान्ताऽऽभास રૂત્યર્થ. I ૬૬ . - ટીફાર્થ- વિક્ષિતઃ પુરુષો વિમાન, વસ્તૃત્વાન્ રૂપુરુષવત્ એ પ્રમાણે ઈષ્ટપુરુષ એવા દૃષ્ટાન્તમાં રાગાદિવાળાપણું અને વકતૃત્વપણું એવા સાધ્ય અને સાધનધર્મ દેખાય છે પરંતુ જે જે વક્તા હોય તે તે રાગાદિવાળા હોય એવી વ્યાપ્તિનો અભાવ હોવાથી અનન્વય (જેનો અન્યય ન થતો હોય) દિષ્ટાન્નાભાસ છે. ઇષ્ટપુરુષ=ચૈત્રનામની વ્યક્તિમાં સાધ્ય “રાગાદિમા” અને સાધન “વકતૃત્વ” બન્ને ઘટે પરંતુ સર્વઠેકાણે વ્યાપ્તિનો અવયસિદ્ધ થતો નથી કારણ કે કેવલીમાં વક્તાપણું ઘટે પરંતુ રાગાદિમત્વપણું ઘટતું નથી એટલે જે જે વક્તા હોય તે રાગાદિમાન્ હોય એવી વ્યક્તિ કેવલીમાં ઘટતી નથી માટે આ અનન્વય દષ્ટાન્તાભાસ છે. ૨૪૯ Page #285 -------------------------------------------------------------------------- ________________ अनित्यः शब्दः, कृतकत्वाद्, घंटवदित्यप्रदर्शितान्वयः॥ ६-६७॥ સૂત્રાર્થ-શબ્દ અનિત્ય છે, કૃતક હોવાથી ઘટની જેમ આ અપ્રદર્શિતાવય દૃષ્ટાન્તાભાસ છે. अत्र दृष्टान्ते घटे 'यत्र यत्र कृतकत्वं तत्र तत्रानित्यत्वम्' इत्यन्वयव्याप्तिर्वर्तते तथाऽपि वादिना वचनेन न प्रकाशितेत्यप्रदर्शितान्वयः ॥ ६७॥ ટીકાર્ય-અહિં દૃષ્ટાન્ન એવા ઘડામાં જ્યાં જ્યાં કૃત્રિમપણું છે ત્યાં ત્યાં અનિત્યપણું છે એમ અવયવ્યાપ્તિ ઘટે ખરી તો પણ સભાઆદિના ક્ષોભવડે કરીને જે પ્રમાણે વ્યાપ્તિ બોલવી જોઇએ તે પ્રમાણે બોલી ન શકે એટલે કે વાદીવડે પોતાના વચનવડે જે રીતે યથાર્થ બોલાવી જોઈએ તે રીતે પ્રકાશિત ન થાય તો અપ્રદર્શિતાવય દૃષ્ટાન્નાભાસ કહેવાય છે. ' નિત્ય: શબ્દઃ, તત્વીક, ' यदनित्यं तत् कृतकं, घटवदिति विपरीतान्वयः ॥६-६८॥ સૂત્રાર્થ શબ્દ અનિત્ય છે, કૃત્રિમ હોવાથી જે અનિત્ય હોય તે કૃતક હોય ઘડાની જેમ આ વિપરીતાન્વય છે. अत्र 'यत् कृतकं तदनित्यम्' इत्यन्वये वक्तव्ये "यदनित्यं तत् कृतकम्" इति विपरीतमुक्तं तस्मादत्र विपरीतान्वयो दृष्टान्ताऽऽभासः । ___ इदमत्र तात्पर्यम्- प्रसिद्धानुवादेन ह्यप्रसिद्धं विधीयते । प्रकृतानुमाने तु कृतकत्वं प्रसिद्धं, हेतुत्वेनोपादानात् । अनित्यत्वं चाप्रसिद्ध साध्यत्वेन निर्देशात् । यदित्यनुवादसर्वनाम्ना प्रसिद्धस्य हेतोरेव निर्देशो युक्तः, नाप्रसिद्धस्य साध्यस्य । वादिना तु यच्छब्देनाऽप्रसिद्धस्य साध्यस्य निर्देश: कृत इति विपरीतान्वयः प्रदर्शितः ॥ ६८ ॥ ટીકાર્ય- અહિં આ અનુમાનમાં જે કૃતક છે તે અનિત્ય છે એ પ્રમાણે અવયવ્યાપ્તિ કહેવા યોગ્ય છે છતાં (કોઈ) જે અનિત્ય છે તે કતક છે એ પ્રમાણે વિપરીત કહેવાય છે તેથી આ વિપરીતાન્ડયદૃષ્ટાન્તાભાસ કહેવાય છે. તેનું રહસ્ય આ પ્રમાણે છે– પ્રસિદ્ધને દેખાડવા વડે અપ્રસિદ્ધને સમજાવવું જોઇએ. તેથી પ્રસ્તુત અનુમાનમાં હેતુ જે કૃતકત્વ છે તે પ્રસિદ્ધ છે કારણ કે ૨૫૦ Page #286 -------------------------------------------------------------------------- ________________ હેતુપણાવડે કરીને ગ્રહણ કરેલું છે. અને અપ્રસિદ્ધ એવું અનિત્યપણું સાધ્યપણાવડે નિર્દેશેલું છે. ‘વર્’ એ પ્રમાણે અનુવાદવાચી સર્વનામ વડે પ્રસિદ્ધ એવા હેતુનો જ નિર્દેશ કરવો કરવો તે યુક્ત છે. પરુંત સાધ્ય જે અપ્રસિદ્ધ છે તેનો નિર્દેશ ‘ટ્’ સર્વનામ વડે યુક્તિસંગત નથી પરંતુ કોઇવાદી વડે (સભાક્ષોભાદિના કારણે) યત્ સર્વનામ વડે અપ્રસિદ્ધ એવા સાધ્યનો નિર્દેશ કરાયો તેથી વિપરીત બનવાથી એ પ્રમાણે વિપરીતઅન્વયદૃષ્ટાન્નાભાસ કહેવાય છે. વિશેષાર્થ-અનુમાનમાં સાધ્ય અપ્રસિદ્ધ હોય અને હેતુ પ્રસિદ્ધ હોય, ઉપર કહેલા અનુમાનમાં કૃતકત્વહેતુ પ્રસિદ્ધ છે અને અનિત્યત્વ સાધ્ય જાણીતું નથીપ્રસિદ્ધ નથી, તેને પ્રસિદ્ધ કરવા જાણીતો હેતુ મૂકાય એટલે જાણીતા હેતુ વડે જ્ઞાત સાધ્ય સધાય પરંતુ કોઇ સાધ્યથી વ્યાપ્તિ કરે તો અજાણીતાથી જાણીતું કેવી રીતે સિદ્ધ કરાય? માટે તે આ વિપરીતાન્વયદૃષ્ટાન્નાભાસ છે. अथ वैधर्म्यदृष्टान्ताभासमाहुः - વૈધર્મથી ૯ પ્રકારે દૃષ્ટાન્નાભાસ સમજાવે છે. वैधर्म्येणापि दृष्टान्ताऽऽभासो नवधा ॥ ६-६९ ॥ असिद्धसाध्यव्यतिरेकः, असिद्धसाधनव्यतिरेकः, असिद्धोभयं व्यतिरेकः, संदिग्धसाध्यव्यतिरेकः, संदिग्धसाधनव्यतिरेकः, संदिग्धोभयव्यतिरेकः, अव्यतिरेकः, अप्रदर्शितव्यतिरेकः, વિપરીત-વ્યતિરેથ્રુ ॥ ૬-૭૦ ॥ असिद्धसाध्यव्यतिरेकादिभेदेन वैधर्म्येणापि दृष्टान्ताऽऽभासो नवप्रकार નૃત્યર્થ: ॥ ૭૦ ॥ સૂત્રાર્થ વૈધર્મથી પણ દૃષ્ટાન્નાભાસ નવ પ્રકારે છે. (૧) અસિદ્ધસાધ્ય વ્યતિરેક (૨) અસિદ્ધ-સાધન-વ્યતિરેક (૩) અસિદ્ધોભય-વ્યતિરેક (૪) સંદિગ્ધસાધ્ય-વ્યતિરેક (૫) સંદિગ્ધસાધન-વ્યતિરેક (૬) સંદિગ્ધોભય-વ્યતિરેક (૭) અવ્યતિરેક (૮) અપ્રદર્શિત વ્યતિરેક (૯) વિપરીત વ્યતિરેક अथैतान्, क्रमेणोदाहरन्ति ૨૫૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ વૈદ્યર્મષ્ટાન્નાભાસના ઉદાહરણો ક્રમશઃ જણાવે છે. तेषु भ्रान्तमनुमानं, प्रमाणत्वात्, यत्पुनर्भ्रान्तं न भवति न तत् प्रमाणं, यथा स्वप्नज्ञानमित्यसिद्धसाध्यव्यतिरेकः, સ્વMાના પ્રાન્તત્વસ્થાનિવૃત્ત. I ૬-૭૨ છે. સૂત્રાર્થ- અનુમાન ભ્રાન્ત છે કારણ કે તે પ્રમાણ છે. જે ભ્રાન્ત ન હોય તે, પ્રમાણ ન હોય જેમકે, સ્વપ્નજ્ઞાન, અહિં સ્વપ્નજ્ઞાનમાં ભ્રાન્તિરૂપ સાધ્યનો અભાવ નથી (તેથી) આ દૃષ્ટાન્ત અસિદ્ધ વ્યતિરેક દષ્ટાન્તાભાસ છે. अत्रानुमाने वैधर्म्यदृष्टान्तत्वेनोपन्यस्ते स्वप्नज्ञाने साध्य-व्यतिरेकस्य . भ्रान्तत्वाभावस्यासिद्धत्वाद् असिद्धसाध्यव्यतिरेकोऽयं दृष्टान्ताऽऽभास इत्यर्थः । | ૭૨ છે. ટીકાર્થઅહીં અનુમાનમાં વૈધર્મેદાન્ત તારા ઉપન્યાસ કરાયેલ સ્વપ્ન- : જ્ઞાનમાં પ્રમાણનો અભાવ છે. પરંતુ સાધ્યતિરેક એવા બ્રાન્તનો અભાવ અસિદ્ધ અમાન્ય હોવાથી એટલે કે સ્વપ્રજ્ઞાનમાં ભ્રાન્તરૂપ સાધ્યનો અભાવ નથી તેથી આ અસિદ્ધસાધ્યવ્યતિરેક દૃષ્ટાન્તાભાસ છે. निर्विकल्पकं प्रत्यक्षं, प्रमाणत्वाद्, . यत्तु सविकल्पकं न तत् प्रमाणं, यथा लैङ्गिकमित्यसिद्धसाधनव्यतिरेकः, નૈત્િ પ્રમાવિયાનિવૃત્ત. / ૬-૭૨ . . સૂત્રાર્થ-પ્રત્યક્ષ નિર્વિકલ્પક છે, પ્રમાણ હોવાથી, સવિકલ્પ હોય તે પ્રમાણ ન હોય, જેમ કે-અનુમાન આ દૃષ્ટાન્તમાં અસિદ્ધ સાધન વ્યતિરેક દષ્ટાન્તા ભાસ છે. કારણ કે અનુમાનમાં સાધન પ્રમાણત્વની અનિવૃત્તિ અભાવ નથી. अत्र लैङ्गिकमिति वैधर्म्यदृष्टान्तत्वेनाभिमतं, तत्र साधनव्यतिरेकस्य प्रमाणाऽभावस्याऽसिद्धत्वादसिद्धसाधनव्यतिरेक इति भावः ॥ ७२ ॥ ટીકાર્ય- આ અનુમાનમાં લૈકિક-અનુમાન વૈધર્મદેખાજોપણા વડે માન્ય છે તેમાં સાધનવ્યતિરેક એવા પ્રાણના અભાવનું અસિદ્ધપણું હોવાથી એટલે ૨પર Page #288 -------------------------------------------------------------------------- ________________ કે અનુમાન પણ એક પ્રકારનું પ્રમાણ છે. માટે અસિદ્ધસાધન-વ્યતિરેક દૃષ્ટાન્તાભાસ છે. नित्यानित्यः शब्दः, सत्त्वात्, यस्तु न नित्याऽनित्यः स न सन्, तद्यथा स्तम्भ इत्यसिद्धोभयव्यतिरेकः, स्तम्भान्नित्याऽनित्यत्वस्य सत्त्वस्य चाऽव्यावृत्तेः ॥ ६-७३ ॥ સૂત્રાર્થ-શબ્દ નિત્યાનિત્ય છે, સત્ હોવાથી જે નિત્યાનિત્ય ન હોય તે સત્ ન હોય જેમ કે-સ્તંભ, આમાં સ્તંભનું દૃષ્ટાન્ત અસિદ્ધોભય-વ્યતિરેક દૃષ્ટાન્તાભાસ છે. કારણ કે દૃષ્ટાન્ત એવા સ્તંભમાં નિત્યાનિત્ય સાધ્ય અને સત્ત્વ સાધન એ ઉભયનો અભાવ છે. अत्र वैधर्म्यदृष्टान्तत्वेनाभिमते स्तम्भे साध्यव्यतिरेकस्य नित्यानित्यत्वाभावस्य साधनव्यतिरेकस्य सत्त्वाभावस्य चाभावादसिद्धोभयव्यतिरेक इत्यर्थः ॥ ૭॥ ટીકાર્થ-અહીં આ અનુમાનમાં વૈધર્મદૃષ્ટાન્ત તરીકે માન્ય એવા સ્તંભ દૃષ્ટાન્તમાં સાધ્યનો વ્યતિરેક એટલે કે નિત્યનિત્યાભાવ અને સાધનનો વ્યતિરેક એટલે કે સત્ત્વાભાવ એ બંને ન હોવાથી અસિદ્ધોભયવ્યતિરેકદૃષ્ટાન્નાભાસ છે. • असर्वज्ञो ऽनाप्तो वा कंपिलः, अक्षणिकैकान्तवादित्वाद, यः सर्वज्ञ आप्तो वा स क्षणिकैकान्तवादी, यथा सुगत इति संदिग्ध-साध्यव्यतिरेकः, सुगतेऽसर्वज्ञताऽનામત્વયો: સાધ્યધર્મયોાંવૃત્ત: સન્દેહાત્ ॥ ૬-૭૪ || સૂત્રાર્થ- કપિલ સર્વજ્ઞ કે આમ નથી, કારણ કે એકાન્તે અક્ષણિકવાદી (નિત્યવાદી) છે: જે સર્વજ્ઞ કે આમ હોય તે એકાંતક્ષણિકવાદી (અનિત્યવાદી) હોય જેમકે બૌદ્ધ, આમાં બૌદ્ધ દૃષ્ટાન્ત સંદિગ્ધ સાધ્યવ્યતિરેક દૃષ્ટાન્નાભાસ છે કારણ કે સુગતમાં અસર્વજ્ઞત્વ અનાપ્તત્વ સાધ્ય ધર્મોના અભાવનો સંદેહ છે. अत्र साध्यमसर्वज्ञत्वमनाप्तत्वं वा, तद्व्यतिरेकस्य सर्वज्ञत्वस्याऽऽप्तत्वस्य वा दृष्टान्ते सुगते संदिग्धत्वात् संदिग्धसाध्यव्यतिरेकदृष्टान्ताऽऽभास इत्यर्थः .. ॥ ૭૪ ॥ ૨૫૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય-અહિં અનુમાનમાં સાધ્ય જે અસર્વશપણું અર્થાત અનાતપણું તેનો વ્યતિરેક જે સર્વજ્ઞપણું અથવા આપ્તપણું તે દૃષ્ટાન્ત એવા સુગતમાં (બૌદ્ધમાં) સંદિગ્ધ છે, માટે સંદિગ્ધસાધ્ય વ્યતિરેક દષ્ટાન્તાભાસ છે, જો કે એકાંતે ક્ષણિકવાદીમાં અસર્વજ્ઞતા, અને અનાસતાની સિદ્ધિ છે માટે આ દૃષ્ટાન્ત વાસ્તવિક રીતે તો અસિદ્ધસાધ્ય વ્યતિરેક જ છે પરંતુ એકાન્ત ક્ષણિકનું ખંડન કરનાર એવા પ્રમાણના માહાભ્યના જ્ઞાનથી જેઓ રહિત છે તેવા પ્રમાતાઓને સંદેહ થતો હોવાથી તેઓની અપેક્ષાએ સંદિગ્ધસાધ્યતિરેક-દાત્તાભાસ છે. अनादेयवचनः कश्चिद् विवक्षितः पुरुषः, रागादिमत्वाद, ય: પુનરાવરન: સ વીતરા.,, तद्यथा शौद्धोदनिरिति संदिग्धसाधन-व्यतिरेकः, शौद्धोदनौ रागादिमत्वस्य निवृत्तेः संशयात् ॥६-७५ ॥ સૂત્રાર્થ- કોઈ વિવણિત પુરુષ અગ્રાહ્ય વચનવાળો છે રાગાદિમાનું. હોવાથી, જે આદેય વચનવાળો હોય છે. તે વીતરાગ હોય છે જેમ કે બૌદ્ધ. આ દૃષ્ટાન્ત શૌદ્ધોદનિમાં સંદિગ્ધસાધન-વ્યતિરેક-દષ્ટસાભાસ છે કારણ કે બૌદ્ધમાં “રાગાદિમ” સાધનની નિવૃત્તિનો સંશય છે. अत्रानुमाने साधनं रागादिमत्वं, तद्व्यतिरेकस्य रागादिमत्वाभावस्यदृष्टान्ते शौद्धोदनौ संदिग्धत्वात् संदिग्धसाधनव्यतिरेक इति ॥ ७५ ॥ ટીકાર્ય- આ અનુમાનમાં સાધન જે રાગાદિમત્વ તેનો જે વ્યતિરેક એટલેકે રાગાદિમત્તાભાવ (વીતરાગતા) દૃષ્ટાન્ત એવા બૌદ્ધમાં સંદિગ્ધ છે માટે સંદિગ્ધસાધન-ધર્મવ્યતિરેક-દષ્ટાન્નાભાસ છે. न वीतरागः कपिलः, करूणाऽऽस्पदेष्वपि परमकृपयाऽनर्पितनिजपिशितशकलत्वात्, यस्तु वीतरागः स करूणाऽऽस्पदेषु परमकृपया समर्पितनिजपिशितशकलः, तद्यथा तपनबन्धुरिति संदिग्धोभयव्यतिरेक इति तपनबन्धौ वीतरागाभावस्य करूणाऽऽ-स्पदेष्वपि परमकृपयाऽनर्पितनिजपिशितशकलत्वस्य च व्यावृत्तेः संदेहात्।६-७६ । ૨૫૪ Page #290 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-કપિલમુનિ વીતરાગ નથી, કારણ કે કરૂણાપાત્ર એવા જીવો ઉપર પરમ કરૂણાથી પ્રેરાઈને તેણે પોતાના શરીરના માંસના ટુકડા આપ્યા નથી. જે જે વીતરાગ છે તે તે કરુણાપાત્ર વ્યક્તિઓને પરમકરુણાથી પ્રેરાઈને પોતાના શરીરના માંસના ટુકડા આપે છે જેમ કે તપનબંધુત્રબુદ્ધ આ સંદિગ્ધોભયવ્યતિરેક દષ્ટાન્નાભાસ છે કારણ કે તપનબન્ધ એવા દૃષ્ટાન્તમાં વીતરાગતાભાવનો અભાવ અને કરુણાને યોગ્ય એવા જીવઉપર પરમકરુણાથી પ્રેરાઈને પોતાના શરીરના માંસના ટુકડા ન આપવાનો અભાવ=તે બંને અભાવમાં સંદેહ છે. ત્રાસુમાને વીતરાવાડમાવ: સાધ્ય: “વાડડથ્વપ પરમकृपयाऽनर्पितनिजपिशितशकलत्वात्' इति हेतुः । “यथा तपनबन्धुः' इति वैधर्म्यदृष्टान्तः, तत्र दृष्टान्ते तपनबन्धौ सुगते साध्यव्यतिरकेस्य वीतरागत्वस्य, साधनव्यतिरेकस्य करूणाऽऽस्पदेष्वपि परमकृपयाऽर्पितनिजपिशितशकलत्वस्य च संदिग्धत्वात् संदिग्धोभयव्यतिरेक इत्यर्थः ॥ ७६ ॥ | ટીકાઈ- અહિં આ અનુમાનમાં “વીતરાગત્વાભાવ” સાધ્ય છે કરુણાના સ્થાન રૂપ વ્યક્તિઓમાં પણ પરમકરુણાથી પ્રેરાઈને પોતાનામાંસના ટુકડા નથી આપ્યા” તે હેતુ છે. જેમકે - તપનબન્ધ એ પ્રમાણે વૈધર્મ દષ્ટાન્ત છે. અહીં દૃષ્ટાન્ત એવા તપનબધુ એટલે કે બુદ્ધમાં સાધ્યનો વ્યતિરેક વીતરાગ પણું, અને સાધનનો વ્યતિરેક કરુણાને યોગ્ય સ્થાનમાં - પરમકૃપાવંડે પોતાના માંસના ટુકડાઓનું અર્પણ કરવાપણું, તે સાધ્ય-સાધનની સંદિગ્ધતા હોવાથી સંદિગ્ધોભય-વ્યતિરેક દૃષ્ટાન્તાભાસ છે. ( વિશેષાર્થ- વૈધર્યદેષ્ટાન્ત તરીકે બતાવેલ તપનબન્ધ રાગાદિમાનું છે કે વિતરાગે છે ? તથા કરુણાને યોગ્ય જીવો ઉપર કરુણાથી પ્રેરાઈને પોતાના માંસના ટુકડા આપ્યા છે કે નહિ? તેની ખાતરી નથી કારણ કે તે ઇન્દ્રિયને ગોચર નથી તથા તેનો નિશ્ચય કરનાર કોઇ પ્રમાણ સ્કુરાયમાન થતું નથી. માટે ઉભયની સંદિગ્ધતા છે. न वीतरागः कश्चिद् विवक्षितः पुरुषः, वक्तृत्वात्, यः पुनर्वीतरागोनस वक्ता, यथोपलखण्डइत्यव्यतिरेकः॥७७॥ ૨૫૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-કોઇક વિવક્ષિતપુરુષ, વીતરાગ નથી વક્તા હોવાથી, જે વીતરાગ નથી તે વક્તા નથી જેમ પથ્થરનો ટુકડો આ વ્યતિરેક દૃષ્ટાન્તાભાસ છે. यद्यपिदृष्टान्ते उपलखण्डे – पाषाणे साध्याभावो वीतरागत्वलक्षणः, साधनाऽभावो वक्तृत्वाभावलक्षणश्च वर्तेते, तथापि नहि 'यत्र वीतरागत्वं तत्र तत्र वक्तृत्वाभावः' इत्याकारिका व्यतिरेकव्याप्ति: समस्तीत्यव्यतिरेकदृष्टान्ताऽऽभास इत्यर्थः॥ ७७ ॥ ટીકાર્ય-જો કે દૃષ્ટાન્ત એવા ઉપલખંડમાં=પથ્થરમાં સાંધ્યાભાવ જે વીતરાગત્વ અને સાધનાભાવ જે વક્તૃત્વાભાવ વર્તે છે તો પણ “જ્યાં વીતરાગત્વ હોય ત્યાં વક્તૃત્ત્વાભાવ હોય’” એવા આકારવાળી વ્યાપ્તિ યત્ર તત્ર સર્વત્ર થતી નથી કારણ કે કેવલી વીતરાગ છે પરંતુ ત્યાં વક્તૃત્વાભાવ નથી માટે અવ્યતિરેક દૃષ્ટાન્નાભાસ છે. अनित्यः शब्दः, कृतकत्वाद्, आकाशवदित्यप्रदर्शितव्यतिरेकः ॥ ६-७८ ॥ સૂત્રાર્થ- શબ્દ અનિત્ય છે કૃતકત્વ હોવાથી, જેમ કે આકાશ આ અપ્રદર્શિત-વ્યતિરેક દૃષ્ટાન્નાભાસ છે. यद्यप्यत्र यदनित्यं न भवति तत् कृतकमपि न भवति' इति व्यतिरेकव्याप्तिर्विद्यते तथापि सा वादिना स्ववचनेन न प्रदर्शितेत्यप्रदर्शितव्यतिरेक નૃત્યર્થ: ॥ ૭૮ ॥ ટીકાર્થ-જો કે આ અનુમાનમાં જે અનિત્ય ન હોય તે કૃતક પણ ન હોય એ પ્રમાણે વ્યતિરેક વ્યાપ્તિ વિદ્યમાન છે તો પણ વાદીવડે પોતાના વચનદ્વારા ઉદ્ભાવન કરેલ નથી માટે અપ્રદર્શિત-વ્યતિરેક-દેષ્ટાન્નાભાસ છે. अनित्यः शब्दः, कृतकत्वात्, यदकृतकं तन्नित्यं, યથા-આાશમિતિ વિપરીતવ્યતિરેજઃ ॥ ૬-૭૬ ॥ સૂત્રાર્થ-શબ્દ અનિત્ય છે કૃત્રિમ હોવાથી, જે અકૃતક હોય તે અનિત્ય હોય જેમકે—આકાશ આ વિપરીત વ્યતિરેક-દેષ્ટાન્નાભાસ છે. ૨૫૬ Page #292 -------------------------------------------------------------------------- ________________ अत्र 'यन्नित्यं तदकृतकम्' इति व्यतिरेके प्रदर्शनीये " यदकृतकं तन्नित्यम्" इति वैपरीत्येन प्रदर्शित इति विपरीतव्यतिरेकः ॥ ७९ ॥ ટીકાર્થ-અહિં અનુમાનની વ્યષ્ટિમાં જે નિત્ય છે તે અકૃતક છે એ પ્રમાણે સાધ્યાભાવ અને સાધનાભાવ વ્યતિરેક વ્યાપ્તિમાં બતાવવો જોઇએ તેના બદલે “જે અકૃતક છે તે નિત્ય છે” એમ વિપરીતતાથી બતાવવામાં આવે તો વિપરીત-વ્યતિરેક-દૃષ્ટાન્નાભાસ કહેવાય છે. अथोपनयनिगमनाऽऽभासौ प्रदर्शयन्तिઉપનય-અને નિગમન ના આભાસો જણાવે છે. उक्तलक्षणोल्लङ्घनेनोपनय-निगमनयोर्वचने તદ્દામાૌ॥ ૬-૮૦૫ સૂત્રાર્થ-જે લક્ષણો કહ્યા છે તેનું ઉલ્લંઘન કરીને ઉપનય અને નિગમનનું કંથન કરવાથી ઉપનયાભાસ નિગમનાભાસ થાય છે. ‘‘હૈતી: સાધ્યમિંગ્યુપસંહ મુપનય:''[ ॥ રૂ-૪૬૫, પૃ૦ ગ્૦૭ ] કૃતિ उपनयस्य लक्षणम् ।‘“साध्यधर्मस्य पुनर्निगमनम् " [ ॥ ३–५१ ॥, पृ०१०८ ] इति निगमनस्य च लक्षणं पूर्वमुक्तं, तदुल्लङ्घनेन वचने, तद्वैपरीत्येन कथने તવામાૌ-૩૫નયાડડમR-નિગમનાઽડમાસૌ મવત કૃતિ ॥ ૮૦ ॥ ટીકાર્થ-ત્રીજા પરિચ્છેદમાં સૂ-૪૯માં હેતુનો સાધ્યધર્મિમાં ઉપસંહાર તે ઉપનયનું લક્ષણ સૂ-૫૧માં સાધ્યધર્મનું પક્ષમાં ઉપસંહાર તે નિગમનનું લક્ષણ જે પૂર્વે કહેવાયું છે તેનું ઉલ્લંઘન કરવા વડે એટલે કે તેનાથી વિપરીત વચન કહેવા વડે તેના આભાસ=ઉપનયાભાસ અને નિગમનાભાસ થાય છે. उपनयाभासमुदाहरन्ति ઉપનયાભાસનું દૃષ્ટાન્ત જણાવે છે. યથા-પરિગામી શબ્દઃ, कृतकत्वाद्, यः कृतकः स परिणामी, यथा कुम्भ इत्यत्र परिणामी च શબ્દ કૃતિ, તથ મ્ભ કૃતિ ૪॥ ૬-૮૧॥ ૨૫૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-જેમ કે-શબ્દ પરિણામી છે કૃતક હોવાથી, જે કૃતક હોય તે પરિણામી હોય છે, જેમકે-કુંભ, આ સ્થળે શબ્દ પરિણામી અને કુંભ કૃતક છે એ પ્રમાણે ઉપસંહાર કરવો તે ઉપનયાભાસ છે. ___ अत्रानुमाने, ‘कृतकश्च शब्दः' इत्याकारकं साध्यधर्मिणि साधनधर्मस्योपसंहरणलक्षणं उपनयवाक्यं प्रयोक्तव्यमासीत् किन्तु वादिना ‘परिणामी च शब्दः' इति साध्यधर्मिणि साध्यधर्मस्य, “कृतकश्च कुम्भः' इति दृष्टान्तधर्मिणि साधनधर्मस्य चोपसंहरणं कृतमिति उपनयाऽऽभास इत्यर्थः ।। ८१॥ . ... ટીકાઈ- અહિં અનુમાનમાં શબ્દ પરિણામી છે કૃતક હોવાથી જે જે કૃતક છે તે તે પરિણામી છે જેમ કુંભ, કૃતક હોવાથી પરિણામી છે તેમ શબ્દ કૃતક. હોવો જોઈએ તે ઉપનય એ પ્રમાણે સાધ્યધર્મી શબ્દમાં સાધનધર્મ કૃતકનો ઉપસંહાર કરણસ્વરૂપ ઉપનય વાક્ય પ્રયોગ કરવા યોગ્ય છે પરંતુ વાદી વડે પાપી એ પ્રમાણે સાધ્યધર્મી શબ્દમાં સાધ્વધર્મ પરિણામનું તાશ A: એ પ્રમાણે દૃષ્ટાન્તધમી કુંભમાં સાધનધર્મ તળનો ઉપસંહાર કર્યો તે ઉપનયાભાસ છે. (અહિં પક્ષમાં હેતુને બદલે દૃષ્ટાન્તધર્મમાં સાધનધર્મ કહેવાયો માટે ઉપનયાભાસ છે.) निगमनाभासमुदाहरन्तिનિગમનાભાસનું દૃષ્ટાન્ન જણાવે છે. " तस्मिन्नेव प्रयोगे तस्मात् कृतकः શબ્દ તિ, તમામ્ પરિપામી મતિ ૨ ૬-૮૨ / સૂવાર્થ- તેજ અનુમાનપ્રયોગમાં–તેથી શબ્દ કૃતક અને તેથી કુંભ પરિણામી છે આ પ્રમાણે કહેવુ તે નિગમનાભાસ છે. तस्मिन्नेव प्रयोगे–'शब्दः परिणामी, कृतकत्वात्, कुम्भवत्' इति प्रयोगे 'तस्मात् परिणामी शब्दः' इत्याकारकसाध्यधर्मस्य साध्यधर्मिणि उपसंहरणलक्षणं निगमनवाक्यं प्रयोक्तव्यमासीत्, तथापि वादिना "तस्मात् कृतकः शब्दः" इति साधनधर्मस्य साध्यधर्मिणि, "तस्मात् परिणामी कुम्भः" इति साध्यधर्मस्य दृष्टान्तधर्मिणि उपसंहरणं कृतमिति निगमनाऽऽभासमित्यर्थः।८२। ૨૫૮ Page #294 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય-તે જ પ્રયોગમાં એટલે કે શબ્દ પરિણામી છે કૃતક હોવાથી, કુંભની જેમ, એ પ્રમાણેના અનુમાન પ્રયોગમાં તેથી જ શબ્દ પરિણામી આવા • પ્રકારવાળા સાધ્યધર્મપરિણામીનો સાધ્યધમી શબ્દમાં ઉપસંહાર કરવા સ્વરૂપ નિગમનવાક્ય કહેવા યોગ્ય છે. તો પણ વાદીવડે તHI તલ: શબ્દ તેથી શબ્દ કૃતક છે એ પ્રમાણે સાધનધર્મ કૃતકનો સાધ્યધર્મી શબ્દમાં, તેથી પરિણામી કુંભ છે (પરિબળાપ :) એ પ્રમાણે સાધ્યધર્મ પરિણામીનો દૃષ્ટાન્ત કુંભમાં ઉપસંહાર કરાયો છે માટે તે નિગમનાભાસ કહેવાય છે. (પક્ષમાં સાધ્યધર્મને બદલે દૃષ્ટાન્તમાં સાધ્યધર્મ કહેવાય છે માટે નિગમનાભાસ છે) इत्थमनुमानाभासमभिधायागमाभासमाहु:આગમાભાસ જણાવે છે અને તેનું દૃષ્ટાન પણ બતાવે છે. મનાતવનપ્રમવં જ્ઞાનમામિ માસમ્ / ૬-૮૩ // સૂત્રાર્થ-અનાપુરુષોના વચનથી ઉત્પન્ન થયેલું જે જ્ઞાન તે આગમાભાસ ____"अभिधेर्य वस्तु यथाऽवस्थितं यो जानीते यथाज्ञानं चाभिधते स आप्तः" [ ૪-૪ . , પૃ. ૨૪૩] તદુપરીતો યોfમધેયં વસ્તુ યથાશ્વસ્થિત ન जानीते यथाज्ञानं च नाभिधते सोऽनाप्तः, तद्वचनसमुत्थं ज्ञानमागमाऽऽभासं જ્ઞાતિવ્યમ્ ૮રૂ છે : ટીકાર્થ-આમનું જે લક્ષણ ચતુર્થ પરિચ્છેદના ચોથા સૂત્રમાં બતાવેલું છે. અભિધેય (કહેવા યોગ્ય એવી) વસ્તુને યથાર્થરૂપે જે જાણે છે. જેવા પ્રકારનું જાણે છે. તેવું જ્ઞાન કહે છે તે આપ્તપુરુષ છે. તેનાથી વિપરીત એટલે કે જે કહેવા યોગ્યવસ્તુ જે પ્રમાણ રહેલી હોય તે પ્રમાણે ન જાણે અને તેવા પ્રકારનું જ્ઞાન પણ ન કહે તે અના પુરુષ છે. અને તેના વચનથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તે આગમાભાસ છે. મત્રોહિત્તિयथा-मेकलकन्यकायाः कूले तालहिन्तालयोर्मूले सुलभाः पिण्डखजूराः सन्ति त्वरितं गच्छत गच्छत शावका:!॥८४॥ ૨૫૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-જેમકે નર્મદા નદીના કિનારે તાલ અને હિંતાલવૃક્ષના મૂળમાં પિંડરૂપે ખજૂરો મળવી સુલભ છે માટે હે બાળકો ! જલ્દી જાઓ જાઓ, આ આગમાભાસ છે. अत्रोदाहरन्तिપેશત્ની -નર્મદા, તચાઃ વૃક્લે-તટે II ૮૪ / ટીકાઈ–મેલન = નર્મદા (રેવા) નદી તથા તેના કૂત્તેર તટમાં અનાપુરુષ હોય તે જ કોઈને છેતરવા આવુ બોલે તો તે આગમાભાસ છે. કારણ કે તાલ અને હિંતાલવૃક્ષના મૂળિયામાં કોઈ દિવસ ખજૂર જ ન હોય... प्रमाणस्य स्वरूपाऽभासमुक्त्वा संप्रति तस्य संख्याऽऽभासमाख्यान्तिપ્રમાણના સ્વરૂપાભાસો કહીને હમણા પ્રમાણના સંખ્યાભાસ બતાવે છે. प्रत्यक्षमेवैकं प्रमाणमित्यादिसंख्यानं तस्य संख्याऽऽभासम् ॥ ६-८५ ॥ સૂત્રાર્થ-પ્રત્યક્ષ જ એક માત્ર પ્રમાણ છે આ પ્રમાણે પ્રમાણની સંખ્યાનું કથને તે પ્રમાણના સંખ્યાભાસ છે. प्रत्यक्ष-परोक्षभेदेन प्रमाणस्य द्वैविध्यमुक्तं, तद्वैपरीत्येन 'प्रत्यक्षमेकमेव प्रमाणम्' इति चार्वाकः । 'प्रत्यक्षानुमाने एव' इति सौगताः, वैशेषिकाश्च। प्रत्यक्षानुमानाऽऽगमा एव प्रमाणम् इति सांख्यादयो यद् वदन्ति तत् प्रमाणस्य संख्याऽऽभासम् । प्रमाणसंख्याऽभ्युपंगमश्च तत्तद्वादिनामित्थम् ("चार्वाकोऽध्यक्षमेकं, सुगत-कणभुजौ सानुमानं सशाब्दं तद्वैतं पारमर्षः, सहितमुपमया तद् त्रयं चाक्षपादः। . अर्थाऽऽपत्तया प्रभाकद वदति च निखिलं मन्यते भट्ट एतत्, સમાવે તે પ્રમાણે બિનપતિસમયે સ્પષ્ટતો સ્પષ્ટતશ' ૮૫ ) ટીકાર્ય-પ્રત્યક્ષ અને પરોક્ષ બે ભેદથી પ્રમાણો બે પ્રકારે કહેવાયા, પરંતુ તેનાથી વિપરીત પ્રત્યક્ષ એ જ એક પ્રમાણ છે એવું ચાર્વાકો માને છે પ્રત્યક્ષ અને અનુમાન આ બે જ પ્રમાણ છે એવું બૌદ્ધો અને વૈશેષિકો માને છે. પ્રત્યક્ષ અનુમાન અને આગમ ત્રણ જ પ્રમાણ છે એવું સાંખ્ય વિગેરે સ્વીકારે છે. એ પ્રમાણે સાંખ્યવિગેરે જે કહે છે તે પ્રમાણના સંખ્યાભાસ છે. - ૨૬) Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણની સંખ્યાનો સ્વીકાર કરનારા તે તે વાદીઓ (અન્યદર્શનકારો) નો શ્લોકર્થ આ પ્રમાણે છે—ચાર્વાક પ્રત્યક્ષ માત્ર એક પ્રમાણ માને છે, સૌગત અને વૈશેષિક-પ્રત્યક્ષ અને અનુમાન બે પ્રમાણ માને છે. સાખ્ય-પ્રત્યક્ષ, અનુમાન અને આગમ ત્રણ પ્રમાણ માને છે. અક્ષપાદ-પ્રત્યક્ષ, અનુમાન, આગમ અને ઉપમાન ચાર પ્રમાણ માને છે. પ્રભાકર-પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન અને અર્થપત્તિ એમ પાંચ પ્રમાણ માને છે. કુમારિલભટ્ટપ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થાપત્તિ અને અભાવ એમ છ પ્રમાણ માને છે. જૈન દર્શન કારો=જિનેશ્વર ભગવાનના શાસ્ત્રમાં સ્પષ્ટ=એટલે કે પ્રત્યક્ષ અને અસ્પષ્ટ=પરોક્ષ એમ બે પ્રમાણ છે. એમ માને છે. विष्याभासं प्रकाशयन्ति પ્રમાણના વિષયાભાસ જણાવે છે. सामान्यमेव, विशेष एव, तदद्वयं वा स्वतन्त्रमित्यादिस्तस्य विषयाभासः ॥६-८६ ॥ સૂત્રાર્થ- સામાન્ય જ પ્રમાણનો વિષય છે, વિશેષ જ પ્રમાણનો વિષય છે, સ્વતંત્ર [પરસ્પર અત્યંતભિન્ન] સામાન્ય અને વિશેષ પ્રમાણનો વિષય છે, વિગેરે (માન્યતા) વિષયાભાસ છે. प्रामाणस्य विषयः सामान्य-विशेषाऽऽत्मकं वस्तु इति पूर्वमुक्तं, (सू ॥५- १॥, पृ० १९३ ) तद्वैपरीत्येन 'सामान्यमेव प्रमाणस्य विषयः, इति सत्ताऽद्वैतवादिनः, 'विशेष एव ' इति सौगताः । तदुभयं च स्वतन्त्रम् इति नैयायिका। यत् स्वीकुर्वन्ति स विषयाऽऽभास इत्यर्थः ॥ ८६ ॥ ટીકાર્ય-પ્રમાણનો વિષય સામાન્ય અને વિશેષાત્મક પદાર્થ છે. એ પ્રમાણે પરિચ્છેદ પાંચ સૂત્ર-એકમાં (૫-૧)માં કહેવાઇ ગયું છે. તેના વિપરીતપણાવડે પ્રમાણ નું સામાન્ય પણું એ જ વિષય છે એ પ્રમાણે માનતા સતાદ્વૈતવાદી અને પદાર્થનું વિશેષપણું એ પ્રમાણનો વિષય એ પ્રમાણે માનતા બૌદ્ધ તથા સામાન્ય અને વિશેષને સ્વતંત્ર પદાર્થ તરીકે માનતા નૈયાયિકો વિગેરે ના મતો વિષયાભાસ છે. अथ फलाभासमाहुः - ૨૬૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણનો ફલાભાસ જણાવે છે. अभिन्नमेव भिन्नमेव वा प्रमाणाद् फलं तस्य तदाभासम्॥६-८७॥ સૂત્રાર્થ--પ્રમાણનું ફલ પ્રમાણથી સર્વથા અભિન્ન જ છે અથવા સર્વથા ભિન્ન જ છે એવું મન્તવ્ય તે પ્રમાણનો ફલાભાસ છે. . __ अभिन्नमेव प्रमाणात् फलं बौद्धानाम्। भिन्नमेव नैयायिकादीनाम् । तस्य प्रमाणस्य फलाऽऽभासमिति । वस्तुतः प्रमाणात् फलस्यं भिन्नाभिन्नत्वं प्रागुपदर्शितम्॥ ८७ ॥ ટીકાર્ચ- પ્રમાણથી પ્રમાણનું ફળ અભિન્ન જ છે એમ બૌદ્ધો માને છે પ્રમાણથી પ્રમાણનું ફલ ભિન્ન જ છે એમ નૈયાયિકો માને છે. તે બંને પ્રમાણને ફલાભાસ છે વાસ્તવિક રીતે તો પ્રમાણથી પ્રમાણફળનું ભિન્નભિન્નપણે પૂર્વે સિદ્ધ થઈ ગયું છે. इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते । श्रीवादिदेवसूरिसंदृब्धे प्रमाणनयतत्त्वालोके - પ્રત્યક્ષસ્વરૂપનિયો ક8: પરિચ્છે એ પ્રમાણે બાલબોધિની નામની ટીપ્પણી વડે શોભતા એવા વાદિદેવ સૂરિજીએ રચેલા પ્રમાણનયતત્તાલોકગ્રંથમાં પ્રમાણના ફળ અને સ્વરૂપાદિના આભાસનો નિર્ણય નામનો છઠ્ઠો પરિચ્છેદ... ૨૬ ૨ Page #298 -------------------------------------------------------------------------- ________________ | મમઃ પરિચ્છેદ્રઃ एतावता प्रमाणतत्त्वं व्यवस्थाप्येदानीं नयतत्त्वं व्यवस्थापयन्तिનયનું સ્વરૂપ બતાવે છે. તેમાં નયનું સામાન્ય લક્ષણ જણાવે છે. नीयते येन श्रुताख्यप्रमाणविषयीकृतस्यार्थस्यांशस्तदितरांशौदासीन्यतः, स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥७-१॥ સૂત્રાર્થ-આગમ નામના પ્રમાણથી વિષય કરાયેલ–શ્રુતજ્ઞાનથી જાણેલ, પદાર્થનો કોઈ એક અંશ(ધર્મ) વિષે તેનાથી અન્ય અંશોને ગૌણ કરીને જે અભિપ્રાય આપવામાં આવે તે અભિપ્રાય વિશેષ નય કહેવાય છે. .. श्रुताख्यप्रमाणविषयीकृतस्य शाब्दबोधे प्रतिभासमानस्यार्थस्य, एकदेशः-अनन्तांशात्मके वस्तुनि एकोऽश:- तदितरांशौदासीन्यतो येनअभिप्रायविशेषेण जीयते-ज्ञायते स प्रतिपत्तुरभिप्रायविशेषो नयः ॥ १ ॥ ટીકાઈ- શ્રુત નામના પ્રમાણમા વિષયભૂત, શબ્દબોધમાં જણાતા એવા પદાર્થનો અનંતઅંશાત્મક એવી વસ્તુનો એક અંશ, અને તેનાથી ઇતર એટલે ભિન્નધર્મોમાં ઔદાસીન્યતાથી જે અભિપ્રાય વિશેષ પ્રમાતાને જણાય છે તે અભિપ્રાય વિશેષ નય કહેવાય છે. . વિશેષાર્થ-કોઈપણ વસ્તુમાં કોઇપણ એક અંશનું જ્ઞાન થાય અને બીજા અંશોનો જેમાં નિષેધ ન હોય જેમ કે “ઘટ સત્ છે” આ જ્ઞાનમાં “ઘટ વસ્તુ છે તે નિત્ય-અનિત્યત્વ સર્વો-અસત્ત્વ ભિન્નત્વ-અભિશત્વ પૃથુબુદ્ધોદરાદિપણું વિગેરે અનંતધર્માત્મક છે એમાંથી- એટલે કે અનંત અંશોમાંથી ઘટમાં સત્ત્વાંશ આ જ્ઞાનમાં વિવક્ષિત કરાયેલો છે અને બીજા અંશો ગૌણ રૂપે છે, છતાં હમણાં અવિવક્ષિત છે તેથી “દ: સન" આવા પ્રકારનો અધ્યવસાય તે નય કહેવાય છે. ' नयसामान्यलक्षणमुक्त्वा नयाभासस्य लक्षणं दर्शयितुमाहुः- . ૨૬૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ નયાભાસ જણાવે છે. स्वाभिप्रेतादशादितरांशापलापी पुनर्नयाभासः ॥ ७-२ ॥ સૂત્રાર્થ- જે અભિપ્રાય પોતાને ઇષ્ટ એવા ધર્મથી ભિન્ન અંશોનો અપલાપ કરે તે નયાભાસ છે. योऽभिप्रायविशेषः स्वाभिप्रेतमंशमङ्गीकृत्य, इतरांशानपलपति स નયામાસ: | ૨ ટીકાર્થ-જે અભિપ્રાયવિશેષ પોતાને માન્ય એવા ધર્મનો સ્વીકાર કરીને ઇતર અંશનો અપલાપ કરે છે તે નયાભાસ છે. એટલે કે તે દુર્નય કહેવાય છે જેમ કે બધા સામાન્ય જ છે. અથવા વિશેષ જ છે એવો સ્વીકાર તે દુનિય છે. नयप्रकारसूचनायाहुःનયના પ્રકાર જણાવે છે. स व्याससमासाभ्यां द्विप्रकारः ॥ ७-३ ॥ સૂત્રાર્થ- વ્યાસ અને સમાસથી તે નય બે પ્રકારે છે. स नयो व्यास-समासाभ्यां विस्तर-संक्षेपाभ्यां द्विप्रकार:- द्विभेदः॥३॥ ટીકાર્થ-તે એટલે પ્રસ્તુત નય, વ્યાસથી એટલે વિસ્તારથી અને સમાસ એટલે સંક્ષેપથી બે પ્રકારે છે. તે બંન્ને ભેદોના પેટાભેદો હવે પછી જણાવે છે. વ્યાસતોનેવિશ | ઉ-૪ | ' ' સૂત્રાર્થ- વિસ્તારથી અનેક વિકલ્પવાળો નય છે. अनन्तांऽशात्मके वस्तुनि एकोऽशगोचरः प्रतिपत्तुरभिप्रायविशेषो नय इति प्राक् प्रदर्शितम् । ततश्चानन्तांशात्मके वस्तुनि एकैकांशपर्यवसायिनो यावन्तः प्रतिपतॄणामभिप्रायविशेषास्तावन्तो नया इति व्यासतोऽनेकप्रकार इत्यर्थः। ४। ટીકાર્થ- અનંતધર્માત્ય વસ્તુનેવિષે એક ધર્મને વિષય કરનાર વક્તાનો અભિપ્રાય-વિશેષ નય કહેવાય એ પ્રમાણે સૂત્ર-૧માં જણાવાયું તેથી અનંતધર્માત્મક વસ્તુમાં એક એક ધર્મને મુખ્ય કરનારા જેટલા વક્તાના ર૬૪ Page #300 -------------------------------------------------------------------------- ________________ અભિપ્રાય વિશેષો તેટલા નયો છે તેથી એ પ્રમાણે વિસ્તારથી નય અનેકપ્રકારે છે તેથી નિયત સંખ્યા દ્વારા ગણી શકાય તેમ નથી. - વિશેષાર્થ-શાસ્ત્રમાં જણાવ્યું છે કે નાવા વયાપ તારૂ વેવ હૃતિ નવથી . રૂત્યાર્ષમાં જેટલા વચનના માર્ગો છે તેટલા નયવાદો છે. તથા વારિતિકનૈ:સૂરિમ - શ્રી નવજીવન પ્રત્યે'' નયચક્રવાલનામના ગ્રન્થમાં નયોના સેંકડો પ્રકાર બતાવ્યા છે. અને અહિં અનંત ધર્માત્મક વસ્તુ હોવાથી તે ધર્મને જણાવનારા નયો અનેક પ્રકારના છે (વસ્તુના જેટલા ધર્મો તેટલા અંશો નય સ્વરૂપે બની શકે છે, પરંતુ તે બધા નો આપણા જ્ઞાનથી ગમ્ય નથી માટે સંક્ષેપથી જણાવે છે. समासतस्तु द्विभेदो द्रव्यार्थिकः पर्यायार्थिकश्च ॥७-५ ॥ સૂત્રાર્થ- પરંતુ સમાસથી (૧) દ્રવ્યાર્થિક (૨) પર્યાયાર્થિક એમ બે પ્રકારે નય છે. * ___संक्षेपेण तु द्विप्रकारः । द्रव्यार्थिकः-द्रव्यार्थोऽस्ति यस्य विषयत्वेन स द्रव्यार्थिकः । पर्यायार्थिकः-पर्यायरूपोऽर्थः पर्यायार्थः, पर्यायार्थोऽस्ति यस्य विषयत्वेन स पर्यायार्थिकः ॥ ५ ॥ ટીકાઈ- વળી સંક્ષેપથી નયો બે પ્રકારે છે જે તે તે પર્યાયોને (દ્રવતિ) પામે છે, (દ્રષ્યતિ)=પામશે, (મદુવ) પામ્યા, તે દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય એ જ અર્થ તે દ્રવ્યાર્થ, દ્રવ્યાર્થને જે વિષય કરે તે દ્રવ્યાર્થિક નય તથા ઉત્પાદ અને વ્યયને પામે તે પર્યાય [પતિ-ઉત્પાદ્ધિવિનાશ-પ્રાનોતીતિ પર્યાયઃ પર્યાય એ જ અર્થ પર્યાયાર્થ અને પર્યાપાર્થને જે વિષય કરે તે પર્યાયાર્થિક નય છે. ' વિશેષાર્થ- સામાન્ય વિષયક દ્રવ્યાર્થિક નય અને વિશેષવિષયક - પર્યાયાર્થિક નય છે. સામાન્ય જોવો વ્યાર્થિw: વિશેષ વરશ પર્યાર્થિવ ના તિ રહીમ અનેકાન્તાત્મક એવી વસ્તુ દ્રવ્ય અને પર્યાયરૂપે છે. તેમાં જે નય દ્રવ્ય માત્રને ગ્રહણ કરે છે. એટલે કે દ્રવ્યને તાત્ત્વિક માને છે. તે દ્રવ્યાર્થિક નય છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ વસ્તુ માત્ર સ્યાદ્વાદસિદ્ધાન્તમાં માન્ય છે છતા ઉત્પાદ અને વ્યય જે પર્યાય સ્વરૂપે છે તે બંનેને દ્રવ્યાર્થિક નય વાસ્તવિક માને નહીં પરંતુ ધ્રૌવ્યને વાસ્તવિક માને છે ૨૬૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ ધ્રૌવ્યભૈર્ય અથવા દ્રવ્યપદથી વ્યવહાર પામે છે. તથા પર્યાયમાત્ર ને તાત્વિક માનનાર પર્યાયાર્થિક નય છે અનેકાન્તાત્મક વસ્તુનો એક અંશ પર્યાય છે ? કેવલ પર્યાય એટલે ઉત્પાદ અને નાશ બંને ગ્રહણ કરે છે પરંતુ વસ્તુગત ઘવ્યાંશને આ નય ગ્રહણ કરતો નથી. द्रव्यार्थिकभेदानाहु:દ્રવ્યાર્થિક નયના ભેદો જણાવે છે. માદો નૈવામ-સંપ્રદ-વ્યવહાર મેહા ત્રિધા ૭-૬ સૂકાઈ-પહેલો=દ્રવ્યાર્થિક નય નૈગમ (૧) સંગ્રહ (૨) અને વ્યવહારના ભેદથી ત્રણ પ્રકારે છે. ગાદો વ્યર્થઃ નૈ માર્મિતાત્ ત્રિવિધ: I ૬ . . . . ટીકાર્ય- આદ્ય એટલે દ્રવ્યાર્થિક નય નૈગમાદિ ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં નૈગમનું સ્વરૂપ બતાવે છે. तत्र नैगमं प्ररूपयन्तिधर्मयोर्धर्मिणोर्धर्म-धर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद् विवक्षणं स नैकगमो नैगमः ॥