SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ तस्यामेव प्रतिज्ञायां तस्मिन्नेव દેતી પરમાણુવતિતિ સાથન વિશ: I ૬-૬૨ . * સૂત્રાર્થ-તે જ પ્રતિજ્ઞામાં અને તેજ હેતુમાં પરમાણુની જેમ દેખાત્ત સાધનધર્મથી વિકલ છે 'शब्दोऽपौरुषेयः, अमूर्तत्वात् परमाणुवत्' इत्यत्र यद्यपि परमाणौ साध्यधर्मोऽपौरुषेयत्वमस्ति तथापि साधनधर्मेऽमूर्तत्वं नास्ति तस्मात् સાઘનઘવિનોર્થ દત્તઃ દશ . ટીકાઈ- શબ્દોન્વરુપે અમૂર્તવાન્ પરમાણુવત્ અહીં આ અનુમાન જો કે પરમાણુમાં સાધ્યધર્મ અપૌરુષત્વ તો છે પરંતુ અમૂર્તત્વ રૂપ સાધનધર્મનો અભાવ છે કારણ કે પરમાણુ મૂર્ત છે. તેથી આ સાધનધર્મ-વિકલ-દેષ્ટાન્નાભાસ વનશવદ્વિત્યમય વિન: દ્ર-દૂર છે સૂત્રાર્થ-કલશની જેમ ઉભયધર્મવિકલ છે. 'शब्दोऽपौरुषेयः, अमूर्तत्वात् कलशवत्' इत्यत्र दृष्टान्ते कलशे साध्यधर्मस्याऽपौरुषेयत्वस्य साधनधर्मस्याऽमूर्तत्वस्य चाभावात् साध्यसाधनोभयधर्मविकलत्वादुभयधर्मविकलः । कलशस्य पौरुषेयत्वाद् मूर्तत्वाच्चेति भावः ॥ ६२ ॥ . ટીકાઈ- શબ્દોષ પે: અમૂર્તત્વત્િ તણવત્ આ અનુમાનમાં બતાવેલ કલશરૂપ દૃષ્ટાતમાં સાધ્યધર્મ અપૌરુષેયત્વનો તથા સાધનધર્મ અમૂર્તત્વનો અભાવ હોવાથી એટલે કે સાધ્ય અને સાધન એમ ઉભયવિકલ હોવાથી ઉભયધર્મવિકલ દૃષ્ટાન્તાભાસ છે. કારણ કે કલશ (ઘટ) કુંભાર આદિ પુરુષ જન્ય છે તથા પ્રગટ દેખાતો હોવાથી મૂર્તિ છે માટે સાધ્ય-સાધન ઉભય | વિકલતા છે." रागादिमानयं, वक्तृत्वाद्, રેવન્નતિતિ સન્નિાથસાધ્યમ I ૬-૬રૂ I સૂસાર્થ- આ (પુરુષ) રાગાદિયુક્ત છે, વક્તા હોવાથી દેવદત્તની જેમ દષ્ટાન્ત સંદિગ્ધ-સાધ્યધર્મનું છે. ૨૪૭
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy