SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ अयं शब्दः ‘स्यादस्त्येव घटः स्यान्नस्त्येव घटः' इत्याकारकं क्रमार्पितोभयमेवाभिधत्ते इत्यपि न साधु ॥ २७ ॥ • ટીકાઈ- આ શબ્દ “ઘડો કથંચિત્ છે જ' “ઘડો કથંચિત્ નથી જ' એમ ક્રમ કરીને વિધિ અને નિષેધ બંનેને જ કહે છે તેમ કહેવું બરાબર નથી તેનું કારણ બતાવે છે. एतदुपपादयन्ति अस्य विधि- निषेधान्यतरप्रधानत्वानुभवस्याप्यવધ્યમાનવત્ / ૪-૨૮ | કારણ કે શબ્દનો ક્રમે કરીને વિધિ અને નિષેધ તે બેમાંથી એકના પ્રધાનપણાનો અનુભવ પ્રમાણોથી] અબાધિત જ છે (તેથી ત્રીજાભાંગાનો એકાંત સ્વીકારવા યોગ્ય નથી.) . ___ अस्य-शब्दस्य विधिप्राधान्येन निषेधप्राधान्येन च स्वातन्त्र्येणानुभूयमानत्वात् ‘क्रमादुभयप्रधान एवायम्' इति तृतीयभङ्गैकान्तोऽपि न कान्तः છે ૨૮ , ટીકાઈ- મર્થ આ શબ્દનો વિધિપ્રધાનતાવડે અને નિષેધ-પ્રધાનતાવડે ‘સ્વતંત્રપણાથી અનુભવ થાય છે એટલે કે પહેલો ભાગો વિધિની પ્રધાનતા જણાવનારો અને બીજો ભાંગો નિષેધની પ્રધાનતા બતાવનારો છે એમ એકેકની પ્રધાનતા જણાવનારી પ્રતીતિ પણ થાય છે માટે ક્રમથી ઉભયની પ્રધાનતાવાળો જ આ છે એવો ત્રીજા ભાંગાનો એકાંત સ્વીકારવો તે કાન્ત મનોહર નથી. अथ चतुर्थभकैकान्तपराभवाय प्राहुःચોથાભાંગાના એકાંતનું નિરસન સહેતુક બે સૂત્રોદ્વારા જણાવે છે. युगपद्विधि-निषेधात्मनोऽर्थस्यावाचक एवासाविति वचो न चतुरस्त्रम् ॥ ४-२९ ॥ कुत इत्याहुः - तस्याऽवक्तव्यशब्देनाप्यवाच्यत्वप्रसङ्गात् ॥ ४-३० ॥ ૧૭૫
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy