SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ निराक्रियते । प्रत्यभिज्ञानिराकृतसाध्यधर्मविशेषणो यथा- सदृशेऽपि वचन वस्तुनि कश्चनोवंतासामान्यभ्रान्त्या प्रतिज्ञां कुरुते 'तदेवेदम्' इति तस्येयं प्रतिज्ञा तिर्यक्सामान्यावलम्बिना तेन सदृशम्' इति प्रत्यभिज्ञानेन बाध्यते । तर्कनिराकृतसाध्यधर्मविशेषणो यथा-'यो यस्तत्पुत्रः स स श्याम इति व्याप्तिः समीचीना' इत्ययं पक्ष यो जनन्युपभुक्तशाकाद्याहारपरिणामपूर्वकस्तत्पुत्रः स મ:'રૂતિ વ્યતિપ્રાદળ સહિત વ્યક્તિ ૪૫ Ir ટીકાર્ય પ્રમાણ “પ્રમેયને જણાવનારું નથી.” એ પ્રમાણે જે કોઈ પણ વ્યક્તિ બોલે છે. તે વ્યક્તિ “મારું આ વચન પ્રમાણ છે” એમ જાણીને જે બોલે છે, જો મારું વચન પ્રમાણ છે એમ ન માનતા હોય તો તેના વડે મૌન જ રહેવા યોગ્ય છે, કારણ કે પ્રમેયનો નિશ્ચય કરાવનાર (જણાવનાર) પ્રમાણે નથી આ પોતાના વચનને પ્રમાણ કરીને બોલે છે, માટે પોતાના વચન વડે જ પોતે વ્યાઘાત પામે છે (બાધિત થાય છે.) તે આ પ્રમાણે, બીજાને સમજાવવા માટે જ શબ્દ પ્રયોગ છે. જેને પોતાના વચનમાં પ્રમાણતાનો આગ્રહ જ નથી તેને બીજાને સમજાવવાને માટે શબ્દના ઉચ્ચારણમાં પ્રવૃત્તિ ન જ કરાય અને પ્રવૃત્તિ કરે ત્યારે પોતાના વચનમાં પ્રમાણનો આગ્રહ આવશ્યક હોવાથી પ્રમાણ તે પ્રમેયને જણાવનારું નથી એ પ્રમાણેની પ્રતિજ્ઞા સ્વવચન વડે જ ખંડિત થાય છે. (એટલે કે એક બાજુ પ્રમેયને જણાવનાર પ્રમાણ નથી આ પોતાની પ્રતિજ્ઞા જો પ્રમાણભૂત નથી-અયથાર્થ છે તો તેના દ્વારા તે બીજાનો નિષેધ કઈ રીતે કરી શકે અને જો પોતાનું પ્રતિજ્ઞા વાક્ય પ્રમાણ છે, તેમ માને તો પોતે એક વાક્યને પણ પ્રમાણ માન્યુ તેથી પોતે પોતાનાવડે ખંડિત થયો તેથી તે સ્વવચન-નિરાકત-સાધ્યધર્મ-વિશેષણ-પક્ષાભાસ છે.) એજ પ્રમાણે હું “હંમેશા મૌની છું” એવું એક વચન બોલનાર મૌનપણાની પ્રસિદ્ધિ તેના એક વાક્ય વડે ખંડિત થાય છે. સૂત્ર-૪૦માં દર્શાવેલ આદિ શબ્દોથી સ્મરણનિરાકૃતસાધ્યધર્મ વિશેષણ પ્રત્યભિજ્ઞાનિરાકૃત સાધ્યધર્મ વિશેષણ અને તકનિરાકૃતસાધ્યધર્મવિશેષણને જણાવે છે. જેમ “તે આંબાનું વૃક્ષ ફલથી શૂન્ય છે” આવી કોઇની પ્રતિજ્ઞા કરે છે. આજે ફળથી રહિત આંબો જોયા પછી તેને તરત જ યાદ આવ્યું કે આ ખોટુ બોલાયું છે કારણ કે થોડા સમય પહેલા આંબાનું ઝાડ ફલથી વિશિષ્ટ ૨૩૬
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy