SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આ જે જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે સમ્યગ્દર્શનનો અભાવ હોવાથી (આ) વિરૂદ્ધ સહચરાનુપલબ્ધિ હેતુ છે. अत्र विधेयं मिथ्याज्ञानं तद्विरुद्धं सम्यग्ज्ञानं तत्सहचरं सम्यग्दर्शनं तस्यानुपलब्धिरिति विरुद्धसहचरानुपलब्धिः ॥ १०९ ॥ આ અનુમાનમાં વિધેય મિથ્યાજ્ઞાન તેનાથી વિરૂદ્ધ સમ્યાન તેનો સહચર સમ્યગ્દર્શન તેની અનુપલબ્ધિ હોવાથી વિરૂદ્ધસહચરાનુપલબ્ધિ હેતુ કહેવાય છે. इति बालबोधिण्याख्यया टिप्पण्या विभूषिते श्रीवादिदेवसूरिसंदृब्धे प्रमाणनयतत्त्वालोके स्मरण प्रत्याभिज्ञान तर्कानुमानस्वरूप निर्णय- स्तृतीय પરિચ્છેદ્રઃ ॥ આ પ્રમાણે શ્રી વાદિદેવસૂરીજી એ રચેલ પ્રમાણનયતત્ત્વલોક 'નામના ગ્રન્થને વિષે બાળજીવોને બોધ કરાવનારી બાળબોધિની એવી ટિપ્પણીથી વિભૂષિત એવા ગ્રન્થમાં પરોક્ષપ્રમાણના સ્મરણ પ્રત્યભિજ્ઞાન તર્ક અને અનુમાન એમ ચાર ભેદોના સ્વરૂપને સમજાવનારો ત્રીજો પરિચ્છેદ જાણવો. હેતુના ભેદ - પ્રતિભેદનું ચિત્ર (પ્રત્યેક ભેદો ક્યા સૂત્રમાં છે તે નંબર સાથે) હેતુ ઉપલબ્ધિ-૫૪ + અવિરૂદ્ધ-૬૦/૬૮/૬૯ વિરૂદ્ધ-૬૦/૮૩ 1 1.1 1 કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહચર loc toe d ૮૧ ૮૨ વ્યાપ્ય tolo સ્વભાવ વ્યાપ્ત કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહચર * co c ૮૯ ૧ ૯૨ 0->) અવિરુદ્ધ ૯૩/૯૪/૯૫ સ્વભાવ વ્યાપક કાર્ય કારણ પૂર્વચર ઉત્તરચર સહચર ૯૬ G-6 ટ CC ૧૦૦ १०१ ૧૦૨ ૧૪૦ અનુપલબ્ધિ-૫૪ વિરુદ્ધ ૯૩/૧૦૩/૧૦૪ । કાર્ય કારણ સ્વભાવ વ્યાપક સહચર ૧૦૫ ૧૦૬ ૧૦૦ ૧૦૮ ૧૦૯
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy