________________
તો શું શું વાંધો આવે એ વાત સ્પષ્ટ કરી, પ્રમાણનું સર્વોપરિશુદ્ધ અનુભૂત આ જ લક્ષણ યથાર્થ છે એ વાત તે તે સૂત્રો દ્વારા સિદ્ધ કરી બતાવી અને આ રીતે પોતાના સ્વરૂપને અને પરપદાર્થને જણાવનાર જ્ઞાન તે પ્રમાણ છે આ લક્ષણ પ્રત્યક્ષ અને પરોક્ષ સઘળાં ય ભેદોમાં સમાયેલુ છે. તેમજ અપ્રમાણ ઇન્દ્રિય-સન્નિકર્ષાદિમાં જરાપણ ઘટી શકતું નથી તેથી તદન શુદ્ધ આ લક્ષણ
છે.
इति बालबोधिन्याख्यया टिप्पण्या विभूषिते श्री वादिदेवसूरिसंहब्धे प्रमाणनयतत्त्वालोके प्रमाणस्वरूपनिर्णायकः
પ્રથમ: પરિચ્છેઃ ।
આ પ્રમાણે બાલબોધિની નામની વ્યાખ્યા (ટિપ્પણી) વડે શોભિત તથા શ્રીવાદિદેવસૂરીજી મહારાજેએ રચેલ પ્રમાણનયતત્ત્વાલોકનામના ગ્રન્થમાં પ્રમાણના સ્વરૂપનો નિર્ણાયક એવો પ્રથમ પરિચ્છેદ જાણવો.