७-७ ॥ સૂત્રાર્થ- બે ધર્મમાંથી બેધર્મમાંથી અને ધર્મ-ધર્મીમાંથી એકને પ્રધાન અને બીજાને ગૌણ કરી અભિપ્રાય દર્શાવનાર નૈગમનય છે, આમ અનેકરીતે વસ્તુનો બોધ કરાવનાર નૈગમનાય છે. धर्मयो:-पर्याययोः, धर्मिणो:-द्रव्यंयोः, धर्मधर्मिणो:- द्रव्यपर्याययोश्च प्रधान-गौणभावेन विवक्षणं स नैगमः । नैके गमा:- बोधमार्गा यस्यासौ नैगम ટીકાઈ- ધર્મ એટલે કે બે પર્યાયોમાં, ધર્મી એટલે બે દ્રવ્યમાં, ધર્મ અને ધમી એટલે કે દ્રવ્ય અને પર્યાયમાં, એ બેની પરસ્પર મુખ્યતા અને ગૌણતા કરી વિવક્ષા કરવા રૂપ છે તે નૈગમનય છે તથા પ મ = અનેક બોધમાર્ગવાળો તે નૈગમનાય છે. નૈવે-TI: અનેક છે માર્ગો જેના વ્યુત્પત્તિ અર્થ) છે. ૨૬૬ ૬ Page #302 -------------------------------------------------------------------------- ________________ | વિશેષાર્થ- સામાન્ય વિશેષાદિ અનેક ધર્મોનું પ્રતિપાદન કરનાર અધ્યવસાય તે નૈગમનય છે આ પ્રતિપાદન ગૌણમુખ્યભાવે હોય છે ગૌણમુખ્ય ભાવ નિયત નથી વક્તાની ઇચ્છા પ્રમાણે હોય છે એટલે કે બે પર્યાયની વાત ચાલતી હોય ત્યારે બે પર્યાયમાંથી કોઈપણ એક પર્યાયને મુખ્ય કરીને અન્ય પર્યાયને ગૌણ કરવા તૈગમનય તૈયાર હોય છે તેવી જ રીતે બે દ્રવ્યોમાં તથા દ્રવ્ય અને પર્યાયમાં પણ વક્તા પોતાની ઇચ્છા મુજબ એકને મુખ્ય કરે અને બીજાને ગૌણ કરે છે. ટૂંકમાં નૈગમનય એટલી વિશાળ દૃષ્ટિ ધરાવે છે કે ગૌણમુખ્યભાવનું નિયમન પોતે કરતો નથી પણ તેને વક્તાની વિવક્ષાને આધીન રહેવા દે છે વક્તા ક્યારેક દ્રવ્યને પ્રધાન બનાવે ક્યારેક પર્યાયને તે આ નય સ્વીકારી લે છે अथास्योदाहरणाय सूत्रत्रयीमाहुः- હવે નૈગમનયના ઉદાહરણ માટે ત્રણ સૂત્રો બતાવે છે. - સવૈતન્યમાત્મનીતિ થયો છે ૭-૮ // સૂમાર્થ- આત્માને વિષે સત્ વિશિષ્ટ ચૈતન્ય છે અહીં બે ધર્મોનું (ગૌણમુખ્યભાવે) ઉદાહરણ છે - प्रधानोपसर्जनभावेन विवक्षणमिहोत्तरत्र च सूत्रद्वये योजनीयम् । • सत्त्वविशिष्टं चैतन्यं-'सच्चैतन्यमात्मनि वर्तते' इति वाक्ये चैतन्याख्यधर्मस्य प्राधान्येन विवक्षा, तस्य विशेष्यत्वात्, सत्त्वाख्यधर्मस्य तु गौणत्वेन, तस्य चैतन्यविशेषणत्वादिति धर्मद्वयविषयको नैगमस्य प्रथमो भेदः ॥ ८ ॥ * ટીકા- પ્રધાન અને ગૌણ ભાવવડે વિવક્ષા છે એ અહીં તથા હવે પછીના બે સૂત્રમાં જોડવું. સત્ત્વવિશિષ્ટ ચૈતન્ય એટલે કે “સત્ ચૈતન્ય આત્મામાં વર્તે છે” એવા વાક્યમાં ચૈતન્ય નામના ધર્મની પ્રધાનપણે વિવક્ષા છે કેમકે તે વિશેષ્ય છે અને સત્ત્વ નામના ધર્મની ગૌણપણે વિવેક્ષા છે કેમ કે સત્વએ ચૈતન્યનું વિશેષણ છે એટલે કે અહીં ઉદાહરણમાં આત્મા ધમી છે. તેના સત્ત્વ અને ચૈતન્ય બે ધર્મો છે, આ બે ધર્મોમાં ફરક એટલો કે ચૈતન્ય નામનો ધર્મ વિશેષ્ય હોવાથી મુખ્ય છે અને “સત્ત્વ” નામનો ધર્મ તેનું વિશેષણ હોવાથી ગૌણ છે. માટે આ બે ધર્મના વિષયવાળો નૈગમનયનો પ્રથમ ભેદ છે. ૨૬૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ વસ્તુ પર્યાયવત્ કમિતિ ઘણો: I ૭-૬ સૂત્રાર્થ- પર્યાયવાળું દ્રવ્ય વસ્તુ કહેવાય છે. અહીં બે ધર્મિની (પ્રધાન- . ગૌણભાવે) વિવક્ષા કરાઈ છે. अत्र 'पर्यायवद् द्रव्यं वस्तु च' इति धर्मिद्वयम् । 'पर्यायवद् द्रव्यं वस्तु वर्तते' इति विवक्षायां पर्यायवद् द्रव्याख्यस्य धर्मिणो विशेष्यत्वेनोपात्तत्वात् प्राधान्यम्, वस्त्वाख्यस्य तु धर्मिणो विशेषणत्वेन गौणत्वम् । अथवा किं वस्तु? 'पर्यायवद्र्व्यमिति विवक्षायां वस्त्वाख्यस्य धर्मिणो विशेष्यत्वात् प्राधान्यं, पर्यायवद् द्रव्याख्यस्य तु धर्मिणो विशेषणत्वेन गौणत्वमिति ઘર્ષ વિષયો સૈકામ ક્રિતીયો મેઃ ? . . - ટીકાર્ય અહીં પણ પૂર્વ સૂત્રની જેમ મુખ્ય-ગૌણભાવે વિવક્ષા જોડી એટલે કે એકનો એક પદાર્થ પ્રધાન અને ગૌણ ભાવે વિશેષણવિશેષરૂપે બદલાયા કરે છે] અહીં પર્યાયવાળું દ્રવ્ય અને વસ્તુ એમ બે ધર્મ છે પર્યાયવાળુ દ્રવ્ય વસ્તુરૂપે છે. એવી વિવક્ષામાં પર્યાયવાળું(યુક્ત)- દ્રવ્યનામનો ધર્મ વિશેષ્યપણે ગ્રહણ કરેલો હોવાથી તેનું મુખ્યપણું છે. વસ્તુનામનો ધમાં વિશેષણસ્વરૂપે હોવાથી ગૌણ છે. અથવા વસ્તુ શુ છે? વસ્તુ પર્યાયવાળું દ્રવ્ય છે એ પ્રમાણેની વિવક્ષામાં વસ્તુનામનો ધમી વિશેષ્ય હોવાથી મુખ્ય રહે છે અને પર્યાયયુક્ત દ્રવ્ય તે નામનો ધર્મી વિશેષણ હોવાથી ગૌણ છે એ પ્રમાણે બન્ને જમીન વિષયવાળો નૈગમનયનો આ બીજો ભેદ છે. क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्म-धार्मिणोः ।१०। સૂત્રાર્થ- વિષયાસકત જીવ ક્ષણમાત્ર સુખી હોય છે આ કથનમાં ધર્મધમના (પ્રધાન-ગૌણભાવ) છે. अत्र विषयाऽऽसक्तजीवस्य प्राधान्यं, विशेष्यत्वेनोपात्तत्वात्, सुखरूपस्य धर्मस्य तु अप्राधान्यं, विशेषणत्वेन निर्दिष्ट त्वाद् इति धर्मधर्मिद्वयाऽऽलम्बनोऽयं नैगमस्य तृतीयो भेदः ॥ १० ॥ ટીકાર્ય-અહીં “વિષયાસક્ત જીવ”ની મુખ્યતા છે કારણ કે તે વિશેષ્યરૂપે ગ્રહણ કરેલો છે પરંતુ સુખરૂપ ધર્મની (પર્યાયની) અપ્રધાનતા છે કેમકે તે ૨૬૮ Page #304 -------------------------------------------------------------------------- ________________ વિશેષણરૂપે જણાવેલ છે આ પ્રમાણે ધર્મ અને ધર્મીના પર્યાય અને દ્રવ્યના) આલંબનવાળો નૈગમનયનો આ ત્રીજો ભેદ છે. अथ नैगामाभासमाहुःનિગમનયાભાસ જણાવે છે તથા તેનું ઉદાહેરણ જણાવે છે. धर्मद्वयादीनामैकान्तिकपार्थक्याभिસન્જિર્નામેડમાસ: ૭-૧૨ / સૂત્રાર્થ-બે ધર્મ (પર્યાય) વગેરેમાં એકાંતે ભેદ સ્વીકારનાર અભિપ્રાય નિગમનયાભાસ કહેવાય. आदिपदेन धर्मिद्वय-धर्मधर्मिद्वययोः संग्रहः । तथा च द्वयोर्धर्मयोः, द्वयोर्धर्मिणोः, धर्म-धर्मिणो विषये एकान्तिकभेदाभिप्रायो यः स नैग माऽऽभास इत्यर्थः ॥ ११ ॥ ટીકાર્ય-અહીં સૂત્રમાં બતાવેલ આદિપદથી બે ધર્મો અને ધર્મ-ધર્મિ બંનેનો સંગ્રહ થાય છે. બે ધર્મ વચ્ચે, બે ધર્મો વચ્ચે, અથવા ધર્મધર્મી વચ્ચે, એકાંતે ભેદ ગ્રહણકરનાર અભિપ્રાયવિશેષ તે નૈગમાભાસ છે. - શત્રોદ્રાહરન્તિ– ' . ' यथा-आत्मनि सत्त्व-चैतन्ये પરસ્પરમર્યન્ત પૃથમૂતે રૂત્યાદ્રિ ૭-૧૨ : સૂત્રાર્થ- જેમ કે “આત્મામાં સત્ત્વ અને ચૈતન્ય” બન્ને ધર્મો પરસ્પર અત્યન્ત ભિન્ન છે. વિગેરે... एवं पर्यायवद् द्रव्यं वस्तु च परस्परमत्यन्तं पृथग्भूते' सुखजीवयोश्च परस्परमात्यन्तिको भेद इत्याकारको योऽभिप्रायविशेषः स नैगमाऽऽभास ફેયર્થ છે ૨૨ | ટીકાઈ- આરીતે “પર્યાયયુક્ત દ્રવ્ય અને વસ્તુ” પરસ્પર અત્યંત ભિન્ન છે, સુખ અને જીવરૂપ ધર્મ-ધમી પરસ્પર અત્યંત ભેદ છે, ઇત્યાકારક અભિપ્રાયવિશેષ નૈગમનયાભાસ છે. ર૬૯ Page #305 -------------------------------------------------------------------------- ________________ વિશેષાર્થ-સામાન્ય અને વિશેષ બંને પરસ્પર ભિન્ન છે સ્વતંત્ર દ્રવ્ય છે તથા સવથી ચૈતન્યને ભિન્ન માનનારા તૈયાયિકો અને વૈશેષિકો નિગમનયાભાસ સ્વરૂપે જાણવા છે એવું) अथ संग्रहस्वरूपमुपवर्णयन्तिદ્રવ્યાર્થિકનયના બીજા ભેદરૂપ સંગ્રહાયનું સ્વરૂપ તથા પ્રકાર જણાવે છે. સામાન્ય માત્ર પ્રાણી પરામર્શ સંપ્રદ: || ૭-૨ | સૂત્રાર્થ- માત્ર સામાન્યને જ વિષયકરનારો વિચાર વિશેષ તે સંગ્રહાય કહેવાય છે. सामान्यमात्रग्राही-सत्त्वद्रव्यत्वादिसामान्यमात्रविषयकः परामर्श:अभिप्रायविशेषः संग्रहः। सममेकीभावेन पिण्डीभूततया विशेषराशिं गृहांतीति સંપ્રદ તિ વ્યુત્પત્તિ: | શરૂ II ટીકાર્ય-સામાન્ય માત્રગ્રાહી એટલે (સમસ્ત વિશેષોથી રહિત) સત્ત્વ, દ્રવ્યત્વ, પૃથ્વી વિગેરે માત્ર સામાન્યના વિષયવાળો પરામર્શ એટલે અભિપ્રાયવિશેષ, તે સંગ્રહનય છે સંગ્રહનો વ્યુત્પત્તિ અર્થ જણાવે છે સમએટલે કે એક સ્વરૂપ દ્વારા પિંડરૂપે વિશેષરાશીને ગૃતિ -(ગ્રહ) ગ્રહણ કરે છે એટલે કે “વિશેષરાશીને એકીસાથે પિંડરૂપે ગ્રહણ કરે તે સંગ્રહ.', વિશેષાર્થ- જેની દૃષ્ટિ વિશેષના સમન્વય= એકીકરણ તરફ ઢળેલ છે તે સંગ્રહ સ્વજાતિના વિશેષોને-પર્યાયોને એક રૂપે ગ્રહણકરનાર અભિપ્રાયવિશેષ છે. પ્રત્યેક પદાર્થ સામાન્ય અને વિશેષ ઉભયાત્મક છે તેમાં સંગ્રહાય સામાન્યરૂપનું ગ્રહણ કરે છે જ્યારે સામાન્યનું જ્ઞાન થાય ત્યારે વિશેષોનું જ્ઞાન થાય છે પરંતુ જેને વિશેષ સામાન્યરૂપે જણાય છે તે સંગ્રહ છે. अमुं भेदतो दर्शयन्ति યમુમવિશ્વ૫: પરાગપર છે ૭-૨૪ . સુત્રાર્થ- પરસંગ્રહ (૧) અપર સંગ્રહ (૨) એમ આ સંગ્રહનય બે ભેદવાળો છે. अयं संग्रहाख्यो नयः परापरसंग्रहभेदेन द्विभेद इत्यर्थः ॥ १४ ॥ ૨૭) Page #306 -------------------------------------------------------------------------- ________________ ટકાર્થ-આ સંગ્રહનામનો નય પર સંગ્રહ અને અપરસંગ્રહના ભેદથી બે પ્રકારે છે. तत्र परसंग्रहमाहुःપરસંગ્રહને તથા પરસંગ્રહાભાસને ઉદાહરણ સહિત બતાવે છે. अशेषविशेषेष्वौदासीन्यं भजमानः शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः परसंग्रहः ॥ ७-१५ ॥ સૂત્રાર્થ-સમસ્ત વિશેષમાં ઉદાસીનતાને ભજનાર, શુદ્ધદ્રવ્ય એટલે સત્તામાત્રને માનનાર અભિપ્રાય વિશેષ પરસંગ્રહનય જાણવો. सामान्यं द्विविधं परसामान्यमपरसामान्यं च। तत्र शुद्धद्रव्यापरपर्यायं सत्ताऽऽख्यं परसामान्यम्। द्रव्यत्वपृथिवीत्वादिकमपरसामान्यम् । तत्र शुद्धद्रव्यं सन्मात्रमभिमन्यमानः समस्तविशेषेषु औदासीन्यं भजमानो योऽभिप्रायविशेष स परसंग्रहाऽऽख्यो नयो बोद्धव्यः ॥ १५॥ ટીકાર્ય-સામાન્ય બે પ્રકારે છે (૧) પરસામાન્ય (૨) અપરસામાન્ય. તેમાં શુદ્ધદ્રવ્ય છે જેનું બીજા નામ એવું સત્તાનામનું પરસામાન્ય છે. અને દ્રવ્યત્વ પૃથ્વીત્વ વિગેરે અપરસામાન્ય છે એટલે કે જે સંગ્રહ અધિક દેશને વ્યાપીને રહેતો હોય તે પરસામાન્ય છે અને જે સંગ્રહ અભ્યદેશને વ્યાપીને રહે તે અપરસામાન્ય છે. તેમાં શુદ્ધદ્રવ્ય એવી સત્તામાત્રને સ્વીકારનાર સમસ્ત વિશેષમાં ઉદાસીનતાને ભજનાર જે અભિપ્રાય વિશેષ છે તે પરસંગ્રહ નામનો નિય છે. ડહરન્તિર્વિશ્વમેવ સવિશેષાવિતિ યથા ૭-૨૬ / સૂત્રાર્થ-જેમ કે સમસ્ત વિશ્વ એકરૂપે છે કારણકે સત્ રૂપે સમાન છે એટલે સત્તાથી ભિન્ન નથી. - વિશ્વે-નાત, પ-ર, સવિશેષા-સત્' રૂાવરણીનાभिधानाभ्यामविशेषरूपेण ज्ञायमानत्वात्, अनेनानुमानेन सकलविशेषेष्वौदासीन्यमवलम्बमानः सत्ताद्वैतं स्वीकुर्वाणोऽभिप्रायविशेषः परसंग्रहः ॥१६॥ ૨૭૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય-“વિશ્વ-એટલે જગત એક સ્વરૂપે છે સત્પણે સમાન હોવાથી એટલે સત્ એ પ્રમાણે જ્ઞાન અને નામ વડે અવિશેષઃસંદેશપણે જણાય છે” આ અનુમાનવડે સઘળાય વિશેષોમાં ઉદાસીનપણાને અવલંબન કરતો સત્તાના અદ્વૈતને સ્વીકારનારો નય પરસંગ્રહ છે. एतदाभासमाहुःसत्ताद्वैतं स्वीकुर्वाणः सकलविशेषान् निराचक्षाणस्तदाभासः॥ ७-१७॥ यथा सत्तैव तत्त्वं, ततः पृथग्भूतानां विशेषाणामदर्शनात् ॥ ७-१८ ॥ સૂત્રાર્થ-(એકાંતે) સત્તામાત્રને સ્વીકારનાર અને સકલવિશેષને (ઘટાદિ પર્યાયોને) તિરસ્કાર કરનાર અભિપ્રાય પરસંગ્રહાભાસ કહેવાય છે. અહીં તિરસ્કારતો હોવાથી આભાસ છે જ્યાં સુધી ઉપેક્ષા કરે ત્યાં સુધી નય કહેવાય પણ તિરસ્કાર કરે તો તે તેનો આભાસ બની જાય છે.) જેમ કે સત્તા જ તત્ત્વરૂપ છે. તેનાથી ભિન્ન વિશેષ (પર્યાયો) દૃષ્ટિગોચર (અનુભવનો વિષય) બનતા નથી. अद्वैतवादिनो हि सत्ताऽतिरिक्तं वस्त्वन्तरं नाङ्गीकुर्वन्ति, अतोऽद्वैतदर्शनं સંગ્રહામાસત્વેન જ્ઞાતિવ્યમ્ / ૨૮ | ટીકાર્ય-અદ્વૈતવાદીઓ ખરેખર સત્તાથી ભિન્ન બીજી વસ્તુનો સ્વીકાર કરતા નથી તેથી તદર્શન સંગ્રહાભાસ રૂપે જાણવા યોગ્ય છે. ' अथापरसंग्रहमाहुःદૃષ્ટાન્ત સહિત અપરસંગ્રહ અને અપરસંગ્રહાભાસનું સ્વરૂપ બતાવે છે. द्रव्यात्वादीन्यवान्तरसामान्यानि मन्वानस्तद्भेदेषु गजनिमिलिकामवलम्बमानः पुनरपरसंग्रहः ॥ ७-१९ ॥ સૂત્રાર્થ-દ્રવ્યત્યાદિ અવાન્તર સામાન્યોને માનનાર પરંતુ તેના ભેદોમાં ગજનિમીલિકાને અવલંબનાર (આંખ મીચામણા કરનાર) અભિપ્રાય અપરસંગ્રહ નય કહેવાય છે. ૨૭૨ Page #308 -------------------------------------------------------------------------- ________________ द्रव्यत्वमादिर्येषां पर्यायत्वप्रभृतीनां तानि द्रव्यत्वादीनि अवान्तरसामान्यानि सत्तारूपपरंसामान्यापेक्षया कतिपयव्यक्तिनिष्ठत्वादवान्तर-सामान्यानि स्वीकुर्वाणः, तद्भेदेषु धर्माऽधर्माऽऽकाशकाल-पुद्गल-जीवादिविशेषेषु द्रव्यत्वाद्याश्रयभूतेषु गजनिमिलिकाम्-उपेक्षामवलम्बमानः पुनरपरसंग्रहः ॥ १९ ॥ ટીકાર્થ-દ્રવ્યત્વ છે આદિમાં જેઓને એટલે કે પર્યાયત્વ આદિ તે દ્રવ્યત્વના ગુણત્વકર્મવ વિગેરે જે ધ તે દ્રવ્યવાદી અવાન્તર સામાન્યોને એટલે કે સત્તારૂપ પર સામાન્યની અપેક્ષાએ (અવાન્તર સામાન્યને સ્વીકારતો) વળી કેટલાક વ્યક્તિમાં રહેલા હોવાથી તે અવાન્તર સામાન્યને સ્વીકારતો તેના ભેદોમાં એટલે કે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવવિગેરે દ્રવ્યના આશ્રયભૂત વિશેષોમાં ગજનિમીલિકા= ઉપેક્ષાને અવલંબન કરતો અભિપ્રાય તે અપરસંગ્રહનય છે. . દ્રવ્યત્વ વિગેરે અવાન્તર સામાન્યનો સ્વીકાર કરનાર તેના પૃથ્વીત્વ આદિ ભેદો પ્રત્યે આંખ મીચામણા કરનાર અધ્યવસાયનો આમાં સમાવેશ થાય છે. આ નય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશસ્તિકાય, કાળ, પુદ્ગલ અને જીવ એ છએ દ્રવ્યોનું એકીકરણ માને છે કારણકે દ્રવ્યત્વ છએમાં સમાન છે તે જણાવે છે. ૩ઃહિત્તિ– ' धर्माधर्माऽऽकाश-काल-पुद्गल-जीवद्रव्याणामैक्यं, દ્રવ્યત્વમેલાલિત્યવિર્યથા ૭-૨૦ છે સૂત્રાર્થ-જેમ કે ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને જીવરૂપ દ્રવ્યો એકરૂપ (અભિન્ન છે) છે. કારણ કે તે દરેકમાં વિદ્યમાન દ્રવ્યત્વનો અભેદ છે. (છએ દ્રવ્યો દ્રવ્યત્વની અપેક્ષાએ એક છે). .. धर्माधर्मादीनामैक्यं द्रव्यत्वाभेदात्-'द्रव्यं द्रव्यम्' इत्यभिन्नज्ञानाभिधानलक्षणलिङ्गानुमितद्रव्यत्वाऽभेदादित्यर्थः । आदिपदेन चेतनाचेतनपर्यायाणामेकत्वं, पर्यायत्वाभेदादिति पर्यायाभेदसाधकमनुमानमपि बोध्यम् ॥ २० ॥ ટીકાર્ય-ધર્મ-અધર્મ વિગેરેનું એકપણું છે દ્રવ્યત્વનો અભેદ હોવાથી, દ્રવ્ય . આ પણ દ્રવ્ય એ પ્રમાણે જ્ઞાન નામ લક્ષણ અને લિંગથી અનુમાન કરાયેલ - ૨૭૩ Page #309 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યત્વના અભેદથી [ધર્માસ્તિકાય, દ્રવ્ય છે એ પ્રમાણે જ્ઞાન થાય છે, તેમજ દ્રવ્યરૂપે તેનું કથન થાછે, તેની જેમ જ અધર્માસ્તિકાય પણ દ્રવ્ય છે તેમ જ્ઞાન થવાથી અને દ્રવ્ય છે તેમ તેને કહેવાય છે માટે હોવાથી =નામથી એટલે કે તે જ્ઞાન અને અભિધાન છએ દ્રવ્યમાં અભેદરૂપે (એકરૂપે) છે એ હેતુથી અનુમિત દ્રવ્યત્વરૂપે તે બધાના એકત્વનો સંગ્રહ કરાય છે] સૂત્રગત વ્યવ–આદિ શબ્દથી ચેતન અને અચેતનત્વ રૂપ પર્યાયોમાં એકત્વ જાણવું કારણ કે પર્યાયવરૂપે તેમનામાં અભેદ હોવાથી એટલે કે પર્યાયત્વરૂપે કોઈ ભેદ છે નહીં. एतदाभासमाहुः'द्रव्यत्वादिकं प्रतिजानानस्तद्विशेषान् निढुवानस्तदाभासः॥ ७-२१॥ સૂત્રાર્થ-દ્રવ્યવાદિ અપર સામાન્યને માનનાર ધર્માધર્માદિરૂપ વિશેષોનો પ્રતિક્ષેપ (ખંડન) કરનાર અભિપ્રાય વિશેષ અપરસંગ્રહાભાસ કહેવાય છે: द्रव्यत्वादिसामान्यमङ्गीकृत्य तद्विशेषान् धर्माधर्मादीन् प्रतिक्षिपन्नभिप्रायविशेषस्तदाभासः-अपरसंग्रहाऽऽभास इत्यर्थः ॥ २१ ॥ . ટીકાર્થ-દ્રવ્યત્વ વિગેરે સામાન્યને સ્વીકારીને ધર્માધર્માદિ વિશેષોનું ખંડન કરનાર અભિપ્રાય વિશેષ તદાભાસ-એટલે કે અપરસંગ્રહાભાસ છે. उदाहरन्तियथा द्रव्यत्वमेव तत्त्वं, ततोऽर्थान्तरभूतानां द्रव्याणामनुपलब्धेरित्यादिः॥७-२२॥ સૂત્રાર્થ-જેમ કે દ્રવ્યત્વ જ તત્ત્વ છે, કારણ કે તેનાથી ભિન્ન દ્રવ્યો ઉપલબ્ધ થતા નથી વિગેરે. तत:- द्रव्यत्वसकाशात् अर्थान्तरभूतानां- धर्माधर्माऽऽकाशादीनाम् તે ૨૨ ટીકાર્ય-તત એટલે દ્રવ્યત્વથી મારભૂતાનાં ધર્મ અધર્મ આકાશ વિગેરે દ્રવ્યોની ઉપલબ્ધિ છે જ નહીં માત્ર દ્રવ્ય જ તત્ત્વ છે એ રીતે અન્યની ઉપલબ્ધિ ન માનવી તે અપર સંગ્રહાભાસનું દૃષ્ટાન્તા છે. ર૭૪. Page #310 -------------------------------------------------------------------------- ________________ व्यवहारनयं प्रदर्शयन्ति - વ્યવહારનય ને વ્યવહારનયાભાસ સદૃષ્ટાન્ત બતાવે છે. संग्रहेण गोचरीकृतानामर्थानां विधिपूर्वकमवहरणं येनाभिसन्धिना क्रियते स व्यवहारः ॥ ७-२३ ॥ સૂત્રાર્થ-સંગ્રહનયદ્વારા વિષયરૂપે કરાયેલા પદાર્થોમાં વિધિપૂર્વક (વિધાન કરવા પૂર્વક) વિભાજન જે અભિપ્રાય કરે છે તે અભિપ્રાય વિશેષ વ્યવહાર નય છે. संग्रहनयेन विषयीकृतानामर्थानां सत्त्वद्रव्यत्वादीनां विधानानन्तरमवहरणं-विभागो येनाभिप्रायविशेषेण क्रियते सोऽभिप्रायविशेषो व्यवहारनयः ॥ ૨૩॥ ટીકાર્ય-સંગ્રહનમવડે વિષયરૂપે ગ્રહણ કરેલા પદાર્થોનું સત્ત્વ-દ્રવ્યત્વ આદિના વિધાન કરવારૂપે (નિષેધ કર્યાવિના) અવહરણ=વિભાગ જે અભિપ્રાય વિશેષ દ્વારા કરાય છે તે અભિપ્રાય વિશેષ વ્યવહારનય કહેવાય છે વિશેષાર્થ- જે અર્થ ભિન્ન હોવા છતા પણ સાધારણ ધર્મદ્વારા એકરૂપ પ્રતીત થતા હોય તેનો વિશેષ ધર્મ દ્વારા વિભાગ વ્યવહારનય દ્વારા થાય છે. સંગ્રહનયવડે ગૃહીત પદાર્થનું વિધિપૂર્વક સ્વીકાર કે પ્રવર્તન જે અભિપ્રાય દ્વારા થાય તે અભિપ્રાય વ્યવહારનય છે પૂર્વે જણાવેલ પરસંગ્રહ એક પ્રકારનો અને અપરસંગ્રહ અનેક પ્રકારનો છે બન્ને સંગ્રહોથી જેનું જ્ઞાન થતું હોય તેનો ભેદ વ્યવહાર નય કરે છે. उदाहरन्ति यथा-यत् संत् तद् द्रव्यं पर्यायो वेत्यादिः ॥ ७-२४॥ સૂત્રાર્થ-જેમ કે- જે સત્ છે તે દ્રવ્ય અથવા પર્યાય છે વિગેરે... आदिपदेन अपरसंग्रहविषयीकृतार्थविषयव्यवहारोदाहरणं द्रष्टव्यम् । यद् द्रव्यं तद् जीवाजीवादिभेदेन षट्प्रकारम् । यः पर्यायः सद्विविधः । सुखदुःखादिरूपः क्रमभावी, विज्ञानव्यक्तिशक्त्यादिरूपः सहभावी च । एवं यो जीवः स मुक्तः संसारी च । यः क्रमभावी पर्यायः स क्रियारूपोऽक्रियाપક્ષેત્યાદિ ॥ ૨૪ ॥ ૨૭૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય-સૂત્રમાં બતાવેલ આદિ શબ્દથી અપરસંગ્રહનય દ્વારા વિષયરૂપે કરાયેલ એવા પદાર્થનો વિષય તે વ્યવહારનયના ઉદાહરણ જાણવા તે જે દ્રવ્ય છે તે જીવ-અજીવ વિગેરે ભેદ વડે છે પ્રકારે છે. જે પર્યાય છે તે બે પ્રકારે છે સુખ દુઃખ વિગેરે સ્વરૂપે ક્રમભાવી પર્યાય છે વિજ્ઞાન વ્યક્તિ-શક્તિસ્વરૂપે સહભાવી પર્યાય છે. એ પ્રમાણે જે જીવ છે તે મુક્ત અને સંસારી છે.જે ક્રમભાવી પર્યાય છે તે ક્રિયારૂપ અને અક્રિયારૂપ છે વિગેરે વ્યવહારનયના, દૃષ્ટાન્ત સમજવા. વિશેષાર્થ-સંગ્રહ અને વ્યવહારનયના દૃષ્ટાન્તો તુલનાત્મક છે પરંતુ તેમાં સંગ્રહનય “સંગઠન પ્રેમી અને વ્યવહારનય “ભાગલાવાદી' જેમ કે પરસંગ્રહે કહ્યું કે વિશ્વના તમામ પદાર્થો સત્ રૂપે એક છે. વ્યવહાર તેનો વિભાગ કરતા કહે છે કે સત્ બે પ્રકારે છે દ્રવ્ય અને પર્યાય, અપંસંગ્રહ તમામ દ્રવ્યોને દ્રવ્યરૂપે એકમાને છે વ્યવહાર તેનો ભેદ કરતા-દ્રવ્ય પ્રકારે છે. જીવ પુદ્ગલ વિગેરે આજ રીતે પર્યાયરૂપે સંગૃહીત થયેલા પર્યાયોને ભાગ કરતા કહે છે પર્યાય બે પ્રકારના છે ક્રમભાવી અને સહભાવી હા આગળ પણ આ રીતે વિભાગીકરણ કરતા ક્રમભાવી સુખ દુઃખ સહભાવી-વિજ્ઞાનવ્યક્તિ શક્તિ-વિગેરે સંગ્રહનય જીવન જીવવરૂપે એક માંને ત્યારે વ્યવહાર નય સંસારી અને મુક્ત એવા બે ભેદપાડે સંસારીમાં ત્રણ સ્થવારરૂપે ભેદ માને, સંગ્રહ પુદ્ગલ રૂપે એક માને, વ્યવહાર તેનો પરમાણુ સ્કલ્પરૂપે ભેદ કરે છે. હતામા વન્તિ– यः पुनरपारमार्थिकद्रव्यपर्यायविभागमभिप्रैति તે વ્યવહારમાસ: . ૭-ર છે સૂત્રાર્થ-પરંતુ જે દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક રૂપે સ્વીકારે છે તે અભિપ્રાય વ્યવહારાભાસ નય કહેવાય છે. योऽभिप्रायविशेषो द्रव्य-पर्यायविभागमपारमार्थिक-काल्पनिकं मन्यते સ વ્યવહાર માસ: ર ટીકાર્થ-જે અભિપ્રાય વિશેષ દ્રવ્ય અને પર્યાયના વિભાગને અપારમાર્થિક એટલે કાલ્પનીક માને છે વાસ્તવિક્તાએ સ્વીકારતો નથી તે વ્યવહાશભાસ નય છે. ૨૭૬ Page #312 -------------------------------------------------------------------------- ________________ उदाहरन्तिયથા- વાનમ્ II 9-ર૬ સૂત્રાર્થ ચાર્વાક (નાસ્તિક) દર્શન વ્યવહારાભાસ નય તરીકે જાણવો. चार्वाको हि वस्तुनो द्रव्य- पर्यायात्मकत्वं नाङ्गीकरोति किन्तु आपाततः प्रतीयमानं भूतचतुष्टयात्मकं घट-पटादिरूपं पदार्थजातं पारमार्थिकं मन्यते, तदतिरिक्तं द्रव्यपर्यायविभागं काल्पनिकमिति । तस्मात् चार्वाकदर्शनं व्यवहाराऽऽभासमिति भावः ॥ २६ ॥ ટીકાર્ય-ચાકમતાનુયાયી વસ્તુના દ્રવ્ય-પર્યાયાત્મક સ્વરૂપને સ્વીકારતા નથી પરંતુ નજર પડતાની સાથે જણાતા ચાર ભૂતાત્મક (પૃથ્વી-અપ- તેજો અને વાયુ) ઘટ પટવિગેરે સ્વરૂપ પદાર્થના સમૂહને વાસ્તવિક માને છે. અને તે સિવાય દ્રવ્ય-પર્યાયના વિભાગને કાલ્પનિક માને છે. તેથી ચાર્વાક વ્યવહારનયાભાસ છે. * વિશેષાર્થ- ચાર્વાકની માન્યતા “જે દેખ્યું તે સાચું” સામાન્યથી જોઈએ તો બાધેન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ અનુભવાતા પદાર્થોની સત્તા જ લોકમાં મનાય છે અને લોકવ્યહાર પણ તેના આધારે ચાલે છે આ વ્યવહાર યથાર્થ છે. ઈન્દ્રિયપ્રત્યક્ષ છે તેટલું માનીએ પરંતુ ઇન્દ્રિયોથી અગમ્ય-અગોચર પદાર્થ છે જ નહીં અતીન્દ્રિય જીવ-પુણ્ય-પાપ-સ્વર્ગ નરક-મોક્ષાદિપદાર્થને ચાર્વાક માનતો નથી પ્રમાણદ્વારા સિદ્ધ થયેલ જીવ અને તેના જ્ઞાનાદિરૂપ પર્યાયોને તે માન્ય કરતો નથી સ્થૂલ લોકવ્યવહારને અવલંબી ભૂત-ચતુષ્ટયને માને છે અર્થાત્ પ્રત્યક્ષથી દેખાતુ સમગ્ર વિશ્વ ભૂતચતુષ્ટયાત્મક છે એવું જ માને છે. द्रव्यार्थिकं त्रेधाऽभिधाय पर्यायर्थिकं प्रपञ्चयन्ति- .. વ્યાર્થિક નય બતાવી હવે પર્યાયાર્થિક નયના ભેદો બતાવે છે. पर्यायार्थिकश्चतुर्धा-ऋजुसूत्रः शब्दः समभिरूढ પર્વમૂતરું ૭-૨૭ છે एषु ऋजूसूत्रं वितन्वतिऋजु- वर्तमानक्षणस्थायि-पर्यायमात्रप्राधान्यतः सूत्रयन्नभिप्राय ગુસૂત્ર: ૭-૨૮ છે. ૨૭૭ Page #313 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-પર્યાયાર્થિકનય-(૧) ઋજાસૂત્ર (૨) શબ્દ (૩) સમભિરૂઢ (૪) એવંભૂત એમ ચાર પ્રકારે છે. ઋા વર્તમાનક્ષણમાં રહેનાર પર્યાયમાત્રને જ પ્રધાનતાથી જણાવનાર નય તે ઋજાસૂત્રનય. ___ ऋजु-अतीतानागंतकालक्षणलक्षणकौटिल्यवैकल्यात् सरलम्। अयं भावः-योऽभिप्रायविशेषो वर्तमानक्षणस्थितपर्यायानेव प्राधान्येन दर्शयति तत्र विद्यमानद्रव्यं गौणत्वान्न मन्यते स ऋजुसूत्रः ॥ २८ ॥ ટીકાર્ચ-ઋજા એટલે ભૂત અને ભાવીકાળના ક્ષણ સ્વરૂપ કુટિલતાથી રહિત હોવાથી સરળ છે [અર્થાત્ અતીત અને અનાગત કાળની ક્ષણે કુટિલ છે તે કુટિલતાનો શું વિચાર કરવો? માટે એનાથી રહિતમાત્ર વર્તમાન કાળનો જ જેમાં વિચાર હોય તે ઋજુ] તેનો ભાવ આ પ્રમાણે છેઃ- જે અભિપ્રાય વિશેષ વર્તમાન ક્ષણમાં રહેલા પર્યાયને જ પ્રધાનરૂપે પ્રકાશિત કરે છે તેમાં વિદ્યમાન દ્રવ્યને ગૌણ હોવાથી સ્વીકારતો નથી તે ઋજાસૂત્રનય છે. • વિશેષાર્થ-ઝાસૂત્ર વ્યવહારની જેમ વિશેષને માનનાર છે પરંતુ વ્યવહારથી વિષયસંકોચ ઋજાસૂત્ર સ્વીકારે છે વ્યવહાર જેમ-સામાન્યને વ્યવહારનું અંગ ન હોવાથી સ્વીકારતો નથી, તેમ ઋજાસૂત્ર કહે છે કે જે પરકીય પદાર્થ છે જે અતીત અનાગત પદાર્થ છે તે પણ વ્યવહારનું અંગ નથી માટે સ્વીકારતો નથી ઋતુમ્રતીતાના પતિપરીયંત્રક્ષૌટિલ્ય ‘પરિત્યન્ચ केवलं' वार्तमानिकं स्वकीयमेव सूत्रयति-सूचयतीति-ऋजुसूत्रः उदाहरन्तिતેનું દૃષ્ટાન્ત જણાવે છે - યથા–સુવિવર્તઃ સમ્રત્યસ્તીત્યાદિ / ૭-ર૦ / સૂત્રાર્થ-જેમકે હમણાં (વર્તમાનકાળ) સુખરૂપ પર્યાય છે. ... यद्यपि सुख-दुःखादयः पर्याया आत्मद्रव्यं विहाय कदापि न भवन्ति, तथापि पर्यायस्य यदा प्राधान्येन विवक्षा क्रियते द्रव्यस्य च गौणत्वेन तदा भवत्येवं प्रयोगः 'सुखविवर्तः सम्प्रत्यस्ति' इति, एवं दुःखपर्यायोऽधुना वर्तते રૂાહિમૂદનીયમ્ | ૨૬ છે ૨૭૮ રાવે છે: Page #314 -------------------------------------------------------------------------- ________________ ટકાર્થ-જો કે સુખ દુઃખ વિગેરે પર્યાયો આત્માદ્રવ્યને છોડીને ક્યારે પણ હોતા નથી તો પણ પર્યાયની જ્યારે પ્રધાનતારૂપે વિવક્ષા કરાય છે અને દ્રવ્યની ગૌણસ્વરૂપે વિવક્ષા કરાય છે ત્યારે આ પ્રમાણે પ્રયોગ થાય છે-હમણા સુખનો પર્યાય છે એજ રીતે અત્યારે દુઃખનો પર્યાય છે વિગેરે ઋજુસૂત્રના દેષ્ટાન્તો જાણવા યોગ્ય છે. ऋजुसूत्राभासं ब्रुवतेઋજુસૂત્રાભાસ સદૃષ્ટાન્ત બતાવે છે. सर्वथा द्रव्यापलापी-तदाभासः ॥ ७-३० ॥ સૂત્રાર્થ-એકાન્ત દ્રવ્યનો અપલાપ કરનાર અભિપ્રાય ઋજુસૂત્રાભાસ નય કહેવાય છે. ... यः पर्यायानेव स्वीकृत्य सर्वथा द्रव्यमपलपति सोऽभिप्रायविशेष ऋजुसूत्राऽऽभास इत्यर्थः ॥ ३० ॥ ટીકાર્થ-જે અભિપ્રાય પર્યાયોને સ્વીકારીને સર્વથા એકાંતે દ્રવ્યનો નિષેધ કરે છે તે ઋજાસૂત્રાભાસ સાહન્તિ– યથા–તથા તમતમ્ | ૭-૩૬ . સૂત્રાર્થ- જેમકે બૌદ્ધદર્શન તે ઋજાસૂત્રાભાસનયનું દૃષ્ટાન્ત છે. .. तथागतमतम्-बौद्धमतम्। बौद्धो हि प्रतिक्षणविनश्वरान् पर्यायानेव पारमार्थिकत्वेनाभ्युपगच्छति, प्रत्यभिज्ञादिप्रमाणसिद्धं त्रिकालस्थायि तदाधारभूतं द्रव्यं तुं तिरस्कुरुते इत्येतन्मतमृजुसूत्राभासत्वेनोपन्यस्तम् ॥ ३१॥ 1 ટીકાઈ- બોદ્ધમત-બૌદ્ધો પ્રતિક્ષણ વિનશ્વર પર્યાયોને જ વાસ્તવિકરૂપે સ્વીકારે છે. પરંતુ તે પર્યાયોના આધારભૂત પ્રત્યભિજ્ઞાદિ પ્રમાણો દ્વારા પ્રસિદ્ધ અને ત્રણે કાળમાં રહેલા દ્રવ્યનો તિરસ્કાર કરે છે. સૈકાલિક દ્રવ્યની સાથે પર્યાયનો સબંધઅનુભવસિદ્ધ છે “હું નાનો હતો હું યુવાન છું હું ઘરડો થઇશ” અહિં ત્રણ જુદા જુદા પર્યાયોની પ્રતીતિમાં પણ “હું”ની એક સરખી પ્રતીતિ થાય છે છતા બૌદ્ધ વર્તમાન ક્ષણે વિદ્યમાન પર્યાયને માને છે દ્રવ્યને નહિં તેથી તે ઋજાસૂત્રાભાસ છે. - ર૭૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ शब्दनयं शब्दयन्ति શબ્દ નયનું સ્વરૂપ ઉદાહરણ સહિત બતાવે છે. कालादिभेदेन ध्वनेरर्थभेदं प्रतिपद्यमानः शब्दः ॥ ७-३२ ॥ સૂત્રાર્થ-કાલવિગેરે ભેદદ્વારા શબ્દના વાચ્ય પદાર્થમાં ભેદ માનનાર અભિપ્રાય શબ્દનય છે. જાનામેિવેન-જાત-જાત-નિકૢ-સંધ્યા-પુરુષોષમાંમેવેન, ધ્વને शब्दस्य अर्थभेदं प्रतिपद्यमानोऽभिप्रायविशेषः शब्दनयः ॥ ३२ ॥ ટીકાર્થ-કાલવિગેરે ભેદદ્વારા એટલે કાલ, કારક, લિંગ, સંખ્યા, પુરુષ અને ઉપસર્ગના ભેદથી ધ્વનિ એટલે શબ્દના અર્થભેદને સ્વીકારતો જે અભિપ્રાય તે શબ્દનય કહેવાય છે. उदाहरन्ति યથા—વપૂવ મતિ ભવિષ્યતિ સુમેરુરિત્યાવિઃ ॥૭-રૂરૂ॥ . સૂત્રાર્થ-જેમ કે સુમેરુ હતો, છે. અને રહેશે વિગેરે કાળને આશ્રયીને શબ્દનયનું દૃષ્ટાન્ત છે. यद्यपि सुमेरोर्द्रव्यरूपतयाऽभिन्नत्वात् पर्यायरूपतया च भिन्नत्वाद् भिन्नभिन्नत्वं वर्तते, तथाऽपि शब्दनयो विद्यमानमपि कनकाचलस्य द्रव्यरूपतयाऽभेदमुपेक्ष्य केवलं भूत वर्तमान भविष्यल्लक्षणकालत्रयभेदाद् भेदमेवावलम्बते । आदिपदेन 'करोति क्रियते कुम्भ:' इति कारकभेदे । 'तटस्तटी तटम्' इति लिङ्गभेदे । दाराः कलत्रम् इति संख्याभेदे | 'एहि मन्ये રઘેન યાસ્કૃતિ, નહિ યાતિ, યાતÒ પિતા' કૃતિ પુરુષમેરે। ‘મત્તિષ્ઠતે, उपतिष्ठते, इत्युपसर्गभेदेऽप्यर्थस्य भिन्नत्वं स्वीकारोति ॥ ३३ ॥ ટીકાર્થ- જો કે મેરુપર્વત દ્રવ્યથી અભિન્ન છે પર્યાયરૂપવડે ભિન્ન છે આથી ભિન્નાભિન્ન છે. તો પણ શબ્દનય વિદ્યમાન પણ મેરુ પર્વતના દ્રવ્યપણે અભેદની ઉપેક્ષા કરીને ફક્ત ભૂતકાળ-વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સ્વરૂપ ત્રણેકાળના ભેદથી (મેરુપર્વતરૂપ અર્થમાં) પણ (પર્યાયદ્વારા) ભેદ માને છે. અર્થાત્ કાલઆદિની અપેક્ષાએ મેરુને ભિન્ન માને છે. શબ્દથી થતા કાલભેથી અર્થભેદનું દૃષ્ટાન્ત વમૂત્ર =થયું મતિ-થાય છે મવિતિ-થશે.....(૧) ૨૮૦ Page #316 -------------------------------------------------------------------------- ________________ આદિ પદ વડે કારકભેદ- હુમ્મ રોતિ ધ્મઃ વિતે- કુંભ કરે છે અથવા તો કુંભ કરય છે. (ચૈત્ર કુંભ કરે છે પ્રયોગમાં કર્તા અનુક્ત છે ‘‘૩ વ્હાર પ્રથમા સ્વાત્'' એ નિયમથી અહીં કર્મ ઉક્ત છે માટે ચૈત્રે મ્મ: યિતે ચૈત્ર વડે કુંભ કરાય છે. આ સ્થળે કુંભ કર્મ છે અને મઃ રોતિઘટ જલાહરણાદિ ક્રિયા કરે છે આ સ્થળે કુંભ કર્તા છે બંનેમાં વપરાયેલ કુંભ શબ્દનો કારક જુદો હોવાથી અર્થ જુદો છે (૨) લિંગભેદ : તટસ્તટી તટમ્ (ત્રણ શબ્દોનો નદી અર્થ સમાન છતા પણ તટઃપદથી વાચ્ય નદી જુદી તટૌ પદથી વાચ્ય નદી અલગ અને तटम् પદથી વાચ્ય નદી જુદી કારણ કે સમાનાર્થક હોવા છતા ત્રણે શબ્દોમાં લિંગભેદ થી ભેદ આ નય માને છે (૩) સંખ્યાભેદ- ‘દ્વારા: ’ ‘lત્રમ્' પદો સમાનાર્થક હોવા છતા પણ પત્નીઓ (વૃન્દ) અને ‘એક પત્ની’ એવો ભિન્ન બોધ થાય છે તેથી તેમાં સંખ્યાભેદના કારણે અર્થભેદ છે. (૪) (૪) પુરુષભેદ- ( ૨ ) હિં, (૨) મર્ચ, ( ૩ ) ઘેન યાતિ, ( યાતિ નહિ ( ૧ )યાતસ્તે પિતા- તુ અહિં આવ, હું માનુ છું, તે રથવડે જશે પણ તું જઇશ નહીં તારા પિતા ગયેલા છે, અહીં પેલોપુરુષ, બીજોપુરુષ, ત્રીજોપુરુષ વિગેરેની અપેક્ષાએ ભેદ છે. (૫) સન્તિતે- સમ્યગ્ ઉભો રહે છે અતિતે- સ્થિર ઉભો રહે છે. બન્ને પ્રતીતિ અલગ છે કારણ કે ઉપસર્ગભેદથી ભેદ છે માટે અર્થભેદ સ્વીકારે છે આમ કાળકારક આદિ ભેદથી અર્થભેદ માનવો એ શબ્દનયનું લાક્ષણિક સ્વરૂપ છે. एतदाभासं ब्रुवते શબ્દનયાભાસ ઉદાહરણ સહિત જણાવે છે. तदभेदेन तस्य तमेव समर्थयमानस्तदाभासः ॥ ७-३४ ॥ સૂત્રાર્થ : તેમના ભેદથી તેનું તે જ સમર્થન કરતો તે=શબ્દાભાસ છે. તન્દ્રેવેન-વ્હાલાવિમેàન, તસ્ય—ધ્વને:, તમેવ-અર્થભેદ્રમંત્ર, समर्थयमानस्तदाभासः शब्दनयाऽऽभास इत्यर्थः । अयं भावः - योऽभिप्रायः कालादिभेदेन शब्दस्यार्थभेदमेव, समर्थयते द्रव्यरूपतयाऽभेदं पुनः सर्वथा तिरस्करोति स शब्दनयाऽऽभासः ॥ ३४ ॥ ૨૮૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ય તહે- કાલ, કારક, વિગેરે ભેદથી તસ્ય શબ્દનો તમેવઅર્થભેદનું જ સમર્થન કરતો તતામા= શબ્દાભાસ છે એમ અર્થ કરવો તેનો ભાવ આ પ્રમાણે છે- જે અભિપ્રાય કાળઆદિના ભેદથી શબ્દના અર્થભેદનું જ સમર્થન કરે વળી દ્રવ્યત્વપણે રહેલ અભેદનો સર્વથા તિરસ્કાર કરે એટલે કે કાળ આદિના ભેદથી શબ્દથી અર્થમાં એકાંતે ભેદ માને, અને દ્રવ્યના અભેદનો એકાંતે અપલાપ કરે તે શબ્દનયાભાસ છે. 'હિત્તિयथा-बभूव भवति भविष्यति सुमेरु रित्यादयो भिन्नकाला: शब्दा भिन्नमेवार्थमभिदधति, भिन्नकालशब्दत्वात्, · .. તાંદસિદ્ધાચશદ્વદિત્યાદિ / ૭-રૂક છે, જેમ કે સુમેરુ હતો - સુમેરુ છે. સુમેરુ હશે વિગેરે ભિન્નકાલીન શબ્દો, ભિન્ન પદાર્થનું જ કથન કરે છે. કારણ કે ભિન્નકાલવાચી શબ્દ છે, તેવા પ્રકારના સિદ્ધ થયેલા બીજા શબ્દોની જેમ.. . अत्रानुमाने "बभूव भवति भविष्यति सुमेरुरित्यादयो भिन्नकाला: शब्दा भिन्नमेवार्थमभिदधति" इति पक्षः । “भिन्नकालशब्दत्वात्" इति हेतुः । "तादृक्सिद्धान्यशब्दवद्" इति दृष्टान्तः । अनेनानुमानेन कालादिभेदेनार्थमेव स्वीकुर्वन् त्रिष्वपि कालेषु विद्यमानमप्यभिन्नं द्रव्यं सर्वथा तिरस्कुर्वनभिप्रायविशेषः शब्दनयाऽऽभासः ॥ ३५ ॥ ટીકાર્ય આ અનુમાનમાં ‘મેરુ હતો - છે અને થશે એ પ્રમાણે ભિન્ન કાળવાળા શબ્દો ભિન્ન અર્થને કહે છે.' એ પ્રમાણે પક્ષ (પ્રતિજ્ઞાવાક્ય) છે. ‘ભિન્નકાલવાચી શબ્દ હોવાથી આ હેતુવાક્ય છે. તેવા પ્રકારના સિદ્ધ થયેલા બીજા શબ્દની જેમ' આ દૃષ્ટાન્તવચન છે. આ અનુમાન દ્વારા કાલ વિગેરેના ભેદ દ્વારા અર્થભેદને જ સ્વીકારતો અને ત્રણે કાળમાં વિદ્યમાન હોવા છતાં પણ અભિન્ન એવા દ્રવ્યને એકાંતે તિરસ્કાર કરતો અભિપ્રાય વિશેષ તે શબ્દનયાભાસ છે. (નયમાં જ્યાં સુધી ઇષ્ટથી ઇતરની ઉપેક્ષા હોય ત્યાં સુધી તે નય રહે છે પણ જ્યારે ઈષ્ટથી અન્યનો તિરસ્કાર આવી જાય છે ત્યારે તે નય ન રહેતા નયનો આભાસ બની જાય છે.) ૨૮૨ Page #318 -------------------------------------------------------------------------- ________________ समभिरूढनयं वर्णयन्ति સમભિરૂઢ નય ઉદાહરણ સહિત જણાવે છે. • पर्यायशब्देषु निरुक्तिभेदेन भिन्नमर्थं समभिरोहन् समभिरूढः ॥७-३६ ॥ સૂત્રાર્થઃ પર્યાયવાચી શબ્દમાં વ્યુત્પત્તિભેદથી ભિન્ન અર્થને સ્વીકારનાર अभिप्राय सममि३८ नय छे.. पर्यायशब्देषु-इन्द्र-पुरन्दरादिशब्देषु, निरुक्तिभेदेन-निर्वचनभेदेन, भिन्नमर्थसमभिरोहन्-अभ्युपगच्छन् समभिरूढः।। ३६ ॥ ટીકાર્ચઃ પર્યાયવાચી શબ્દમાં એટલે કે ઈન્દ્ર, પુરદર વિગેરે શબ્દોમાં નિરુક્તિભેદ દ્વારા એટલે કે વ્યુત્પત્તિભેદ વડે ભિન્ન અર્થને સ્વીકારતો સમભિરૂઢ नय छ. . . . આ વિશેષાર્થ આ નય પર્યાયવાચી શબ્દોના ભેદથી અર્થભેદ માને છે તેનો अभिप्राय मेवो छ म घटः पट: कटः मात्र हो ५९ ४ा छ भने तेना अर्थ हा छ ते ४ शते घटः कुम्भः कलशः शो ५५ । छ તેથી તેના અર્થો પણ જુદા માનવા જોઇએ. :. उदाहरन्ति- . . इन्दनादिन्द्रः शकनाच्छक्रः पूर्दारणात् पुरन्दर इत्यादिषु यथा ॥ ७-३७ ॥ સૂત્રાર્થ : ઈન્દ્રપણું (ઠકુરાઈ) હોવાથી ઇન્દ્ર, સમર્થ હોવાથી શુક્ર અને નગરને વિદારેલું હોવાથી પુરદર આ પ્રમાણે સમભિરૂઢ સ્વીકારે છે. .. अयमर्थः- यद्यपिइन्द्र-शक्रादयः शब्दा इन्द्रत्व-शक्रत्वादिपर्यायविशिष्टस्यार्थस्य वाचकाः, न केवलं पर्यायस्य, तथापि समभिरूढनयवादि गौणत्वाद् द्रव्यवाचकत्वमुपेक्ष्य प्रधानत्वात् पर्यायवाचकत्वमेवाङ्गीकुर्वन् 'इन्द्रादयः शब्दा: प्रतिपर्यायबोधकत्वाद्, भिन्नभिन्नार्थवाचकाः' इति मन्यते। शब्दनयो हि नानापर्यायभेदेऽप्यर्थाभेदमेवाभिप्रैति, समभिरूढस्तु पर्यायभेदे अर्थभेदं प्रतिपद्यते इति विशेषः ॥ ३७ ॥ ૨૮૩ Page #319 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ જો કે ઇન્દ્ર શક્ર આદિ શબ્દો ઈન્દ્રત્વ શકત્વ વિગેરે પર્યાયવિશિષ્ટ અર્થના વાચક છે. માત્ર પર્યાયના નહિં, તો પણ સમભિરૂઢનય ના મતે દ્રવ્યવાચક ગૌણ હોવાથી તેની ઉપેક્ષા કરીને તથા પર્યાયવાચક જ મુખ્ય સ્વીકારતો હોવાથી ઇન્દ્રવિગેરે શબ્દો દરેક પર્યાયને જણાવનાર હોવાથી ભિન્ન ભિન્ન અર્થના વાચક છે. શબ્દનય વિવિધ પ્રકારના પર્યાયના ભેદમાં અર્થનો અભેદ સ્વીકારે છે પરંતુ સમભિરૂઢનય પર્યાયભેદે અર્થભેદ સ્વીકારે છે એ પ્રમાણે સમભિરુઢ શબ્દનય કરતા વિશેષ છે. ઐશ્વર્યવાનું હોવાથી ઇન્દ્ર છે, સમર્થ હોવાથી શક છે, પુર નામના દૈત્યનો નાશ કરેલો હોવાથી, અર્થાત્ શત્રુના નગરને નાશ કરેલ હોવાથી પુરક્ટર, ઇત્યાદિ પર્યાયવાચી શબ્દોની વ્યુત્પત્તિ જુદી જુદી છે તેથી તેના વાચ્યાર્થ પણ જુદા જુદા છે. તેથી શબ્દભેદે અર્થભેદ આ નય સ્વીકારે છે પરંતુ અર્થભેદે શબ્દભેદને આ નય સ્વીકારતો નથી કારણ કે ઘણા શબ્દો અનેકાર્થક હોય છે. દા.ત. હરિ એટલે ઇન્દ્ર સિંહ વાંદરી સર્પ શંકર વિગેરે તથા ગો એટલે ગાય, વાણી, ભૂમિ, કિરણ વિગેરે અનેકાર્થક શબ્દોનો અર્થભેદ છે પણ શબ્દભેદ નથી માટે આ અર્થભેદ હોય ત્યાં શબ્દભેદ હોય જ એવી માન્યતા આ નયની નથી પરંતુ શબ્દભેદે અર્થભેદને આ નય સ્વીકારે છે તેથી કમળ, પંકજ, પદ્મ, અરવિંદ જુદા જુદા છે. एतदाभासमाभाषन्तेસદૃષ્ટાન્ન સમભિરૂઢનયાભાસ જણાવે છે. पर्यायध्वनीनामभिधेयनानात्वमेव . કક્ષાતમાસ: ૭-૩૮ || સૂત્રાર્થ ઃ પર્યાયવાચી શબ્દોમાં વાચ્યાર્થને વિવિધપણે જ સ્વીકારતો સમભિરુઢાભાસ છે. यः पर्यायशब्दानामभिधेयनानात्वमेवाभिप्रैति एकार्थाभिधेयत्वं पुनरमुष्य सर्वथा तिरस्कुरुते स तदाभासः समभिरूढाऽऽभासः ॥ ३८ ॥ ટીકાર્ય : જે પર્યાયવાચી શબ્દોથી કહેવા યોગ્ય (અર્થ)નું નાનાપણું જ સ્વીકારે પરંતુ તે વાચ્યાર્થનું કાર્ય સર્વથા તિરસ્કારે એટલે કે જુદા જુદા શબ્દ ૨૮૪ Page #320 -------------------------------------------------------------------------- ________________ જુદા જ અર્થને માન્ય કરે પરંતુ તેનો જે એકાર્થ=અભેદ છે તેનો એકાંતે અપલાપ કરે તે સમભિરુઢનયાભાસ છે. • કાન્તિ યથા-રૂ, શશ્ન: પુરા રૂત્વીય શાન્નિામધેયા પવ, भिन्नशब्दत्वात्, करिकुरङ्ग-तुरङ्गशब्दवदित्यादिः॥७-३९॥ સૂત્રાર્થ : જેમ કે - ઇન્દ્ર શક્ર પુરદર વિગેરે શબ્દો, ભિન્ન અભિધેય (વાર્થ)ના વાચક છે, કારણ કે ભિન્ન શબ્દો હોવાથી, કરિ, કુરંગ અને તુરંગ શબ્દની જેમ, પર્વમૂતનવં પ્રાયન્તિ– ' ઉદાહરણ સહિત એવંભૂતનય જણાવે છે. शब्दानां स्वप्रवृत्तिनिमित्तभूतक्रियाऽऽविष्टमर्थं वाच्यत्वेनाभ्युपंगच्छन्नेवंभूतः ॥ ७-४० ॥ સૂત્રાર્થ (શબ્દની)પોતાની પ્રવૃત્તિના નિમિત્તરૂપ ક્રિયાથી યુક્ત એવા અર્થને તે શબ્દના વાચ્યાર્થ તરીકે સ્વીકારનાર અભિપ્રાય વિશેષ એવંભૂતનય કહેવાય છે. .. शब्दानाम्-इन्द्रादिशब्दानां स्वप्रवृत्तिनिमित्तीभूतक्रियाऽऽविष्टमर्थइन्द्रादिशब्दप्रवृत्तौ निमित्तीभूता या इन्दनादिक्रिया तद्विशिष्टमर्थं यो वाच्यत्वेनाभ्युपगच्छति, क्रियाऽनाविष्टं उपेक्षते स एवंभूतः । अयं हि इन्दनादिक्रियापरिणतमर्थ तक्रियाकाले इन्द्रादिशब्दवाच्यमभिमन्यते। समभिरूढस्तु इन्दनादिक्रियायां विद्यमानायामविद्यमानायां च इन्द्रादिशब्दवाच्यत्वमभिप्रैति इत्यनयोर्भेदः। ४०। *'ટીકાર્થ શબ્દ એટલે કે ઇન્દ્ર વિગેરે શબ્દોના પોતાની પ્રવૃત્તિના નિમિત્તરૂપ ક્રિયામાં પ્રવેશેલા (તેવી ક્રિયાથી જોડાયેલ) અર્થને એટલે કે ઈન્દ્ર વિગેરે શબ્દોની પ્રવૃત્તિમાં નિમિત્ત સ્વરૂપે જે ઇન્દનાદિ ક્રિયા= (ઐશ્વર્ય અનુભવન કરતો, સિંહાસન પર બેઠા હોય, આજ્ઞાપ્રદાન આદિ ક્રિયામાં પ્રવૃત્ત થયેલો હોય) વિશિષ્ટ અર્થને વાચ્ય તરીકે સ્વીકારે છે. પરંતુ તે ક્રિયાથીયુક્ત ન હોય તો ઉપેક્ષા કરે છે તે એવંભૂતનય છે કેમ કે ઇન્દનાદિ ક્રિયા પરિણત એવા ૨૮૫ Page #321 -------------------------------------------------------------------------- ________________ અર્થને તે ક્રિયાકાલે ઈન્દ્ર વિગેરે શબ્દથી વાચ્ય તરીકે માને છે. (જેમ કે છતિ ત્તિ : આ રીતે જ શબ્દ બન્યો છે તેથી જયારે ગાય બેઠી કે સુતી હોય ત્યારે જો પદનો ઉપયોગ ન થઈ શકે કારણ કે તે ક્રિયાથી યુક્ત એવો અર્થ નથી એ આ નયનો અભિપ્રાય છે, પરંતુ સમભિરુઢ નય ઇન્દનાદિ ક્રિયા વિદ્યમાન હોય કે ન હોય તો ઇન્દ્ર વિગેરે શબ્દને વારણ્ય તરીકે સ્વીકારે છે. જ્યારે આ એવંભૂત નય ઇન્દનાદિક્રિયા વિદ્યમાન હોય ત્યારે જ શબ્દ પ્રયોગ સ્વીકારે છે. આ પ્રમાણે તે બંનેમાં ભેદ છે. ' उदाहरन्तिયથેનમનમન્નિ, શનિશ્ચયાપરિપતિ: શm:, પૂર પ્રવૃત્તિ: પુર રૂત્યુચ્યતે ૭-૪૨ છે : સૂત્રાર્થ જેમ ઐશ્વર્યનો અનુભવ કરતો હોય (ઠકુરાઈ ભોગવતો હોયઐથય ભોગરૂપ ક્રિયાથી યુક્ત હોય) ત્યારે ઇન્દ્ર, સામર્થ્યરૂપ ક્રિયાથી પરિણત થયેલ હોય ત્યારે શક્ર, શત્રુના નગરનો નાશ કરવાં પ્રવૃત્ત થયેલ હોય ત્યારે પુરન્દર એ પ્રમાણે કહેવાય છે. વિશેષાર્થઃ જે શબ્દનો જે અર્થ થતો હોય તે અર્થ તેમાં વર્તતો હોય તો જ તેને તે શબ્દથી કહી શકાય તેમ આ નય માને છે ભણાવતા હોય ત્યારે જ અધ્યાપક અન્યથા નહીં. एवंभूताभासमाचक्षतेદેખાવા સહિત એવંભૂતનયાભાસ જણાવે છે. क्रियाऽनाविष्टं वस्तु शब्दवाच्यतया प्रतिक्षिपस्तु तदाभासः ॥ ७-४२ ॥ સૂત્રાર્થઃ ક્રિયાથી રહિત પદાર્થને શબ્દના વારણ્ય તરીકે પ્રતિક્ષેપ કરનાર એવંભૂત નયાભાસ છે. यः शब्दानां क्रियाऽऽविष्टमेवार्थं वाच्यत्वेनाभ्युपगच्छति क्रियानाविष्टं तु सर्वथा निराकरोति स एवम्भूतनयाऽऽभासः ॥ ४२ ॥ , ૨૮૬ Page #322 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્થ જે અભિપ્રાય શબ્દોના ક્રિયા પરિણત એવા અર્થને વાચ્યસ્વરૂપે સ્વીકારે છે પરંતુ ક્રિયાથી રહિત પદાર્થનું એકાંતે ખંડન કરે છે તે એવંભૂતનયાભાસ છે. उदाहरन्तियथा-विशिष्टचेष्टाशून्यं घटाख्यं वस्तु न घटशब्दवाच्यं, घटशब्दप्रवृत्तिनिमित्तभूतक्रियाशून्यत्वात्, પદેવદિત્યાતિઃ ૭-૪રૂ I સૂત્રાર્થ-જેમ કે વિશિષ્ટ (જલાહરણ) ક્રિયાથી રહિત ઘટનામનો પદાર્થ, ઘટ શબ્દનો વાચ્ય નથી કારણકે ઘટ શબ્દની પ્રવૃત્તિના નિમિત્તભૂત ક્રિયાથી રહિત છે. પટની જેમ. अयमस्याशयः-चैष्टार्थकाद् घटधातोर्निष्पन्नवाद् घटशब्दस्य चेष्टाविरहितो घटरूपोऽर्थो वाच्यो न भवितुमर्हति, घटशब्दप्रवृत्तौ निमित्तभूता या चेष्टाऽऽख्या क्रिया तच्छून्यवात्, पटवत्। यथा-पटो घटीयचेष्टाशून्यत्वाद् घटशब्दवाच्यो न भवति, तथैव चेष्टाशून्यो घटोऽपि घटपदवाच्यो न भवति ।४३। ટીકાઈ- આનો તાત્યયાર્થ આ પ્રમાણે છે દર્ ચેષ્ટા - ચેષ્ટા અર્થવાળા ઘટ ધાતુથી બનેલ હોવાથી ઘટ શબ્દનો ચેષ્ટાથી રહિત ઘટરૂપ અર્થ વાગ્યરૂપે થવાને માટે યોગ્ય નથી એટલે કે ઘટ શબ્દ ઘટપદાર્થનો ચેષ્ટાથી રહિત હોય ત્યારે વાચ્ય તરીકે બોલી શકાતો નથી, કારણકે ઘટ શબ્દ પ્રવૃત્તિમાં (ઘટે એ પ્રમાણે શબ્દ બોલતા) નિમિત્તભૂત જે ચેષ્ટા નામની ક્રિયા તેનાથી રહિત છે. પટની જેમ, જેમ પટ, ઘટ સંબંધી ચેષ્ટાથી રહિત હોવાથી ઘટશબ્દથી વાય થતો નથી તેમજ તેની જેમ) ચેષ્ટા શૂન્ય ઘટ પણ ઘટપદથી વાચ્ય થતો નથી આવા અભિપ્રાયને એવંભૂતનયાભાસ જાણવો. - के पुनरेषु नयेष्वर्थप्रधानाः के च शब्दनया इति दर्शयन्तिહવે આ નયોમાં અર્થનય શબ્દનય જણાવે છે. તેષ વાત્વીર: પ્રથમ, अर्थनिरूपणप्रवणत्वादर्थनयाः॥ ७-४४॥ ૨૮૭ Page #323 -------------------------------------------------------------------------- ________________ शेषास्तु त्रयः शब्दवाच्यार्थगोचरतया शब्दनयाः ॥ ७-४५ ॥ સૂત્રાર્થ-આ નૈગમાદિ સાત નયમાં પહેલા ચાર નયો અર્થનું નિરૂપણ કરતા હોવાથી અર્થનયો કહેવાય છે. તથા બાકી ત્રણ નવો શબ્દથી વાચ્યાર્થને વિષય કરનાર હોવાથી શબ્દનો છે. एतेषु-नैगमादिषु सप्तसु नयेषु । प्रथमे-आद्याः ॥ ४४ ॥ 'टीडार्थ-एतेषु-नैगमा सातनयोमां, प्रथमे= पूर्वन (२३मातना) भने બાકીના ત્રણ નવો શબ્દના વાચ્યાર્થને વિષય કરતા હોવાથી શબ્દ નયો કહેવાય कः पुनरत्र बहुविषयः को वाऽल्पविषयो नय इति विवेचयन्तिपूर्वः पूर्वो नयः प्रचुरगोचरः परः परस्तु परिमितविषयः॥ ७-४६॥ . સૂત્રાર્થ-નૈગમાદિ સાતે નયમાં પહેલા પહેલા નો અધિક અધિક વિષયવાળા છે અને પછી પછીના નયો અલ્પ અલ્પ વિષયવાળા છે. प्रचुरगोचरः-अधिकविषयावगाही ॥ ४६ ॥ टोडार्थ- प्रचुरगोचर:=अघि विषयने अड। ४२ना२... तत्र नैगमसंग्रहयोः न संग्रहो बहुविषयो नैगमात्परः किं तहिं नैगम एव संग्रहात्पूर्व इत्याहुः ४वे ते अपि विषय बताये.छ. :सन्मात्रगोचरात् संग्रहाद् नैगमो भावाभावभूमिकत्वाद् भूमविषयः ॥ ७-४७ ॥ સૂત્રાર્થ-સત્તામાત્રના વિષયવાળા સંગ્રહનયની અપેક્ષાએ ભાવ અને અભાવ (સત્ ને અસત) બન્નેના વિષયવાળો હોવાથી નૈગમનય અધિક વિષયવાળો છે. संग्रहनयो हि सन्मात्रविषयत्वाद् भावावगाह्येव, नैगमस्तु भावाभावविषयत्वादुभयावगाहीति बहुविषयः ॥ ४७ ॥ ૨૮૮ Page #324 -------------------------------------------------------------------------- ________________ ટીકાર્ચ-ખરેખર સંગ્રહનય સત્તાને જ વિષય કરનાર હોવાથી ભાવ પદાર્થને જ અવગાહન કરે છે. પરંતુ નૈગમન ભાવ અને અભાવ એમ ઉભય વિષયવાલો હોવાથી બહુવિષયવાળો છે. संग्रहाद् व्यवहारो बहुविषय इति विपर्ययमपास्यन्तिसद्विशेषप्रकाशकाद् व्यवहारतः संग्रहः समस्तसत्समूहोपदर्शकत्वाद् बहुविषयः ॥ ७-४८ ॥ સૂત્રાર્થ-સત્ વિશેષોને જણાવનાર એવા વ્યવહારની અપેક્ષાએ સત્સામાન્યના સમૂહને જણાવનાર હોવાથી સંગ્રહ બહુ વિષયવાળો છે. व्यवहारो हि कतिपयान् सत्त्ववविशिष्टान् पदार्थान् प्रकाशयतीत्यल्पविषयः, संग्रहस्तु समस्तं सद्विशिष्टं वस्तु प्रकाशयतीति भूमविषयः ॥४८॥ ટીકાર્ચ-ખરેખર વ્યવહારમાં કેટલાક સત્ત્વવિશિષ્ટોને એટલે કે સત્ત્વથી વિશિષ્ટ એવા પદાર્થોને પ્રકાશ કરે છે એથી અલ્પવિષયવાળો છે. વળી સંગ્રહ તો સત્થી વિશિષ્ટ સમસ્ત વસ્તુને પ્રકાશે છે તેથી ઘણા વિષયવાળો છે. व्यवहारात् ऋजुसूत्रो बहुविषय इति विपर्यासं निरस्यन्ति वर्तमानविषयाहजुसूत्राद् - વ્યવહાસ્ટિવત્નિવિષયવસ્વિત્વનિત્પાઈ. ૭-૪૨ સૂત્રાર્થ-વર્તમાન વિષયવાળો ઋજુસૂત્ર નય હોવાથી ત્રણે કાળના વિષયને અવલંબન કરનાર વ્યવહારનય બહુ વિષયવાળો છે. ' ऋजुसूत्रो वर्तमानक्षणस्थायिनः पदार्थान् प्रकाशयतीत्यल्पविषयः, व्यवहारस्तु कालत्रयवर्तिपदार्थजातमवलम्बत इति बहुविषयः॥ ४९ ॥ ટીકાઈ- ઋજાસૂત્ર-નય વર્તમાનક્ષણસ્થાયી પદાર્થોને પ્રકાશે છે. તેથી અલ્પવિષયવાળો છે અને વળી વ્યવહાર ત્રણેયકાળમાં રહેલા પદાર્થના સમૂહને અવલંબન કરે છે તેથી બહુવિષયવાળો છે. ऋजुसूत्राच्छंब्दो बहुविषय इत्याशङ्कामपसारयन्ति कालादिभेदेन भिन्नार्थोपदर्शिनः . शब्दाजुसूत्रस्तद्विपरीतवेदकत्वाद् महार्थः ॥ ७-५० ॥ ૨૮૯ Page #325 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-કાલાદિમેદવડે ભિન્ન અર્થને દેખાડનારા શબ્દનય કરતા ઋજાસૂત્ર તેનાથી વિપરીત ને જણાવનાર હોવાથી મોટા વિષયવાળો છે. - शब्दनयो हि कालादिभेदेन पदार्थभेदमङ्गीकरोतीत्यल्पविषयः, ऋजुसूत्रस्तु कालादिभेदेप्यभिन्नमर्थ प्रदर्शयतीत्यनल्पार्थः ॥ ५० ॥ ટીકાર્ય-કારણ કે શબ્દનય કાલાદિ ભેદદ્વારા પદાર્થભેદને સ્વીકારે છે તેથી અલ્પવિષયવાળો છે જ્યારે ઋજુસૂત્ર નય તો કાલાદિભેદથી અભિન્ન એવા અર્થને દેખાડે છે માટે ઘણા અર્થવાળો છે. शब्दात्समभिरूढो महार्थ इत्यारेका पराकुर्वन्ति- . प्रतिपर्यायशब्दमर्थभेदमभीप्सतः समभिरूढाच्छब्दस्तद्विपर्ययानुयायित्वात् प्रभूतविषयः५१ । સૂકાઈ-દરેક પર્યાયવાચી શબ્દને ભિન્ન, વાચ્યાર્થવાળા ઇચ્છનાર સમભિરૂઢનયની અપેક્ષાએ શબ્દનય તેનાથી વિપરીતતાને અનુસરતો હોવાથી ઘણાવિષયવાળો છે. . पर्यायशब्दानां व्युत्पत्तिभेदेन भिन्नार्थतामभ्युपगच्छतीति समभिरूढोऽल्पविषयः, शब्दनयस्तु पर्यायशब्दानां व्युत्पत्तिभेदेनाप्यभिन्नार्थताમોતીતિ વિષય: I ૧૨ I ટીકાર્ય-પર્યાયવાચી શબ્દોને વ્યુત્પત્તિ-ભેદવડે ભિન્ન પદાર્થપણે સ્વીકારે છે તેથી સમભિરૂઢ અલ્પ વિષયવાળો છે વળી શબ્દનય તો પર્યાયવાચી શબ્દોનો વ્યુત્પત્તિ ભેદદ્વારા અભિન્ન અર્થનો સ્વીકાર કરે છે. તેથી ઘણા વિષયવાળો છે. समभिरूढादेवंभूतो बहुविषय इत्यप्याकूतं प्रतिक्षिपन्तिप्रतिक्रियं विभिन्नमर्थ प्रतिजानानादेवंभूतात् समभिरूढस्तदन्यार्थस्थापकत्वाद् महागोचरः ॥७-५२ ॥ સૂત્રાર્થ-દરેક ક્રિયાને વિભિન્ન અર્થવાળી માનનાર એવંભૂત નયની અપેક્ષાએ સમભિરૂઢનય તેનાથી અન્યથા (વિપરીત) અર્થનો સ્થાપક હોવાથી મોટા વિષયવાળો છે. ૨૯૦. Page #326 -------------------------------------------------------------------------- ________________ क्रियाभेदेनार्थभेदमभ्युपगच्छंत एवंभूतात् क्रियाभेदेऽप्यर्थाऽभेदं प्रतिपादयन् समभिरूढोऽनल्पविषयः ॥ ५२ ॥ ટીકાર્થ-ક્રિયાના ભેદથી અર્થના ભેદને સ્વીકારતા એવંભૂતનયથી ક્રિયાના ભેદમાં અર્થના અભેદને જણાવનાર સમભિરૂઢનય ઘણા વિષયવાળો છે. अथ यथा नयवाक्यं प्रवर्तते तथा प्रकाशयन्ति જે રીતે નયવાક્ય પ્રવર્તે છે તેમ જણાવે છે=(નયવાક્યની પ્રવૃત્તિ જણાવે છે.) नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधि - प्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ॥ ७-५३ ॥ સૂત્રાર્થ-પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરનાર નયવાક્ય પણ વિધિ અને નિષેધની વિવક્ષાવડે સપ્તભંગીનું રૂપ પામે છે. `यथा प्रमाणवाक्यं विधि- प्रतिषेधाभ्यां प्रवर्तमानं सप्तभङ्गीमनुगच्छति, तथैव नयवाक्यमपि स्वविषये स्वप्रतिपाद्ये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यांपरस्परविभिन्नार्थनययुग्मसमुत्थविधि - निषेधाभ्यां कृत्वा सप्तभङ्गीत्वमनुगच्छति - ॥ ૧૩ ॥ ટીકાર્થ-જેમ પ્રમાણવાક્ય વિધિ અને પ્રતિષેધ વડે પ્રવર્તતુ સપ્તભંગીને અનુસરે છે તેમજ નયવાક્ય પણ સ્વવિષયમાં- એટલે પોતાના પ્રતિપાદ્ય વિષયમાં પ્રવર્તતુ વિધિ અને પ્રતિષેધ વડે એટલે કે પરસ્પર ભિન્ન અર્થવાળા એવા બે નયોથી ઉત્પન્ન થયેલ એવા વિધિ અને નિષેધ વડે કરીને સપ્તભંગી પણાને અનુસરે છે. વિશેષાર્થ-નય સપ્તભંગીના દરેક ભંગમાં સ્થાત્ અને વાર નો પ્રયોગ થાય છે તોપણ વિકલા-દેશ-સ્વરૂપવાળી નય સપ્તભંગી સકલાદેશ સ્વભાવવાળી પ્રમાણ સપ્તભંગીથી જુદી છે નયસપ્તભંગી વિકલાદેશ સ્વરૂપવાળી છે કારણ કે તે વસ્તુના અંશમાત્રને જ જણાવનાર છે જ્યારે પ્રમાણ સપ્તભંગી સકલાદેશ સ્વભાવવાળી છે કારણકે તે પદાર્થના સંપૂર્ણ સ્વરૂપને જણાવનાર છે માટે બંને સપ્તભંગીમાં આટલો તફાવત છે. एवं लक्षणसंख्याविषयान् व्यवस्थाप्येदानीं फलं स्फुटयन्ति ૨૯૧૨ Page #327 -------------------------------------------------------------------------- ________________ નયના ફલની વ્યવસ્થા જણાવે છે. प्रमाणवदस्य फलं व्यवस्थापनीयम् ॥ ७-५४ ॥ સૂત્રાર્થ-પ્રમાણના ફલની વ્યવસ્થાની જેમ આ નયના ફલની વ્યવસ્થા डरी लेवी. अयमर्थ:- यथा प्रमाणात् प्रमाणफलं भिन्नाऽभिन्नं तथैव नयान्नयफलमपि भिन्नाऽभिन्नमेव । यथा प्रमाणस्याऽऽनन्तर्येण फलं वस्त्वज्ञाननिवृत्तिः, तथैव नयस्यापि वस्त्वंशाज्ञाननिवृत्तिः फलम् । यथा प्रमाणस्य पारम्पर्येण हानोपादानोपेक्षाबुद्धयः फलं, तथा नयस्यापि वस्त्वंशविषयकहानोपादानोपेक्षाबुद्धयः फलमिति प्रमाणवन्नयस्यापि फलं व्यवस्थापनीयम् ॥ ५४ ॥ ટીકાર્ય- આ પ્રમાણે તાત્પર્યાય છે- જેમ પ્રમાણથી પ્રમાણનું ફલ ભિન્નાભિન્ન છે તેમ જ નયથી નયનું ફલ પણ ભિન્નાભિન્નજ છે. જેમ પ્રમાણનું અનન્તરથી ફલ વસ્તુસંબંધી અજ્ઞાનનો નાશ છે તેમ નયોનું પણ અનન્તર (તાત્કાલિક-સાક્ષાત્) ફલ પદાર્થના એક અંશ સંબંધી અજ્ઞાનનિવૃત્તિરૂપ છે. प्रेम प्रभाशनु परंपराइस (इसनुं इस ) (संपूर्ण पहार्थ, विषय5 ) उपाधानદાહાન- ઉપેક્ષા બુદ્ધિ છે તેવી જ રીતે નયોનું પણ પરંપરા ફલ વસ્તુના અંવિષયક હાન-ઉપાદાન અને ઉપેક્ષાબુદ્ધિ છે માટે પ્રમાણના ફલની જેમ નયનું ફલ પણ વ્યવસ્થા કરવા યોગ્ય છે (નિશ્ચય કરવા યોગ્ય છે) अथ प्रमातारं स्वरूपतो व्यवस्थापयन्ति પ્રમાણ અને નયમાં વ્યાપક એવા પ્રમાતા (આત્મા)નું સ્વરૂપ જણાવે છે. प्रमाता प्रत्यक्षादिप्रसिद्ध आत्मा ॥ ७-५५ ॥ સૂત્રાર્થ-પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પ્રસિદ્ધ એવો આત્મા પ્રમાતા છે. - " 'प्रत्यक्षादि' इत्यत्राऽऽदिपदेन अनुमानादीनां संग्रहः । तत्र प्रत्यक्षेण तावद् 'अहं सुखी' 'अहं दुखी' इत्यादिप्रतीत्या सुखाद्याधारतयाऽहंप्रत्ययगोचरः शरीरादिविलक्षण आत्मा सिध्यति । अनुमानेन यथा - चैतन्यं तन्वादि - विलक्षणाऽऽश्रयाश्रितम्, तत्र ( शरीरादिषु ) बाधकोपपत्तौसत्यां कार्यत्वान्यथाऽनुपपत्तेः । न तावदयं हेतुविशेष्याऽसिद्धः, घटपटादिज्ञानानां - कादाचित्कत्वेन पटादिवत् कार्यत्वप्रसिद्धेः । न च विशेषणाऽसिद्धः, ૨૯૨ Page #328 -------------------------------------------------------------------------- ________________ 'शरीरेन्द्रियविषयाः चैतन्यधर्माणो न भवन्ति, रूपादिमत्वात्, भौतिकत्वाद् वा, घटवद्' इत्यनुमानेन शरीरादिषु चैतन्यस्य बाधितत्वात्। नाप्यव्यभिचारी विरुद्धो विपक्षादत्यन्तव्यावृत्तत्वात्। "उपयोगलक्षणो जीवः" इत्यादिस्वरूपेणाऽऽगमेनाप्यात्मनः सिद्धिर्भवतीति ॥ ५५ ॥ .. ટીકાર્થ-[અહીં આત્મા (પ્રમાતા) સંબંધી સ્વરૂપમાં અન્ય અન્ય દર્શનકારોમાં વિસંવાદ છે] પ્રત્યક્ષ વિગેરે=આદિપદવડે અનુમાન આગમ વિગેરેનો સંગ્રહ કરવો. તેમાં પ્રત્યક્ષથી એટલે માનસ પ્રત્યક્ષથી ‘હું સુખી છું’ ‘હું દુઃખી છું’ વિગેરે પ્રતીતિ દ્વારા સુખવિગેરેના આધાર દ્વારા અહં (હું) એવા બોધના વિષય સ્વરૂપ શરીર ઇન્દ્રિય વિગેરેથી વિલક્ષણ એટલે કે ભિન્ન એવો આત્મા સિદ્ધ થાય છે તાત્પર્ય આ પ્રમાણે :- અનુભવમાં આવતા સુખ દુઃખ આનંદ વિગેરે સ્વતંત્ર અનુભવાતા નથી પરંતુ હું સુખી છું એરીતે મતુપ્ પ્રત્યયના અર્થના સંબંધ સાથે જ અનુભવાય છે તેથી તેમાં હું પ્રત્યય બોધક એ આત્મા માનસ પ્રત્યક્ષ દ્વારા પ્રસિદ્ધ થાય છે. આ ઘટ છે એવા જ્ઞાનની જેમ આ સુખ છે એવું જ્ઞાન અનુભવાતું નથી પણ ‘હું સુખી છું’ એવું જે જ્ઞાન થાય છે તે આત્માનું બોધક છે અનુમાનથી આત્મા સિદ્ધ થાય છે. જેમ કે—ચૈતન્ય, શરીરાદિથી (શરીરઇન્દ્રિય અને વિષયથી) વિલક્ષણ એવા ભિન્ન (કોઇ) આશ્રયમાં આશ્રિત છે, કારણ કે શરીર વિગેરેમાં (ચૈતન્યને) આશ્રય માનતા બાધક દોષ આવે છે. [મડદામાં શરીર છે ચેતના નથી તેથી ચૈતન્યનું કાર્યત્વ ઘટી શકે નહીં અર્થાત્ ચૈતન્યનો આશ્રય શરીરાદિથી વિલક્ષણ (આત્મા) માનવામાં આવે તો જ કાર્યરૂપે થઇ શકે છે. 1 હવે આ અનુમાનના હેતુમાં ‘વાધોપપત્તો' તે વિશેષણ છે અને ‘યંત્વાન્યથાનુષવત્તે: ' આ વિશેષ્ય છે. તેથી અનુમાનમાં જે પક્ષ ચૈતન્ય છે તેમાં વિશેષ્ય એવું ‘‘જાવંત્વાચથાનુષવત્તે: '' હેતુ અંશ રહેતો નથી માટે વિશેષ્યાસિદ્ધ હેત્વાભાસ થશે આવું કોઇક કહે છે. [કારણ કે ચૈતન્ય અનાદિ અનંત છે તેથી કાર્ય ન કરે, તે કૃત્રિમ નથી માટે કાર્યત્વ ધર્મ નથી એટલે કે ઉત્પત્તિવાળુ નથી આથી કાર્યત્વ એવું વિશેષ્ય, પક્ષમાં રહેતુ નથી] તેનો પ્રત્યુત્તર આપતા ગ્રન્થકારશ્રી કહે છે આ હેતુ વિશેષ્યાસિદ્ધ નથી (કારણ કે કાલભેદે ૨૯૩ Page #329 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય (જ્ઞાન) પણ ઉત્પત્તિવાળુ છે) ઘટજ્ઞાન-પટજ્ઞાન વિગેરે જ્ઞાનો ક્યારેક ક્યારેક થતા હોવાથી વસ્ત્રવિગેરેની જેમ એમાં કાર્યવની સિદ્ધિ થાય છે. તેથી ઘટસબંધી જ્ઞાન=ચૈતન્યમાં પણ કાર્યતા પ્રસિદ્ધ છે કારણ કે તે ઘટીયજ્ઞાન પટીયજ્ઞાન કોઇક સમયે થતા હોવાથી હેતુ વિશેષ્યાસિદ્ધ નથી. હવે આ અનુમાનમાં વિશેષણાસિદ્ધ હેત્વાભાસ થાય છે આવી કોઈ શંકા કરે છે. કારણકે શરીર અને ઇન્દ્રિયો જ્ઞાનનું કારણ છે માટે બાધક દોષ દેખાતો નથી આથી ચૈતન્યમાં “વાધોપાત્ત” હેતુનો અંશ જે વિશેષણ છે.તે રહેતું નથી તો આવી દલીલની સામે ગ્રન્થકાર સમાધાન આપે છે. કે અમારો હેતુ વિશેષણાસિદ્ધનથી. કારણકે શરીર ઈન્દ્રિય અને વિષયો, ચૈતન્યના ધર્મો નથી (શરીરાદિ ઉપાધિવાળા છે માટે ચૈતન્યધર્મ નથી) ઘટની જેમ, જેમ ઘડો વર્ણાદિવાળો હોવાથી, અને ભૌતિક હોવાથી, ચૈતન્ય નથી તેમ શરીર ઇન્દ્રિય વિગેરે વર્ણવાળા હોવાથી, ભૌતિક હોવાથી ચૈતન્ય નથી (શરીરપાંચ ભૂતોથકી બનેલું હોવાથી ચૈતન્ય નથી) આવા પ્રકારના અનુમાન દ્વારા શરીર વિગેરેમાં ચૈતન્ય બાધક થાય છે તેથી અમારો હેતુ વિશેષણાસિદ્ધ નથી. તથા અમારો આ હેતુ વિરૂદ્ધ કે અનૈકાન્તિક પણ નથી કારણ કે સર્પક્ષ અને વિપક્ષ બંનેમાં રહે તે વ્યભિચારી કહેવાય અને જે વિપક્ષમાં રહે તે વિરૂદ્ધ કહેવાય છે પરંતુ અમારો હેતુ વિપક્ષ એટલે શરીરાદિમાં રહેનાર રૂપાદિ વિપક્ષથી અત્યંત વ્યાવૃત્ત છે. એટલે કે વિપક્ષમાં ક્યાંય રહેતો નથી માટે તે અનેકાત્તિક કે વિરૂદ્ધ પણ નથી માટે અનુમાન દ્વારા પ્રમાતા એવો આત્મા સિદ્ધ થાય છે. તથા ૩૫યોગનક્ષો નીવ: ઈત્યાદિ આગમવચનવડે પણ આગમ-પ્રમાણ દ્વારા આત્માની સિદ્ધિ થાય છે. अथात्मनः परपरिकल्पितस्वरूपप्रतिषेधाय स्वाभिमतधर्मान् वर्णयन्ति આત્માનું બીજા દર્શનકારોએ માનેલું સ્વરૂપ નિષેધ કરવા સ્વમાન્ય સ્વરૂપ બતાવે છે. चैतन्यस्वरूपः, परिणामी:, कर्ता, साक्षाद्भोक्ता, स्वदेहपरिमाणः, प्रतिक्षेत्रं भिन्नः, पौगलिकाऽदृष्टवांश्चायम्॥७-५६॥ ૨૯૪ Page #330 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-‘આ આત્મા ચૈતન્ય સ્વરૂપે છે. પરિણામી છે, કર્તા છે સાક્ષાભોક્તા છે. પોતાના દેહ પ્રમાણ છે, આત્મા દરેક શરીરમાં ભિન્ન છે. પુદ્ગલના બનેલા કર્મવાળો છે. “ચૈતન્યસ્વરૂપ','રૂત્યનેન નાડડભંવાદિતાં નૈયાયિતીનાં નિરસિ: "परिणामी'' इत्यनेन कूटस्थनित्यतावादिनां सांख्यादीनां तिरस्कारः। “कर्ता साक्षाद्भोक्ता" इतिविशेषणद्वयेन कापिलमतं पराकृतम्। “स्वदेहपरिमाणः" इत्यनेन व्यापकाऽऽत्मवादिनां नैयायिकादीनां प्रतिक्षेपः । “प्रतिक्षेत्रं भिन्नः" इत्यनेनैकाऽऽत्मवादिनामद्वैतवेदान्तिनां खण्डनम्। 'पौगलिकादृष्टवांश्चायम्' इत्यनेनादृष्टस्याऽपौगलिकत्वमभ्युपगच्छतां नैयायिकादीनां निरासः ॥ ५६ ॥ ટીકાર્ય-‘આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તેવું જણાવવા વડે જડસ્વરૂપવાળા પ્રમાતાને માનનારા નૈયાયિકો વિગેરેનું ખંડન છે. “આત્મા પરિણામી છે' આ કથનવડે ફૂટસ્થનિત્યવાદી એવા સાંખ્યાદિનું ખંડન થાય છે. “આત્મા કર્તા છે અને સાક્ષાભોક્તા છે' આ બે વિશેષણ જણાવવા દ્વારા કપિલ (સાંખ્ય)ના મતનો નિરાસ થાય છે. પોતે પ્રાપ્ત કરેલ શરીર જેવડો આત્મા છે' આવું લખવાવડે આત્માને લોકવ્યાપક માનનારા તૈયાયિક વિગેરેનો તિરસ્કાર કરાયો છે. દરેક શરીરમાં આત્મા જુદો છે' એવું જણાવવાવડે આત્માને એક માનવાવાળા અદ્વૈતવાદીઓનો પ્રતિક્ષેપ છે તથા પુલના બનેલા કર્મવાળો આત્મા છે' આવું બતાવવાવડે અષ્ટ (પુન્ય-પાપ કર્મ-નસીબ) ને અપદ્ગલિક માનનારા તૈયાયિક વિગેરેનું ખંડન છે. . 'अथात्मन एव विशेषणान्तरमाहुःઆત્માનું સ્વરૂપ જણાવે છે. तस्योपात्तपुंस्त्रीशरीरस्य सम्यग्ज्ञानक्रियाभ्यां कृत्स्नकर्मक्षयस्वरूपा सिद्धिः ॥ ७-५७ ॥ સૂત્રાર્થ-પુરુષ કે સ્ત્રીના શરીરને ધારણ કરનારા તે આત્માને સમ્યજ્ઞાન અને સમ્ય ક્રિયાસ્વરૂપ ચારિત્રવડે સમસ્તકર્મના ક્ષયરૂપ મુક્તિ થાય છે. तस्य-निर्दिष्टस्वरूपस्याऽऽत्मनः, उपात्तपुंस्त्रीशरीरस्य-गृहीतपुरुषस्त्री ૨૯૫ Page #331 -------------------------------------------------------------------------- ________________ शरीरस्य। इदं विशेषणं स्त्रीनिर्वाणद्वेषिणां दिगम्बराणां मतमत्यसितुं, नपुंसकस्य मोक्षाऽभावज्ञापनार्थं च। “सम्यग्ज्ञान-क्रियाभ्याम्' इतिद्वन्द्वेन सम्यग्ज्ञानक्रिययोः समुचित्य कारणत्वं प्रत्येकस्येति प्रदर्शितम्। सम्यग्ज्ञानपदेनैव सम्यग्दर्शनस्यापि प्राप्तत्वात् पृथक्त्वेन न निदर्शितम्। ज्ञान-क्रिययोः सम्यक्त्वविशेषणप्रदानेन मिथ्याज्ञानपूर्विज्ञकायाः कन्दमूलादिभक्षणरूपाया वा क्रियाया मोक्षकारणत्वं निरस्तं भवति। "कृत्स्नकर्मक्षयस्वरूपा सिद्धिः" इत्यनेन नैयायिकाभिमतज्ञानादिगुणोच्छेदरूपायाः सिद्धेर्निरासः ॥ ५७ ॥ ટીકાર્ય-તચ'- જેના સ્વરૂપનો નિર્દેશ (સૂત્ર-પ૬)માં કર્યો છે તે આત્માને તથા “ગ્રહણ કર્યું છે સ્ત્રી કે પુરુષનું શરીર જેને (એવો આત્મા સિદ્ધિ પામે છે) આ વિશેષણ સ્ત્રીમુક્તિના દ્વેષી (સ્ત્રીનો મોક્ષ ન થાય તેવી માન્યતા વાળા) દિગમ્બરોના સિદ્ધાન્તનું ખંડન કરવા માટે છે તથા નપુંસકને મોક્ષનો અભાવ જણાવવા માટે છે. “સમ્યગ્રજ્ઞાન અને ક્રિયાવડે એ પ્રમાણે બંનેના જોડકાવડે સમ્યગૂ જ્ઞાન અને ક્રિયા દ્વારા બંનેનું સમુચિત એટલે સાથે રહીને તે મોક્ષના કારણ છે તેમ બતાવ્યું છે. સમ્યક્ જ્ઞાનપદવડે જ સમ્યગદર્શનની પણ પ્રાપ્તિ થાય છે માટે જાદુ ગ્રહણ કર્યું નથી. જ્ઞાન અને ક્રિયાની પૂર્વે સમ્યમ્ વિશેષણ મૂકવાથી મિથ્યા=અજ્ઞાન પૂર્વકની જે ક્રિયા અથવા કંદમૂળ ભક્ષણવિગેરે સ્વરૂપક્રિયાદ્વારા મોક્ષ પ્રાપ્તિની કારણતા ખંડિત થાય છે. સકલકર્મના ક્ષય સ્વરૂપ સિદ્ધિ છે એમ જણાવવાવડે તૈયાયિકોએ સ્વીકારેલ જ્ઞાનાદિગુણોના ઉચ્છેદરૂપ સિદ્ધિનું ખંડન થાય છે.' इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंदृब्धे श्री प्रमाणानयतत्त्वाऽऽलोके नयतदाभासाऽत्मस्वरूपनिर्णायको नाम सप्तमः રિષ્ઠ | એ પ્રમાણે બાલબોધિની નામની ટિપ્પણીવડે શોભતા એવા વાદિદેવસૂરીએ રચેલા શ્રી પ્રમાણનયતત્તાલોકમાં નયો તેના આભાસો અને આત્મસ્વરૂપનું નિર્ણય કરનાર સાતમો પરિચ્છેદ. ૨૯૬ Page #332 -------------------------------------------------------------------------- ________________ | અષ્ટમ: પરિચ્છેઃ | प्रमाणनयतत्त्वं व्यवस्थाप्य संप्रति तत्प्रयोगभूमिभूतं वस्तुनिर्णयाभिप्रायोपक्रमं वादं वदन्ति પ્રમાણ અને નયની વ્યવસ્થા કરીને તે બંનેના પ્રયોગ દ્વારા પદાર્થનો નિર્ણય જ્યાં કરવામાં આવે છે. તે વાદનું વર્ણન કરતા જણાવે છે. विरूद्धयोर्धर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्थधर्मव्यवस्थापनार्थं साधनदूषणवचनं वादः॥८-१॥ સૂત્રાર્થ-પરસ્પર વિરોધી એવા બે ધર્મોમાંથી એક ધર્મનો નિષેધ કરીને પોતાને માન્ય એવા બીજા ધર્મની વ્યવસ્થા કરવા માટે સાધન અને દૂષણવચનનું કથન કરવું તે વાદ કહેવાય છે. . एकाधिकरणैककालयो-विरूद्धयोधर्मयोर्मध्यादेकधर्मव्यवच्छेदेन, एकस्य-कथञ्चिन्नित्यत्वस्य एकान्तनित्यत्वस्य वा धर्मस्य, व्यवच्छेदेन-निराकरणेन, स्वीकृततदन्यधर्मस्य कथञ्चिन्नित्यत्वस्य वा ' व्यवस्थापनार्थं, साधन-दूषणवचनं-स्वपक्षस्य साधनवचनं, परपक्षस्य च दूषणवचनं वाद इत्यभिधीयते ॥ १ ॥ - ટીકાઈ- એક અધિકરણમાં એકજ કાલમાં પરસ્પર વિરૂદ્ધ દેખાતા એવા બેંધર્મોની મધ્યમાંથી એકધર્મનો વ્યવચ્છેદ કરવાદ્વારા એટલે કથંચિત્ નિત્યત્વ અથવા કથંચિત્ અનિત્યત્વ એવા ધર્મનું ખંડન કરવા દ્વારા, એકાન્ત નિત્યત્વ અથવા તો પોતે સ્વીકારેલા ધર્મથી બીજા કથંચિત્ નિત્યત્વ ધર્મની વ્યવસ્થા કરવા માટે સાધન એટલે કે સ્વપક્ષનું સાધન વચન અને દૂષણ એટલે પરપક્ષનું દૂષણવચન કહે તે વાદ કહેવાય છે એટલે કે બોલનાર વ્યક્તિ પોતાની વાતનું મંડન કરે તે સાધનવચન અને બીજાની વાતમાં ખંડન કરે તે દૂષણવચન તે વાદ કહેવાય છે. अङ्गनियमभेदप्रदर्शनार्थं वादे प्रारम्भकभेदौ वदन्ति ૨૯૭ Page #333 -------------------------------------------------------------------------- ________________ વાદની શરુઆત કરનાર કોણ હોય છે તે બતાવે છે. પ્રારમશાત્ર નિષ: તત્વનિનીષ / ૮-૨ / . સૂત્રાર્થ-અહીં વાદનાં પ્રારંભક જિગીષ અને તત્ત્વનિર્ણિનીષ એમ બે પ્રકારે ___ अत्र-वादे। प्रारम्भकः- वादस्य प्रारम्भकः- वादीति यावत्। जिगीषुः- जयेच्छावान्, तत्त्वनिर्णिनीषुश्च-तत्त्वनिर्णियेच्छावांश्च भवतीति શેષ: | ૨ | ટીકાર્ય-ત્ર વાદમાં પ્રારશ્ન:= વાદી (૧) ઉનાપુ = વાદમાં વિજય મેળવવાની ઇચ્છાવાળો (૨) તત્ત્વર્જિનીપુ:- તત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો એમ બે પ્રકારના હોય છે. तत्र जिगीषोः स्वरूपमाहुःજિગીષનું સ્વરૂપ બતાવે છે. स्वीकृतधर्मव्यवस्थापनार्थं साधन-दूषणाभ्यां परं : પરાતુમિર્જાપુ: | 2-3 , સૂથાર્થ- સ્વીકારેલા ધર્મની સિદ્ધિ કરવા માટે સાધનવચન અને દૂષણવચન દ્વારા અન્યનો પરાજય કરવાની ઇચ્છાવાળો જિગીષ કહેવાય છે. स्वीकृतो यो धर्मः कथञ्चिन्नित्यत्वादिस्तस्य व्यवस्थापनार्थं साधनदूषणाभ्यां-स्वपक्षसाधनेन परपक्षदूषणेन च, परं-प्रतिवादिनं પાનેતમિટ્ટીપુઃ II રૂ ટીકાઈ-પોતે સ્વીકારેલો એવો ધર્મ જે કથંચિત્ નિત્ય વિગેરેની સ્થાપના કરવા માટે સાધન અને દૂષણવાનું વચન=પોતાના પક્ષના સાધન વડે અને પરપક્ષના દૂષણવડે પ-પ્રતિવાદીને જીતવાની ઇચ્છાવાળો જિગીષ છે. अथ तत्त्वनिर्णिनीषोः स्वरूपं निरूपयन्तिતત્વનિર્ણિનીષ નું સ્વરૂપ બતાવે છે. तथैव तत्त्वं प्रतिष्ठापयिषुस्तत्त्वनिर्णिनीषुः ॥ ८-४ ॥ તે જ રીતે તત્ત્વની પ્રતિષ્ઠા (સ્થાપના) કરવાની ઇચ્છાવાળો તત્ત્વનિર્ણિનીષ કહેવાય છે. ૨૯૮ Page #334 -------------------------------------------------------------------------- ________________ - तथैव – स्वीकृतधर्मव्यवस्थापनार्थं, साधन- दूषणाभ्यां कथञ्चिन्नित्यत्वादिस्वरूपं तत्त्वं प्रतिष्ठापयितुमिच्छुस्तत्त्वनिर्णिनीषुः ॥ ४ ॥ ટીકાર્ય-તથૈવ- પોતે સ્વીકારેલા ધર્મની વ્યવસ્થા કરવાને માટે પોતાના પક્ષમાં સાધન અને પરપક્ષમાં દૂષણ આપવા વડે કથંચિત્-નિત્યત્વ વિગેરેના સ્વરૂપવાળા તત્ત્વને સ્થાપન કરવાની ઇચ્છાવાલો જે વાદી તે તત્વનિર્ણિનીયુ કહેવાય છે. તે તત્ત્વનિર્ણિનીપુના ભેદો તથા સ્વરૂપ બતાવે છે. અયં ચ દેધા—સ્વાત્મનિ પત્ર ૪ ॥ ૮-૧ ॥ સૂત્રાર્થ-આ તત્ત્વનિર્ણિની પોતાના આત્મામાં અને પ૨માં તત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો એમ બે પ્રકારે જાણવો. ‘અયં ચ-તત્વનિળિનીg:, દેધા—દ્વિપ્રાર:, સ્વાઽત્ત્પત્તિ પત્ર ચા ઋશ્ચિત્ तत्त्वेषु सन्देहात् स्वात्मनि तत्त्वनिर्णयमिच्छति, कश्चित् तु परोपकारैकपरायणतया परत्र - अन्याऽऽत्मनि तत्त्वनिर्णयमभिकाङ्क्षतीति ॥ ५ ॥ ટીકાર્ય- આ તત્ત્વનિર્ણિનીષુ બે પ્રકારે છે. (૧) સ્વાત્મનિ (૨) પરત્ર કોઇક જીવને તત્ત્વમાં સંદેહ હોવાથી પોતાનામાં તત્ત્વનો નિર્ણય ઇચ્છે છે. વળી કોઇક જીવ પરોપકાર પરાયણ હોવાથી પરત્ર–બીજાના આત્મામાં તત્ત્વનો • નિર્ણય કરાવવા ઇચ્છે છે. स्वात्मनि तत्त्वनिर्णिनीषुमुदाहरन्ति - આદ્ય: શિષ્યાવિઃ ॥ ૮-૬ | आद्यः - स्वात्मनि तत्त्वनिर्णिनीषुः शिष्यादिः । आदिपदेन मित्रादयो પ્રા: ॥ ૬ ॥ -સૂત્રાર્થ-ટીકાર્થ–પોતાના આત્મામાં તત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળા શિષ્ય વિગેરે છે અને આદિપદથી મિત્ર સહાધ્યાયી વિગેરે જાણવા. परत्र तत्त्वनिर्णिनीषुमुदाहरन्ति દ્વિતીયો પુર્વાઃિ ॥ ૮-૭ ॥ દ્વિતીયઃ—પત્ર તત્ત્તનિળિનીપુઃ ॥ 9 ॥ ૨૯૯ Page #335 -------------------------------------------------------------------------- ________________ સૂત્રાર્થ-ટીકાઈ- બીજા એટલે કે પરમ તત્ત્વનો નિર્ણય કરાવવાની ઇચ્છાવાળા ગુરુ વિગેરે છે. द्वितीयस्य भेदावभिदधतिપરત્રતત્ત્વનિર્ણિનીષના પ્રકારો જણાવે છે. अयं द्विविध:- क्षायोपशमिकज्ञानशाली . . વતી રા ૮-૮ // સૂત્રાર્થ-પત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષાયોપથમિકશાનશાલી તથા કેવલી એમ બે પ્રકારે છે. ___ अयं परत्र तत्त्वनिर्णिनीषुणुर्वादिः, द्विविधः-द्विप्रकारः । ज्ञानावरणीयस्य कर्मणः क्षयोपशमेनोत्पन्नं यत् मतिश्रुतावधि-मनःपर्यायरूपं ज्ञानं यस्यास्ति स क्षायोपशमिकज्ञानशाली एकः। ज्ञानावरणीस्य कर्मणः क्षयेणोत्पन्नं यत् केवलज्ञानं तद्वान् केवली द्वितीयः। तदेवं चत्वारः प्रारम्भका वादिनः-१ जिगीषुः, २ स्वात्मनि तत्वनिर्णिनीषुः, ३ . परत्र तत्त्वनिर्णिनीषुक्षायोपशमज्ञानशाली, ४ परत्र तत्वनिर्णिनीषुकेवली चेति ॥ ८ ॥ ટીકાર્થ-આ પરમ તત્ત્વનો નિર્ણય કરાવવાની ઇચ્છાવાળા ગુરુવિગેરે બે પ્રકારે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું એવું જે મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન અને મન પર્યવરૂપ જ્ઞાન જેની પાસે છે તે ક્ષાયોપથમિક જ્ઞાનશાલી પ્રથમભેદે છે. (૨) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલું જે કેવલજ્ઞાન તે જ્ઞાન વાળા કેવલી તે બીજો ભેદ છે. એટલે ઉપર જણાવ્યા મુજબ વાદના પ્રારંભક વાદીના ચાર પ્રકારો થયા. (૧) જિગીષ (૨) સ્વાત્મનિતત્ત્વનિર્ણિનીષ (૩) ક્ષાયોપથમિક જ્ઞાનવાળા પરત્ર તત્ત્વર્તિણિનીષ (૪) કેવલજ્ઞાનવાળા પરત્ર તત્વનિર્ણિનીષ. પ્રતિવાદીના ભેદો-પ્રભેદો બતાવે છે. एतेन प्रत्यारम्भकोऽपि व्याख्यातः ॥ ८-९ ॥ ૩૦૦ Page #336 -------------------------------------------------------------------------- ________________ સૂસાર્થ-(પ્રરંભકના કથનથી) પ્રત્યારંભકની પણ વ્યાખ્યા થઈ ગઈ તેમ . एतेन-प्रारम्भकभेदप्रभेदप्रतिपादनेन, प्रत्यारम्भकोऽपि व्याख्यातःप्रतिवादिनोऽपि भेद-प्रभेदा वर्णिता एवेत्यर्थः । एवं च प्रत्यारम्भकस्यापि, १ जिगीषु, २ स्वात्मनि तत्त्वनिर्णिनीषुः, ३ परत्र तत्त्वनिर्णिनीषुक्षायोपशमिकज्ञानशाली, ४ परत्र तत्त्वनिर्णिनीषुकेवली चेति चत्वारो भेदाः । तत्र यद्यपि आरम्भकप्रत्यारम्भकयोः परस्परवादे षोडश भेदाः प्राप्नुवन्ति, तथाहि १ जिगीषो; जिगीषुणा, .. २ स्वात्मनि तत्त्वनिर्णिनीषुणा, ३ परत्र तत्वनिर्णिनीषुक्षायोपशमज्ञानशालिना, ४ परत्र तत्त्वनिर्णिनीषुकेवलिना चेति चत्वारः। __एवं स्वात्मनि तत्त्वनिर्णिनीषोः, ५ जिगीषुणा, . . .: ६ स्वात्मनि तत्त्वनिर्णिनीषुणा, ७ परत्र तत्त्वनिर्णिनीषुक्षायोपशमज्ञानशालिना, . ८ परत्र तत्त्वनिर्णिनीषुके वलिना चेति चत्वारः । एवमेव परत्र तत्त्वनिर्णिनीषुक्षायोपशमिकज्ञानशालिनः। परत्र तत्त्वनिर्णिनीषुकेवलिनश्च जिगीषुप्रभृतिभिश्चतुर्भिस्सह मिलित्वा अष्टौ इति षोडशभेदाः । तथापि १ जिगीषोः स्वात्मनि तत्त्वनिर्णिनीषुणा, २. स्वात्मनि तत्त्वनिर्णिनीषोर्जिगीषुणा, ३ स्वात्मनितत्त्वनिर्णिनीषोः स्वात्मनि तत्त्वनिर्णिनीषुणा, ४ केवलिनः केवलिना च सह वादो न सम्भवतीति षोडश भेदेभ्यश्चतुरो भेदान् पातयित्वा द्वादशैव भेदा अवशिष्यन्ते ॥ ९ ॥ टोडाय- एतेन= प्रारंभ सेवा पाहीना मेह-प्रमेह, प्रतिपाइन ४२पावडे કરીને પ્રત્યારંભક એટલે પ્રતિવાદી ના પણ ભેદો અને પ્રભેદો નું પણ વિવરણ ना 301 Page #337 -------------------------------------------------------------------------- ________________ થયેલું જાણવું અને આ પ્રમાણે થવાથી આરંભકથી પ્રતિફૂલ આરંભકરનાર પ્રત્યારંભકના પણ (૧) જિગીષ (૨) સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ (૩) પરત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષયોપશમ જ્ઞાનશાલી (૪) પરત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી એ પ્રમાણે ચાર ભેદો થયા તેમાં જોકે આરંભકવાદી અને પ્રત્યારંભક પ્રતિવાદીના પરસ્પરવાદમાં સોળભેદો થાય છે. તે આ પ્રમાણે : ૧. જિગીષની સાથે જિગીષ ૨. જિગીષની સાથે પરત્ર-તત્ત્વનિર્થિનીષ ૩. જિગીષની સાથે પરત્ર-તત્ત્વનિર્મિનીષ-યોપથમિક-જ્ઞાનશાલી. ૪. જિગીષની સાથે પરત્ર-તત્ત્વ-નિર્ણિનીષ-કેવલી પ. સ્વાત્મનિ-તત્ત્વનિર્ણિનીષની સાથે જિગીષ ૬. સ્વાત્મનિ તત્વનિર્ણિનીષની સાથે સ્વાત્મનિ-તત્ત્વનિર્ણિનીષ ૭. સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષની સાથે પ્રરત્ર-તત્ત્વનિર્ણિનીયુ-ક્ષાયોપથમિક જ્ઞાનશાલી ૮. સ્વાત્મનિ-તત્ત્વનિર્ણિનીષની સાથે પરત્ર-તત્ત્વનિર્ણિનીષ કેવલી : ૯. પરત્ર તત્ત્વનિર્ણિનીષ પાયોપથમિક-જ્ઞાનશાલીની સાથે જિગીષ ૧૦. પરત્ર-તત્ત્વનિર્મિનીષ ક્ષાયોપથમિક-જ્ઞાનશાલીની સાથે સ્વાત્મનિ તત્ત્વનિર્મિનીષ ૧૧. પરત્ર-તત્ત્વનિર્ણિનીષ-ક્ષાયોપથમિક-જ્ઞાનશાલીની સાથે પત્રતત્ત્વનિર્ણિનીષ-ક્ષાયોપથમિક-જ્ઞાનશાલી ૧૨. પરત્ર-તત્ત્વનિર્ણિનીષ-લાયોપથમિક-જ્ઞાનશાલીની સાથે પત્રતત્ત્વનિર્ણિનીષ-કેવલી ૧૩. પરત્ર-તત્ત્વનિર્ણિનીષ કેવલી સાથે જિગીષ ૧૪. પરત્ર-તત્ત્વનિર્ણિનીષ કેવલી સાથે સ્વાત્મનિ-તત્ત્વનિર્થિનીષ. ૧૫. પરત્ર-તત્ત્વનિર્ણિનીષ-કેવલી સાથે પરત્ર-તત્ત્વનિર્ણિનીષક્ષયોપથમિકશાની ૧૬. પરત્ર-તત્વનિર્ણિનીષુ-કેવલી સાથે પરત્ર-તત્ત્વનિર્ણિનીષુ-કેવલજ્ઞાની. આ પ્રમાણે ૧૬ ભેદો છે તો પણ બીજો ભાંગો જિગીષની સાથે સ્વાત્મનિ ૩૦૨ Page #338 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વનિર્ણિનીષ તથા પાંચમો ભાંગો-સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષની સાથે જિગીષ તથા છઠ્ઠો ભાંગો-સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષની સાથે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ અને સોળમો ભાંગો પરત્ર-તત્ત્વનિર્ણિનીષની કેવલીની સાથે કેવલજ્ઞાની આ ચાર ભાંગામાં વાદ સંભવતો નથી તેથી તે ચાર ભેદોને છોડીને બાર ભેદો જ (વાદમાં) બાકી રહે છે. વિશેષાર્થ- બીજા આદિ ભંગમાં વાદ કેમ નથી થતો તેનું કથન પ્રમાણે છેઃ- (૨) જિગીષની સાથે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ આમાં વાદી જિગીષ છે તથા પ્રતિવાદી તત્ત્વનિર્ણિનીષ છે. પ્રતિવાદી પોતાનામાં તત્ત્વના નિર્ણયની કરાવવાની ઇચ્છાવાળો છે. પરંતુ વાદી જીતવાની ઈચ્છાવાળો હોવાથી પ્રતિવાદીના આત્મામાં તત્ત્વનો નિર્ણય કરાવી શકતો નથી પોતે જીતવાનો જ ઇચ્છુક હોવાથી, માટે આ બીજા ભંગમાં વાદ થઈ શકે નહીં. (૫) સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષની સાથે જિગીષ. આમાં વાદી પોતાના આત્મામાં તત્ત્વનો નિર્ણય કરવાની ઇચ્છાવાળો છે. અને આમે પ્રતિવાદી જીતવાનો ઇચ્છુક હોય તો, વાદી જીતવાની ઇચ્છાવાળા પ્રતિવાદીની સાથે વાદ ન કરે કારણ કે વાદીને કોઈને જીતવામાં રસ નથી પરંતુ પોતાના આત્મામાં તત્વનો નિર્ણય કરવામાં જ રસ છે માટે પાંચમો ભાંગો વાદને માટે યોગ્ય નથી (૬) સ્વાત્મનિ તત્ત્વ નિર્ણિનીષની સામે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ આ ભાંગામાં વાદી અને પ્રતિવાદી બને પોતાનામાં જ તત્ત્વના નિર્ણાયક છે માટે તત્ત્વનો નિર્ણય થાય તો ભલે - ન થાય તો ભલે પરંતુ વાદ કરતા નથી. (૧૬) કેવલીની સાથે કેવલી આ છેલ્લા ભંગમાં વાદી અને પ્રતિવાદી બને કેવલી હોવાથી વાદ સંભવતો નથી. अङ्गनियममेव निवेदयन्तिદરેક ભાંગામાં ચાર અંગમાંથી કેટલા અંગો ઘટી શકે તે જણાવે છે. तत्र प्रथमे प्रथम-तृतीय-तुरीयाणां चतुरङ्ग एव, अन्यतमस्याप्यङ्गस्यापाये जय-पराजयव्यवस्थादि તથ્યJપત્તા ૮-૧૦ સૂત્રાર્થ- ઉપરોક્ત ચાર પ્રકારના પ્રારંભકમાંથી પહેલા વાદીમાં જિગીષ વાદી હોય ત્યારે પ્રથમ જિગીષ ત્રીજો=પરત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષયોપથમિક ૩૦૩ Page #339 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનશાલી અને ચોથો=પરત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલીરૂપ પ્રત્યારંભ-પ્રતિવાદી હોય તો તેઓનો વાદ ચાર અંગ વાળો હોય છે. કારણ કે કોઈ પણ એક ન હોય તો જયપરાજયની વ્યવસ્થા દુષ્કરબનવાની આપત્તિ આવે... ' ____अयमर्थ:-तत्र चतुर्षु प्रारम्भकेषु वादिषु मध्ये यदा जिगीषुः प्रारम्भको वादी भवति, एवं जिगीषः, परत्र तत्त्वनिर्णिनीषक्षायोपशमज्ञानशाली, परत्र तत्त्वनिर्णिनीषुके वली वा प्रतिवादी भवति तदा वादिप्रतिवादि-सभ्यसभापतिलक्षणश्चतुरङ्ग एव वादो भवति। एषु अन्यतमस्याप्यपाये-अभावे. सति जय-पराजयव्यवस्था एव न स्यात्, वादिनो जिगीषुत्वेन शाठ्यकलहादिસમવા | ૨૦ || ટીકાર્ય- તત્વ=ત્યાં પ્રારંભિક એવા ચારવાદીની મધ્યમાંથી જ્યારે જિગીષ પ્રારંભક વાદી હોય ત્યારે તેની સાથે જિગીષ પરત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષયોપશમિકે. જ્ઞાનશાલી અથવા પરત્ર તત્વનિર્ણિનીષ કેવલી આ ત્રણે પ્રતિવાદી હોય ત્યારે વાદ-પ્રતિવાદી સભ્ય અને સભાપતિ સ્વરૂપ ચાર અંગવાળો વાદ થાય છે... અર્થાત્ જિગીષવાદી હોય ત્યારે આ ચાર અંગ હોવા જોઇએ કોઈ પણ એક અંગનો અભાવ થયે છતે જય અને પરાજયની વ્યવસ્થા થાય નહીં વાદી જિગીષ હોવાના કારણે લુચ્ચાઈ-જુઠ-માયા કલહ વિહોઈ શકે છે. તેથી વાદીને નિર્ણય આપવા સભ્ય સભાપતિની આવશ્યક્તા છે. __अनयैव नीत्या जिगीषुमिव स्वात्मनि तत्त्वनिर्णिनीषुमपि प्रत्यस्य वादिता प्रतिवादिता वा न सङ्गच्छत इति पारिशेष्यात् तृतीय-तुरीययोरेव वादः सम्भवतीत्यभिदधते બીજા ભાંગામાં કેટલા અંગો જોઇએ તે જણાવે છે. द्वितीये तृतीयस्य कदाचिद् द्वयङ्गः कदाचित् त्र्यङ्गः॥११॥ સૂત્રાર્થ- બીજા નંબરનાં પ્રારંભક એવાવાદીમાં ત્રીજા નંબરનો પ્રતિવાદી હોય ત્યારે બે અંગ હોય છે અને ક્યારેક ત્રણ અંગ હોય છે. द्वितीये-स्वात्मनि तत्त्वनिर्णिनीषौ वादिनि सति, तृतीयस्य परत्र तत्त्वनिर्णिनीषुक्षायोपशमज्ञानशालिनः, कदाचिद् व्यङ्गः-द्वे वादिप्रतिवादिलक्षणे अङ्गे यस्य द्वयङ्गो वादो भवति। कदाचित् व्यङ्ग:-कादि प्रतिवादि-सभ्यलक्षणस्यङ्गो वा वादो भवति । ૩૦૪ Page #340 -------------------------------------------------------------------------- ________________ अयमर्थः- यदा परत्र तत्त्वनिर्णिनीषुक्षायोपशमज्ञानशाली प्रतिवादी स्वयमेव वादिनि जयपराजयनिरपेक्षतया तत्त्वनिर्णयं कर्तुं समर्थः, तदा इतरस्य सभ्य-सभापतिरूपस्याङद्वयस्याभावाद् व्यङ्ग एव वादो भवति। यदा तु कृतप्रयत्नेनापि प्रतिवादिन वादिनि तत्त्वनिर्णयो न कर्तुं शक्यते तदा तन्निर्णयार्थं सभ्यानामपेक्ष्यमाणत्वात् त्र्यङ्गो वादो भवति। स्वपरोपकारायैव प्रवृत्तयोरनयोः शाठ्यकलहाऽऽद्यसम्भवेन सभापतेरनपेक्षणीयत्वादिति भावः છે ?? | - ટીકાઈ-સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ એ બીજા નંબરનો વાદી હોતે જીતે ત્રીજા એટલે પત્ર તત્વનિર્ણિનીષ ક્ષાયોપથમિક જ્ઞાનશાલી, એવા પ્રતિવાદી ને ક્યારેક બે અંગ એટલે કે વાદી અને પ્રતિવાદી સ્વરૂપ બે અંગ છે જેને એવો બે અંગવાળો વાદ થાય છે. અને ક્યારેક ત્રણ અંગ=વાદી પ્રતિવાદી અને સભ્યરૂપ ત્રણ અંગવાળો વાદ થાય છે. - તેનો અર્થ આ પ્રમાણે છેઃ- જ્યારે પરત્ર તત્વનિર્ણિનીષ ક્ષાયોપથમિક જ્ઞાનશાલી એવા પ્રતિવાદી સ્વયં જ વાદીમાં જય અને પરાજયની અપેક્ષા વિના તત્વનો નિર્ણય કરવામાં સમર્થ હોય ત્યારે ઇતર એવા સભ્ય અને સભાપતિરૂપ બે અંગનો અભાવ હોવાથી બે અંગવાળો જ વાદ થાય છે. પરંતુ જયારે કરાયો છે પ્રયત જેણે એવા પ્રતિવાદી વડે વાદી એવા સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષમાં તત્ત્વનો નિર્ણય કરાવવાને માટે શક્ય ન હોય ત્યારે તેના નિર્ણયમાં સભ્યોની અપેક્ષા હોવાથી ત્રણ અંગવાળો વાદ થાય છે. વાદી અને પ્રતિવાદીની પ્રવૃત્તિ સ્વ-ઉપકારને માટે જ હોય છે માટે ત્યાં શઠતા ઝગડો- વિગેરેની સંભાવના ન હોવાથી સભાપતિની અપેક્ષા રહેતી નથી. द्वितीय एव वादिनी चतुर्थस्याङ्गनियममाहुःતન્નેવ તુરીયરી ૮-રા સૂત્રાર્થ- ત્યાં બીજાની સાથે જ ચોથો પ્રતિવાદી હોય તો બે અંગવાળો વાદ થાય છે. तत्रैव-स्वात्मनि-तत्त्वनिर्णिनीषौ-वादिनि सति,तुरीयस्य परत्र तत्त्वनिर्णिनीषोः केवलिनः द्वयङ्गः-वादि-प्रतिवादीलक्षणो व्यङ्ग एव वादो ભવતીત્યર્થ / ૨ // ૩૦૫ Page #341 -------------------------------------------------------------------------- ________________ સૂથાર્થ-નૈવસ્વાત્મનિ તત્વનિર્ણિનીષ એવા વાદી હોતે જીતે તુરીય-પત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી એવા પ્રતિવાદીનો બે અંગવાળા=વાદી પ્રતિવાદી સ્વરૂપ જ વાદ થાય છે કેવલી જ પ્રતિવાદી હોવાના કારણે વાદીમાં તત્ત્વનો નિર્ણય અવશ્ય કરી આપે છે માટે સભ્ય કે સભાપતિની જરૂર રહેતી નથી. तृतीयाऽङ्गनियममाहुःત્રીજા ભાગમાં કેટલા અંગો હોય તે જણાવે છે. તૃતીયે પ્રથમતીનાં યથાયો પૂર્વવત્ | ૮- સૂત્રાર્થ-પત્રિ-તત્તવનિર્ણિનીષ ક્ષાયોપથમિક - જ્ઞાનશાલી એવા ત્રીજા ભાંગામાં જિગીષ આદિ પ્રતિવાદીનું યથાયોગ્ય પૂર્વની જેમ જાણવું. तृतीये -परत्र तत्त्वनिर्णिनीषौ क्षायोपशमज्ञानशालिनि वादिनि सत्ति, जिगीषोः प्रतिवादिनश्चतुरङ्गः, स्वात्मनि तत्त्वनिर्णनीषोः, परत्र तत्त्वनिर्णिनीषो:, क्षायोपशमज्ञानशालिनश्च प्रतिवादिनो व्यङ्गः, कदाचित् व्यङ्गः, पंरत्र तत्त्वनिर्णिनीषोः केवलिनो द्वयङ्गः एव वादो भवतीत्यर्थः ॥ १३॥ . - ટીકાર્ય-તૃતીયે પરત્ર તત્વનિર્મિનીષ ક્ષાયોપથમિકશાનશાલી એવા વાદી હોય ત્યારે જિગીષ એવા પ્રતિવાદીનો ચાર અંગવાલો વાદ થાય છે. અને (પત્ર તત્વનિર્મિનીષ ક્ષાયોપથમિકી વાદીમાં) સ્વાત્મનિ તત્વનિર્ણિનીષ અને પરત્ર તત્વનિર્ણિનીષ ક્ષાયોપથમિકજ્ઞાનશાલી એવા પ્રતિવાદીનો ક્યારેક બે અંગવાળો અને ક્યારેક ત્રણ અંગવાળો વાદ થાય છે અને પત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી એવા પ્રતિવાદીનો બે અંગવાળો જ વાદ હોય છે. तुरीयेऽङ्गनियममाहुःચોથા ભાંગામાં કેટલા અંગો જોઈએ તે જણાવે છે. તુરીયે પ્રથમાવીનાબેવમ્ I ૮-૨૪ / સૂત્રાર્થ-ચોથા ભાંગામાં પ્રથમ વિગેરે પ્રતિવાદીઓની જેમ જ વાદ જાણવો. परत्र तत्त्वनिर्णिनीषौ केवलिनि वादिनि सति प्रथमस्य-जिगीषोः चतुरङ्गो वादो भवति तथाचोक्तम् । ૩૦૬ Page #342 -------------------------------------------------------------------------- ________________ "प्रारम्भकापेक्षतया यदेवमङ्गव्यवस्था लभते प्रतिष्ठाम् । संचिन्त्य तस्मादमुमादरेण प्रत्यारभेत प्रतिभाप्रगल्भः ॥ इति १४ ॥" ‘ટીકાઈ-પત્ર તત્ત્વનિર્ણિનીષ કેવલી એવા વાદી હોય ત્યારે પ્રથમ પ્રતિવાદી જિગીષનો ચાર અંગ વાળો વાદ થાય છે. (અને આદિથી બીજા અને ત્રીજા એટલે કે સ્વાત્મનિ તત્ત્વનિર્ણિનીષ તથા પરત્ર તત્ત્વનિર્ણિનીષ ક્ષાયોપથમિક જ્ઞાનશાલી એવા પ્રતિવાદીનો વાદ બે અંગવાળો હોય છે.) આ પ્રમાણે કહ્યું છે કે પ્રારંભકની અપેક્ષા (વાદીની અપેક્ષા)એ ઉપર મુજબની અંગ વ્યવસ્થા પ્રતિષ્ઠાને (યશને) પામે છે. તેથી આ અંગની વ્યવસ્થાનો વિચારકરીને પ્રતિભાશાલી બુદ્ધિમાન આદરપૂર્વક પ્રત્યારંભ (પ્રતિવાદ) કરે છે. વતુર વાલ યુમ, શનિ પુનક્કાવાર્યાનિ ? ત્યાહુ – ચાર અંગો ક્યા ક્યાં છે તે જણાવે છે. वादि-प्रतिवादि सभ्य-सभापतयश्चत्वार्यङ्गानि ॥८-१५॥ વદ્રિતિ શેષ: ૨૬ છે. સૂત્રાર્થ-ટીકાર્થ-વાદના ૧. વાદી ૨. પ્રતિવાદી ૩. સભ્યો અને ૪. સંભાપતિ આ ચાર અંગો જાણવા अर्थतेषां लक्षणं कर्म च कीर्तयन्ति- વાદી અને પ્રતિવાદી કેવા હોય છે તે જણાવે છે. પ્રારશ્ન-પ્રત્યારોવેવ અપ્રતિમક્રિયેન વાલિપ્રતિવાદ્રિના ૮-દ્દો સૂત્રાર્થ મલ્લ અને પ્રતિમલ્લના ન્યાયથી પ્રારંભક અને પ્રત્યારંભક જ વાદી અને પ્રતિવાદી કહેવાય છે. यौ प्रारम्भक-प्रत्यारम्भकपदाभ्यां पूर्वमुक्तौ तावेव वादिप्रतिवादि, શબ્દામ્યાં પવિતે ૨૬ / ટીકાઈ- જે પૂર્વે પ્રારંભક અને પ્રત્યારંભક પદવડે કહેવાયા છે તે જ વાદી અને પ્રતિવાદી શબ્દદ્વારા કહેવાય છે. એટલે કે કુશળતા પૂર્વક કુસ્તીમાટે ૩૦૭ Page #343 -------------------------------------------------------------------------- ________________ આહ્વાન કરનાર મલ્લ અને પ્રતિકાર કરનાર પ્રતિમલ્લ કહેવાય છે તેમ વાદમાં પણ વાદની શરૂઆત કરનાર વાદી અને તેનો પડકાર કરનાર (પ્રત્યારંભક) પ્રતિવાદી કહેવાય છે. વાદી અને પ્રતિવાદીનું કાર્ય શું છે? તે જણાવે છે. प्रमाणत: स्वपक्षस्थापनપ્રતિપક્ષપ્રતિક્ષેષાવનો: મ || ૮-૧૭ || સૂત્રાર્થ-પ્રમાણપૂર્વક સ્વપક્ષનું સ્થાપન કરવું અને પરપક્ષનું ખંડન કરવું એ વાદી અને પ્રતિવાદી ઉભયનું કર્તવ્ય છે. वादिना स्वपक्षस्य स्थापनं प्रतिवादिपक्षस्य खण्डनं चेति द्वितयं कर्तव्यम् । एवं प्रतिवादिनापि स्वपक्षस्थापनं वादिपक्षप्रतिक्षेपश्चेति द्वयं कर्तव्यम् । अन्यतरस्याप्यभावे तत्त्वनिर्णय एव न स्यादिति भावः । - तदुक्तम् : ‘‘માનેન પક્ષ-પ્રતિપક્ષયોઃ માત્ પ્રસાધનક્ષેપળ,નિર્મી । वादेऽत्र मल्ल-प्रतिमल्लनीतितो वदन्ति वादि-प्रतिवादिनौ बुधाः ॥ १७ ॥ ટીકાર્થ- વાદી વડે પ્રમાણદ્વારા પોતાના પક્ષનું સ્થાપન, અને પ્રતિવાદીના પક્ષનું ખંડન, એ પ્રમાણે બે પ્રકારે કર્તવ્ય છે. એજ પ્રમાણે પ્રતિવાદી દ્વારા પણ પોતાના પક્ષનું સ્થાપન અને વાદીના પક્ષનું ખંડન, એમ બે પ્રકારે કાર્ય છે. આ બેમાંથી કોઇ પણ એકનો અભાવ હોય તો તત્ત્વનો નિર્ણય ન થાય. તે જ વાત કહી છે—અહીં વાદમાં પ્રમાણથી ક્રમશઃ સ્વપક્ષની સિદ્ધિ અને પરપક્ષનું ખંડન કરવાની ક્રીડામાં કુશલપુરુષોને, પંડિતપુરુષો મલ્લ અને પ્રતિમલ્લના ન્યાયથી, વાદી અને પ્રતિવાદી કહે છે. સભ્યોનું લક્ષણ (સ્વરૂપ) જણાવે છે. वादिप्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णत्व - धारणाबाहुश्रुत्यप्रतिभाક્ષાન્તિ-માધ્યÊમયામિમતા: સમ્યા ॥ ૮-૮ ॥ સૂત્રાર્થ-વાદી અને પ્રતિવાદી એ બંનેના સિદ્ધાન્તના તત્ત્વ જાણવામાં કુશળતાવાળા ધારણાશક્તિવાળા, બુહશ્રુતવાળા, પ્રતિભાશાલી, ક્ષમાશીલ (શાન્ત પ્રકૃતિવાલા), માધ્યસ્થ્યસ્વભાવના કારણે વાદી અને પ્રતિવાદી બંને દ્વારા માન્ય હોય છે તેઓ સભ્યો કહેવાય છે. ૩૦૮ Page #344 -------------------------------------------------------------------------- ________________ નવીuત્વે -શd, શેષ સ્પષ્ટમ્ II ૨૮ . ટીકાર્ચ-નીષ્ઠાવંકુશળતા, બાકીનું સ્પષ્ટ છે. સભ્યો શું કાર્ય કરવાનું છે તે જણાવે છે. वादि-प्रतिवादिनोर्यथायोगं वादस्थानककथाविशेषाङ्गीकारणाऽग्रवादोत्तरवादनिर्देशः, साधकबाधकोक्तिगुणदोषावधारणं, यथावसरं तत्त्वप्रकाशनेन कथाविरमणं, यथासम्भवं सभायां कथाफलकथनं चैषां कर्माणि ॥८-१९॥ સૂત્રાર્થ-વાદી અને પ્રતિવાદીના વાદ સ્થાનનો અને વિષયનો નિર્ણયકરવો (આજે કઈ કથા સંબંધી વાદ કરવો તે નક્કી કરવા દ્વારા)કથા વિશેષનો સ્વીકાર કરવો, પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષનો (વાદી-અગ્રેસર અને ઉત્તરવાદપ્રતિવાદી કોને કરવો તેનો) નિર્દેશ કરવો. વાદી અને પ્રતિવાદી એ કહેલા સાધક અને બાધકપ્રમાણનાં વચનોમાં ગુણદોષનું અવધારણ નક્કી કરવું, અવસર આવે ત્યારે (જો વાદી અને પ્રતિવાદી અથવા બંને મૂળવિષયનો ત્યાગ કરીને આડા અવળા થઈને સમય પસાર કરવા માટે ચર્ચા કરે ત્યારે) તત્ત્વને જણાવવા દ્વારા વાદને સમાપ્ત કરવો યથાયોગ્ય(જ્યાં જ્યાં કોઈ સંભવ લાગે ત્યાં ત્યાં) કથાના ફલની (જય પરાજયની) ઘોષણા કરવી એ સભ્યોના કર્તવ્યો છે. (ટુંકમાં સભ્યો વકિલ જેવા છે પ્રતિવાદી કે વાદીને ખોટી રીતે બોલવા ન દે, ખોટો સમય ન બગાડવા દે, અઘટિત કંઈ ન થાય તેનું ધ્યાન સભ્યો રાખે છે) . यदा कदि-प्रतिवादिनौ स्वयमनङ्गीकृतपक्षप्रतिपक्षौ प्रवर्तेते तदा त्वया शब्दस्य नित्यत्वं साधनीयं, त्वया च कथञ्चिन्नित्यत्वम् ' इत्येवंरूपयोः पक्षप्रतिपक्षयोरङ्गीकारणा, सर्वानुवादेन वा वक्तव्यम्" इत्येवंरूपस्य कथाविशेषस्याङ्गीकारणा, 'अनेन प्रथमं वक्तव्यमनेन पश्चात्' इत्यग्रवादोत्तरवादनिर्देशः, वादि-प्रतिवादिभ्यामभिहितयोः साधकबाधकवचनयोर्गुणदोषावधारणं, यदा एकेन प्रतिपादितमपि तत्त्वमन्येननाभ्युपगम्यते, यदा वा द्वावपि तत्त्वपराङ्मुखमुदीरयन्तौ न विरमतः तदा तत्त्वप्रकाशनेनतयोर्विरमणं, जयपराजयादिरूपं वादफलकथनं चैषां-सभ्यानां कर्माणि कर्तव्यानि ॥ १९ ॥ ટીકાર્ય-સભ્યોના કાર્યો જ્યારે પોતાની રીતે પક્ષ અને પ્રતિપક્ષ નથી સ્વીકાર્યો એવા વાદીઓ અને પ્રતિવાદી પ્રવર્તે છે ત્યારે “તારા વડે શબ્દનું ૩૦૯ Page #345 -------------------------------------------------------------------------- ________________ નિત્યપણું સાધવા યોગ્ય છે” “તારે કથંચિત્ નિયત્વ સાધવાનું છે એવા સ્વરૂપવાળા પક્ષ અને પ્રતિપક્ષ તે અંગીકાર કરાવે છે. અથવા “સર્વના અનુવાદ દ્વારા બોલવા યોગ્ય છે”(વાદના સમયે સર્વે કથન કરીને બોલવું) ઈત્યાદિ સ્વરૂપ કથાવિશેષોનો બંનેને સ્વીકાર કરાવવો તથા “આનાવડે પ્રથમ કથન કરવું (પૂર્વપક્ષ) અને આનાવડે પછીથી બોલવું (ઉત્તરપક્ષ) સ્વરૂપ અગ્રવાદ અને ઉત્તરવાદનો નિર્દેશ કરે છે. તથા વાદી અને પ્રતિવાદી બન્નેએ કહેલા સાધક અને બાધક વચનમાં ગુણ દોષનો નિશ્ચય કરે છે. જ્યારે એક પ્રતિપાદિત કરેલ તત્ત્વને બીજો (મોહથી અથવા દૂરાગ્રહથી) ન સ્વીકારે ત્યારે અથવા બન્ને પણ તત્ત્વથી પરામુખ (ભટ્ટ)થઈને વાદ કરે પણ વાદનો અંત લાવે નહીં ત્યારે તત્ત્વને જણાવવા દ્વારા બન્નેને અટકાવે છે તથા જય અને પરાજય વિગેરે સ્વરૂપ વાદના લનું કથન કરે છે. આ બધા સભ્યોના કાર્યો છે. સભાપતિ નું સ્વરૂપ જણાવે છે. તથા તેનું કાર્ય બતાવે છે. આ प्रज्ञाऽऽज्ञैश्वर्य-क्षमा-माध्यस्थसम्पन्नःसभापतिः ॥८-२०॥ वादि-सभ्याभिहितावधारणं कलहव्यपोहादिकं વાચ વર્ષ a ૮-ર૬ સૂત્રાર્થ-પ્રજ્ઞા=બુદ્ધિશાલી, આજ્ઞા=જેની આજ્ઞા જગતમાન્ય કરતું હોય તે, ઐશ્ચર્ય પ્રભાવ-ઠકુરાઈ, ક્ષમા શાન્તપ્રકૃતિવાળા માધ્યસ્થ વિગેરેગુણોથી યુક્ત હોય તે સભાપતિ કહેવાય છે. વાદી અને સભ્યોવડે કહેલી વાતનું અવધારણ કરવું કલહને દૂર કરવો વિગેરે કાર્યો સભાપતિના છે. वादि-प्रतिवादिभ्यां सभ्यैश्च कथितस्यावधारणं, कलहनिराकरणम्, आदिना पारितोषिकवितरणादिकं चास्य सभापतेः कर्म-कर्तव्यम् ॥ २१ ॥ ટીકાર્થ-વાદી અને પ્રતિવાદી તથા સભ્યોવડે કહેવાયેલી વાતને ધારણકરવી કલહ દૂર કરવો, આદિ પદથી ઇનામનું વિતરણ કરવું, પ્રતિજ્ઞાનું પાલન કરાવવું વિગેરે સભાપતિના કાર્યો છે. अथ जिगीषुवादे कियत्कक्षं वादिप्रतिवादिभ्यां वक्तव्यमिति निर्णेतुमाहुःજિગીષ વાદ ક્યાં સુધી ચલાવવો તે જણાવે છે. (૩૧૦ Page #346 -------------------------------------------------------------------------- ________________ सजिगीषुकेऽस्मिन् यावत्सभ्यापेक्षं स्फूर्ती वक्तव्यम् ॥२२॥ સૂત્રાર્થ-બન્નેમાં એક પણ જિગીષ હોતે છતે સભ્યોને તત્ત્વ સાંભળવાની આકાંક્ષા પર્યત તથા સભ્યોની સ્કૂર્તિ હોય ત્યાં સુધી બોલવું. जिगीषुणा जिगीषुभ्यां जिगीषुभिर्वा सह वर्तत इति सजिगीषुकेऽस्मिन् वादे, यावत् सभ्या अपेक्षन्ते स्फूर्ती सत्यां-प्रतिपादनोत्साहे सति, तावद् વક્તવ્યમ્ | ૨૨ | - ટીકાઈ-એક બે કે અનેક જિગીષની સાથે વર્તે છેeત્યારે જિગીષ સહિત એવા આ વાદમાં જ્યાં સુધી સભ્યો (વાદી-પ્રતિવાદીની સ્વપક્ષ સિદ્ધ કરવાની તથા પરપક્ષનું ખંડન કરવાની શક્તિ તેમજ અશક્તિની પરીક્ષા કરવા માટે) અપેક્ષા રાખે ત્યાં સુધી તથા સ્કૂર્તિ એટલે કે પ્રતિપાદન કરવામાં ઉત્સાહ હોય ત્યાં સુધી વાદ ચલાવવા યોગ્ય છે. ... अथ तत्त्वनिर्णिनीषुवादे कियत्कक्षं वादिप्रतिवादिभ्यां वक्तव्यमिति निर्णेतुमाहुः તત્ત્વનિર્ણિનીષના વાદની સમયમર્યાદા બતાવે છે. उभयोस्तत्त्वनिर्णिनीषुत्वे यावत्तत्त्वनिर्णयं . વાવર્તિ ર વાગ્યમ્ | ૮-૨રૂ સૂત્રાર્થ-બન્ને તત્ત્વના નિર્ણયની ઇચ્છાવાળા હોય તો તત્ત્વનો નિર્ણય થાય ત્યાં સુધી અને સ્કૂર્તિ હોય ત્યાં સુધી બોલવું જોઇએ (વાદ કરવા યોગ્ય છે.) उभयो :- वादि-प्रतिवादिनोस्तत्त्वनिर्णीनीषुत्वे यावता तत्त्वनिर्णयो भवति तावत् स्फूर्ती सत्यां वक्तव्यम्, अनिर्णये वा यावत्स्फूरति तावद्वक्तव्यम् . ૨૩ ટીકાઈ-ભય એટલે કે વાદી અને પ્રતિવાદીને તત્ત્વનિર્ણયની ઇચ્છા હોતે છતે જ્યાં સુધી તત્વનો નિર્ણય થાય અને જ્યાં સુધી સ્કૂર્તિ રહે ત્યાં સુધી વાદ કરવા યોગ્ય છે. તત્ત્વનો નિર્ણય ન થયો હોય તો જ્યાં સુધી સ્કૂર્તિ રહે ત્યાં સુધી વાદ કરવા યોગ્ય છે. छात्राणामुपकाराय रामगोपालशर्मणा । ૩૧૧ Page #347 -------------------------------------------------------------------------- ________________ વહુ-સિધ્યકૂ-ભૂગલ્લે (૨૨૮૮) દિપળીય વિનિર્મિતા in इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंदृब्धे प्रमाणनयतत्त्वाऽऽलोके वाद-वादि-सभ्य-सभापतिस्वरूपनिर्णायकों नामाष्टमः परिच्छेदः । [ તત્સમાપ્ત સમાતોડ્યું પ્રસ્થ: ] વિદ્યાર્થીના ઉપકારને માટે રામગોપાલ શર્માવડે ૧૯૮૮માં ટિપ્પણી બનાવાઈ. એ પ્રમાણે બાલબોધિની નામની ટિપ્પણી વડે શોભતા એવા તથા વાદિદેવસૂરીજીએ રચેલા પ્રમાણનાં તત્ત્વાલોક નામનાગ્રન્થમાં વાદ-વાદી-સભ્ય સભાપતિના સ્વરૂપ નો નિર્ણય કરનાર આઠમો પરિચ્છેદ પૂર્ણ થયો. આ પ્રમાણે બાલબોધિની નામની ટિપ્પણી વડે શોભતા એવા અને વાદિદેવસૂરીશ્વરજીએ રચેલા પ્રમાણનય તત્ત્વાલોક નામના ગ્રન્થના આઠ પરિચ્છેદનો લઘુટીકાનો વિદુષી સાધ્વી શ્રી સત્યરેખાશ્રીજીના શિષ્યા સાધ્વી મહાયશાશ્રીએ સ્વાભ્યાસાર્થે ગુર્જરભાષાનુવાદ કરેલો પૂર્ણ થયો. ૩૧ ૨ Page #348 -------------------------------------------------------------------------- ________________ મુખપૃષ્ઠ-પરિચય અનેકાંતવાદ સર્વનયોના સમૂહરૂપ છે નૈગમાદિ સર્વનયોને સમાનરૂપે જુએ છે જેમ છૂટા મોતીઓને એક દોરો જોડે ત્યારે તે મોતીઓ હાર” હુલામણા નામને પામે છે એ પ્રમાણે ભિન્ન ભિન્ન અર્થવાળા નો સ્યાદ્વાદરૂપી દોરીથી ગુંથવાથી શ્રુતપ્રમાણ’ નામને પામે છે. श्री सिद्धसेन दिवाकर पादाः-उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः। न च तासु भवान् दृश्यते / प्रविभक्तासु सरित्स्विवोदधिः॥ જૈન સમુદ્રમાં બધી નદીઓ મળે છે તેમ હે નાથ ! તારામાં તારા વચનમાં) સવદષ્ટિ (બધાદશનાનયા) સમાવેશ પામે છે તે વિભક્ત નદીઓર્મા જૈન સમુદ્ર દેખાતો નથી તેમ તે દર્શકોમાં તું દેખાતી નથી. Created By: Kirit Graphics (079) (O) 5352602 (R) 6622806