________________
अवधिज्ञानावरणविलयविशेषसमुद्भवं भवगुणप्रत्ययं વિદ્રવ્યનોંઘામવધિજ્ઞાનમ્ ॥ ૨-૨૬॥
અવધિજ્ઞાનાવરણીય કર્મના વિલય (ક્ષયોપશમ) વિશેષથી ઉત્પન્ન થનારું ભવ અને ગુણના નિમિત્તોવાળું રૂપી દ્રવ્યને વિષય કરનારું અવધિજ્ઞાન છે.
अवधिज्ञानस्य यदावरणं तस्य विलयविशेषात् क्षयोपशमनामकाद् विनाशाद, उत्पन्नं भवगुणप्रत्ययं भवः - सुर-नारकजन्मलक्षणः गुणः - क्षयोपशमसम्यग्दर्शनादिः, तौ प्रत्ययौ - कारणे यस्य तद् भवगुणप्रत्ययंभवकारणकं गुणकारणकं चेति । तत्र सुर-नारकाणामवधिज्ञानं सुरनारकजन्मग्रहणमात्रेणैवोत्पद्यते इति भवप्रत्ययमित्युच्यते, नरतिरश्चां तु सम्यगदर्शनादिगुणैस्तत्प्रादुर्भवतीति गुणप्रत्ययमित्यभिधीयते, रूपिद्रव्यगोचरम् - पृथिव्यप्તેનો-વાવધાર- च्छायाप्रभृतिनी रूपिद्रव्याणि तद्विषयकम् ॥ २९ ॥
અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ, તથા ભવ અને ગુણ, ભવ-દેવનારકજન્મ સ્વરૂપ, ગુણ-ક્ષયોપશમ સમ્યગ્દર્શન વિગેરે મનુષ્ય અને તિર્યંચના ભવમાં અવધિજ્ઞાન તપશ્ચર્યાદિ અને સમ્યગ્દર્શનાદિથી પ્રગટ થાય છે તેથી તે ગુણપ્રત્યય છે દેવનારકને જન્મથી સહજ અવધિજ્ઞાન થાય છે. માટે ભવપ્રત્યય છે તે ભવ અને ગુણ છે કારણ જેનું તે ભવગુણ પ્રત્યય તે કહેવાય અને રૂપી દ્રવ્યોને જ વિષય કરનારું છે, એટલે કે અવધિજ્ઞાની રૂપી દ્રવ્યોને જ જાણે છે. એટલે તે અવધિજ્ઞાન પૃથ્વી, પાણી, તેજ, વાયુ, અંધકાર, છાયા વિગેરે રૂપી દ્રવ્યોના વિષયવાળું છે.
मन:पर्यायं प्ररूपयन्ति
મનપર્યવજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે.
--
संयमविशुद्धिनिबन्धाद् विशिष्टाऽऽवरणविच्छेदाज्जातं मनोद्रव्यपर्यायालम्बनं मनः पर्यायज्ञानम् ॥ २-२२ ॥
સંયમ વિશુદ્ધિના કારણે થયેલું વિશિષ્ટ પ્રકારના આવરણના નાશથી ઉત્પન્ન થયેલું મનોદ્રવ્ય-પર્યાયને વિષય કરનારું જે જ્ઞાન છે તે મનઃપર્યાયજ્ઞાન છે. संयमस्य चारित्रस्य विशुद्धिः- निर्मलता, निबन्धनं कारणं यस्य स
૬૩