________________
આ જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે સમ્યગ્દર્શનનો અભાવ હોવાથી (આ) વિરૂદ્ધ સહચરાનુપલબ્ધિ હેતુ છે.
अत्र विधेयं मिथ्याज्ञानं तद्विरुद्धं सम्यग्ज्ञानं तत्सहचरं सम्यग्दर्शनं तस्यानुपलब्धिरिति विरुद्धसहचरानुपलब्धिः ॥ १०९ ॥
આ અનુમાનમાં વિધેય મિથ્યાજ્ઞાન તેનાથી વિરૂદ્ધ સમ્યાન તેનો સહચર સમ્યગ્દર્શન તેની અનુપલબ્ધિ હોવાથી વિરૂદ્ધસહચરાનુપલબ્ધિ હેતુ કહેવાય છે.
इति बालबोधिण्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंदृब्धे प्रमाणनयतत्त्वालोके स्मरण प्रत्याभिज्ञान तर्कानुमानस्वरूप निर्णय- स्तृतीय પરિચ્છેદ્રઃ ॥
આ પ્રમાણે શ્રી વાદિદેવસૂરીજી એ રચેલ પ્રમાણનયતત્ત્વલોક 'નામના ગ્રન્થને વિષે બાળજીવોને બોધ કરાવનારી બાળબોધિની એવી ટિપ્પણીથી વિભૂષિત એવા ગ્રન્થમાં પરોક્ષપ્રમાણના સ્મરણ પ્રત્યભિજ્ઞાન તર્ક અને અનુમાન એમ ચાર ભેદોના સ્વરૂપને સમજાવનારો ત્રીજો પરિચ્છેદ જાણવો. હેતુના ભેદ - પ્રતિભેદનું ચિત્ર (પ્રત્યેક ભેદો ક્યા સૂત્રમાં છે તે નંબર સાથે) હેતુ
ઉપલબ્ધિ-૫૪
+
અવિરૂદ્ધ-૬૦/૬૮/૬૯ વિરૂદ્ધ-૬૦/૮૩
1
1.1 1
કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહચર
loc toe
d
૮૧
૮૨
વ્યાપ્ય tolo
સ્વભાવ વ્યાપ્ત કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહચર
*
co c ૮૯
૧
૯૨
0->)
અવિરુદ્ધ
૯૩/૯૪/૯૫
સ્વભાવ વ્યાપક કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહચર
૯૬
G-6 ટ CC ૧૦૦ १०१
૧૦૨
૧૪૦
અનુપલબ્ધિ-૫૪
વિરુદ્ધ
૯૩/૧૦૩/૧૦૪
।
કાર્ય કારણ સ્વભાવ વ્યાપક સહચર
૧૦૫
૧૦૬ ૧૦૦
૧૦૮
૧૦૯