________________
નિષેધાત્મક અર્થનો વાચક થયો છતો તેની સાથે યાત્મક (ઉભયાત્મક) અર્થનો અવાચક પણ શબ્દ જણાય જ છે. . 'स्यादस्ति चावक्तव्यश्चेतिभङ्गस्वरूप एव शब्दः' इत्येकान्तोऽपि न युक्त ફેતિ | રૂ? | ____ 'स्यान्नास्ति चावक्तव्यश्च' इति षष्ठभले निषेधात्मनोऽर्थस्यवाचकत्वेन सह युगपत् प्रधानभावेन विधि-निषेधात्मनोऽर्थस्यावाचकश्च शब्दः प्रतीयते तस्मात् पञ्चमभङ्गैकान्तोऽपि न समीचीनः ॥ ३२ ॥
ટીકાઈ- શબ્દ કથંચિત્ છે જ, અને કથંચિત્ અવક્તવ્ય છે જ, એવું જણાવનારો આ પાંચમો ભાંગો એકાંતે સ્વીકારવો યોગ્ય નથી કારણ કે છટ્ટાભાંગામાં નિષેધાત્મક એવા પદાર્થના વાચકપણાની સાથે એકીસાથે પ્રધાનપણાથી વિધિ અને નિષેધરૂપ એવા અર્થનો અવાચક શબ્દ પ્રતીત છે તેથી પાંચમા ભાંગાનો એકાંત પણ યુક્તિયુક્ત નથી સારાંશ એમ છે કે જો પાંચમાં ભાંગાનો એકાંત હોત તો છઠ્ઠો ભાંગો તેનાથી વિપરીત હોવાથી સંભવેત જ નહીં. પરંતુ છઠ્ઠો ભાંગો સંભવે તો છે જ માટે પાંચમાભાંગાનો એકાંત મનોહર નથી.
षष्ठभङ्गैकान्तमपाकुर्वन्ति
છઠ્ઠા ભાંગાના એકાંત પક્ષનું ખંડન અને તેનો હેતુ જણાવે છે. . निषेधात्मनोऽर्थस्य वाचक सन्नुभयात्मनो युगपदवाचक - વાયમિત્યUવધારતું રમણીયમ્ ૪-રૂમ્સ છે
મત્ર હેતુ પ્રદ્રશાન્તિ– - રૂતરથsfપ સંવેનાત્ ૪-૩૪ / ' શબ્દ નિષેધસ્વરૂપ અર્થનો વાચક થતો છતો ઉભયાત્મક અર્થનો
એકીસાથે અવાચક જ છે આવું અવધારણ પણ રમણીય નથી. કારણ કે અન્યથા પણ પાંચ ભાંગા પ્રમાણે પદાર્થના વાચક તરીકે શબ્દ જણાય છે.
‘कथञ्चिन्नास्तित्वविशिष्टकथञ्चिदवक्तव्यस्वभावस्य वस्तुन एव वाचकः शब्दः' इति षष्ठभङ्गैकान्तोऽपि न रमणीय इत्यर्थः ॥ ३३ ॥
૧૭૭