SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ दृष्टान्ते मुनिविशेषे साध्यधर्मस्य असर्वदर्शित्वस्य साधनधर्मस्य रागादिमत्त्वस्य च संशयविषयत्वादयं संदिग्धोभयधर्मा ॥ ६५ ॥ - ટીકાઈ- અહિં દૃષ્ટાન્તરૂપ મુનિવિશેષમાં સાધ્યધર્મ એવું અસર્વદર્શીપણાનું અને સાધનધર્મ રાગાદિમત્વપણાનો સંશયનો વિષયનો હોવાથી આ સંદિગ્ધઉભયધર્માદષ્ટાન્તાભાસ છે. એટલે કે મુનિવિશેષ તે જો સર્વજ્ઞ હોય તો તે રાગાદિવાળા નથી અને અસર્વજ્ઞ નથી આમ સાધ્ય-સાધન બંને ઇન્દ્રિયથી ગમ્ય નથી માટે શંકા થાય કે સામાન્યમુનિની જેમ વેષ તો છે જ માટે સાધ્યસાધન નિશ્ચિત ન થાય. રાતિમાન વિવક્ષિત: પુરુષ:, વસ્તૃત્વા, રૂછપુરુષવવિયનન્વય: // ૬-૬૬ કે. સૂત્રાર્થ- વિક્ષિત પુરુષ રાગાદિવાળો છે, વક્તા હોવાથી, ઇષ્ટપુરુષની જેમ આ અનન્વય દેખાત્તાભાસ છે. . 'विवक्षितः पुरुषो रागादिमान्, वक्तृत्वाद, इष्टपुरुषवत्' इत्यत्र दृष्टान्ते इष्टपुरुषे यद्यपि रागादिमत्त्वं वक्तृत्त्वं च साध्य-साधनधर्मी दृष्टौ तथापि 'यो यो वक्ता स स रागादिमान्' इति व्याप्त्यभावादनन्वयलक्षणो दृष्टान्ताऽऽभास રૂત્યર્થ. I ૬૬ . - ટીફાર્થ- વિક્ષિતઃ પુરુષો વિમાન, વસ્તૃત્વાન્ રૂપુરુષવત્ એ પ્રમાણે ઈષ્ટપુરુષ એવા દૃષ્ટાન્તમાં રાગાદિવાળાપણું અને વકતૃત્વપણું એવા સાધ્ય અને સાધનધર્મ દેખાય છે પરંતુ જે જે વક્તા હોય તે તે રાગાદિવાળા હોય એવી વ્યાપ્તિનો અભાવ હોવાથી અનન્વય (જેનો અન્યય ન થતો હોય) દિષ્ટાન્નાભાસ છે. ઇષ્ટપુરુષ=ચૈત્રનામની વ્યક્તિમાં સાધ્ય “રાગાદિમા” અને સાધન “વકતૃત્વ” બન્ને ઘટે પરંતુ સર્વઠેકાણે વ્યાપ્તિનો અવયસિદ્ધ થતો નથી કારણ કે કેવલીમાં વક્તાપણું ઘટે પરંતુ રાગાદિમત્વપણું ઘટતું નથી એટલે જે જે વક્તા હોય તે રાગાદિમાન્ હોય એવી વ્યક્તિ કેવલીમાં ઘટતી નથી માટે આ અનન્વય દષ્ટાન્તાભાસ છે. ૨૪૯
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy