SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ 'अयं रागादिमान्, वक्तृत्वात्, देवदत्तवत्' इत्यत्र दृष्टान्ते देवदत्ते रागादयः सन्ति न वा ? इति सन्देहो वर्तते, परचेतोविकाराणामप्रत्यक्षत्वात्, ' रागाद्यव्यभिचारिलिङ्गाभावादनुमानेनापि ज्ञातुमशक्यत्वाच्च । तस्मात् संदिग्धो रागादिमत्त्वलक्षणः साध्यधर्मो यत्र दृष्टान्तेऽसौ संदिग्धसाध्यधर्मा ॥ ६३ ॥ ટીકાઈ- ગર્વ સામિાન વસ્તૃવાત તેવદ્રત્તવત્ એ પ્રમાણે આ અનુમાનમાં દૃષ્ટાન્ત એવા દેવદત્તમાં રાગાદિ છે કે નથી એવો સંદેહ વર્તે છે. કારણ કે બીજાના ચિત્ત (મન) ના વિકારો પરોક્ષ છે. અને રાગાદિનું અવ્યભિચારી લિંગ કોઈ દેખાતું નથી તેનો અભાવ હોવાથી) અનુમાન વડે પણ જાણવાને માટે અશક્ય છે. તેથી રાગાદિત્ય સ્વરૂપ સાધ્યધર્મ જે દેવદત્ત . દૃષ્ટાન્તમાં સંદિગ્ધ છે તેથી આ સંદિગ્ધસાધ્યધર્માદષ્ટાન્તાભાસ કહેવાય છે. मरणधर्माऽयं, रागादिमत्त्वात्, મૈત્રવિિત સાથસાધનધર્મી દ-૬૪ સૂત્રાર્થ- આ પુરુષ મરણધર્મથી યુક્ત છે રાગરિમાન્ હોવાથી મૈત્રની જેમ આ સંદિગ્ધસાધનધર્મ-દષ્ટાન્તાભાસ છે. - 'अयं मरणधर्मा, रागादिमत्त्वात् मैत्रवत्' इत्यत्र दृष्टान्ते मैत्रे साधनधर्मस्य रागादिमत्त्वस्य संदिग्धत्वात् सन्दिग्धसाधनधर्मनामको दृष्टान्ताऽऽभास इत्यर्थः તે ૬૪ || ટીકાઈ- મરથમ રાતિમત્તા મૈત્રવત્ એ પ્રમાણે અહીં દૃષ્ટાન્ત એવા મૈત્રમાં સાધનધર્મરાગાદિવાળાપણું તે સંદિગ્ધવૃત્તિ છે માટે આ સંદિગ્ધ સાધનધર્માદષ્ટાન્તાભાસ છે. મૈત્ર એવા દેખાત્તમાં સાધ્યધર્મ મરથમ તે નિશ્ચિત છે પરંતુ રીતિમત્વ સાધન તે છઘસ્થ હોય તો હોઇ શકે અને કેવલી હોય તો ન પણ હોઈ શકે માટે સંદિગ્ધ છે. नायं सर्वदर्शी, रागादिमत्वात्, પુનિવિશેષવિિત સંવિથોમાંથf ૬-૬ . સૂત્રાર્થ-આ પુરુષ સર્વદર્શી નથી, રાગાદિમાન્ હોવાથી, મુનિવિશેષની જેમ આ સંદિગ્ધોભયધર્મા-દેષ્ટાન્તાભાસ છે. ૨૪૮
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy