SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્ય- સાધર્મ્સ અને વૈધર્મી ભેદવડે દૃષ્ટાન્ત બે પ્રકારે છે તે ત્રીજા પરિચ્છેદમાં કહેવાઇ ગયું છે. તેનો એટલે કે દૃષ્ટાન્તનો આભાસ પણ સાધર્મ અને વૈધર્મીના ભેદવડે બે પ્રકારે છે તેમ અર્થાપત્તિ થી જણાઇ આવે છે. તેમાં સાધર્મથી દૃષ્ટાન્ત નવ પ્રકારે છે. તે પ્રકારો જણાવે છે. प्रकारानेव कीर्त्तयन्ति साध्यधर्मविकलः, साधनधर्मविकलः, उभयधर्मविकलः, संदिग्धसाध्यधर्मा, सन्दिग्धसाधनधर्मा, सन्दिग्धोभयधर्मा, અનન્વયઃ, અપ્રńિતાન્વયઃ, વિપરીતાન્વયશ્રુતિ ! ૬-૧૬।। साध्यधर्मविकलादिभेदेन साधर्म्यदृष्टान्ताऽऽभासो नवविध इत्यर्थः १५.९ । સૂત્રાર્થ- (૧) સાધ્યધર્મવિકલ (૨) સાધનધર્મવિકલ (૩) ઊભયધર્મવિકલ (૪) સંદિગ્ધસાધ્યધર્મા (૫) સંદિગ્ધસાધનધર્મા (૬) સંદિગ્ધોભયધર્મા (૭) અનન્વય (૮) અપ્રદર્શિતાન્વય (૯) વિપરીતાન્વય આદિ નવ પ્રકારો સાધર્મદૃષ્ટાન્નાભાસના છે. क्रमेणामून् उदाहरन्ति— સાધર્મ દૃષ્ટાન્નાભાસના ઉદાહરણો ક્રમશઃ બતાવે છે. तत्राऽपौरुषेयः शब्दः, अमूर्तत्वाद्, દુ:પ્રતિતિ સાધ્યધર્મવિજત: || ૬-૬૦ || સૂત્રાર્થ-સાધ્યધર્મવિકલ જેમકે -શબ્દ અપૌરુઐય છે અમૂર્ત હોવાથી દુઃખની જેમ अत्र दृष्टान्ते दुःखे अपौरुषेयत्वं नास्ति, पुरुषव्यापारजन्यत्वाद् दुःखस्य । तस्मात् साध्यधर्मेणापौरुषेयत्वेन विकलत्वादयं साध्यर्मविकलाख्यो દૃષ્ટાન્તાઽમાસ કૃત્યર્થ: ॥ ૬૦ ॥ ટીકાર્થ-અહીં દૃષ્ટાન્ત એવા દુઃખમાં અપૌરુષેયપણું નથી કારણ કે દુઃખ પુરુષનાવ્યાપારથી ઉત્પન્ન થાય છે તેથી સાધ્યધર્મ અપૌરુષેયવડે દૃષ્ટાન્ત વિકલ હોવાથી સાધ્યધર્મ-વિકલ-દૃષ્ટાન્નાભાસ કહેવાય છે. ૨૪૬
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy