SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ એક સાથે વિધિ અને નિષેધાત્મક એવા પદાર્થનો અવાચક જ આ શબ્દ હોય છે એવો એકાંતપક્ષ પણ યુક્તિસંગત નથી. કારણ કે જો યુગપલ્પણે જો એકાંતે અવાગ્ય જ હોય તો અવાગ્ય] શબ્દથી પણ ન કહી શકાય. એ असौ शब्द विधिरूपमर्थं निषेधरूपमर्थं च युगपत्प्राधान्येन प्रतिपादयितुं न समर्थ इत्यर्थकः 'स्यादवक्तव्यमेव' इति चतुर्थभङ्गैकान्तोऽपि न रमणीयः | ૨૦ | अयमर्थः- चतुर्थभङ्गैकान्ते हि शब्दस्याऽवक्तव्यशब्देनाऽप्यवाच्यत्वं તિ, તીવ્રતુર્થમફૈજાનોfપ જ યુt: રૂ૦ | ટીકાઈ- આ શબ્દ વિધિ સ્વરૂપ એવા પદાર્થને અને નિષેધાત્મક એવી વસ્તુને એકસાથે પ્રધાનતાવડે પ્રતિપાદન કરવામાં સમર્થ નથી તેથી તેના સ્વરૂપ વાળો “કથંચિત્ અવક્તવ્ય જ છે' એવો ચોથોભાંગો પણ એકાંતે સ્વીકારવા યોગ્ય નથી. કારણકે ચોથો ભાંગો પણ એકાંતે માનો તો અવક્તવ્ય અથવા અવાચ્ય એવા શબ્દો વડે વસ્તુ અવારય બનવાનો પ્રસંગ આવે તેથી તેનો ભાવ આ પ્રમાણે છે કે –બન્નેની એકીસાથે પ્રધાનતા કરીએ તો તે બન્ને ને જણાવનારો કોઈ શબ્દ ન હોવાથી અવાચક જરૂર છે પરંતુ સાથે સાથે અવાચક શબ્દથી બન્નેને જણાવી પણ શકાય છે માટે સર્વથા અવાચ્ય જ છે એમ ન કહી શકાય પરંતુ કથંચિત્ અવાચ્ય છે એમ જ કહેવાશે... મથ પશ્ચમમફૅત્તમપત્તિ – ' , પાંચમા ભાંગાના એકાંતનો આગ્રહ સહેતુક નિષેધ કરે છે. विध्यात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक વ સ રૂટ્યશાસ્તોડપિ ાત: / ૪-૩૨ / अत्र निमित्तमाहुः निषेधात्मनः सह द्वयात्मनश्चार्थस्य वाचकत्वावाचकत्वाभ्यामपि शब्दस्य प्रतीयमानत्वात् ॥ ४-३२ ॥ તે શબ્દ વિધિસ્વરૂપ પદાર્થનો વાચક થયો છત ઉભયાત્મક અર્થનો યુગપત્ પણે અવાચક જ છે આવો એકાંત પણ મનોહર નથી. કારણ કે ૧૭૬
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy