SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादिभिस्तावत् पदार्थानां कथञ्चिन्नित्यानित्यत्वमेवाङ्गीकृतं तथापि कदाचिदसौ स्याद्वादी सभाक्षोभादिना 'घटो नित्य एव' अथवा 'घटोऽनित्य एव' इति प्रतिज्ञां करोति तदा तस्येयं प्रतिज्ञाऽनभीप्सितसाध्यधर्मविशेषणदोषेण दूषिता भवति, स्याद्वादिनो हि सर्वत्र वस्तुनि नित्यत्वैकान्तोऽनित्यत्वैશાસ્તો વા નામોણિતઃ ૪૬ / ટીકાઈ- સ્યાદ્વાદીઓ વડે પદાર્થોનું કથંચિત્ નિત્યત્વ તથા કથંચિત્ અનિત્યત્વ સ્વીકાર્યું છે તો પણ ક્યારેક આ સ્યાદ્વાદી સભાક્ષોભ અનાભોગ આદિના કારણે ઘટ નિત્ય જ છે અથવા ઘટ અનિત્ય જ છે એ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે ત્યારે તેની આ પ્રતિજ્ઞા અનભીપ્સિત સાધ્યધર્મ વિશેષણ દોષ વડે દૂષિત થાય છે, કારણ કે સ્યાદ્વાદિઓને સર્વવસ્તુમાં એકાંતે નિત્યપણું કે એકાંતે અનિત્યપણું ઇચ્છિત નથી માટે તે અનીણિત-સાધ્યધર્મ-પક્ષાભાસ છે . पक्षाऽऽभासन् निरूप्य हेत्वाभासनाहु :પક્ષાભાસોનું નિરૂપણ કરીને હેત્વાભાસોને હવે જણાવે છે. असिद्ध-विरूद्धानैकान्तिकास्त्रयो हेत्वाभासाः ॥६-४७॥ સૂત્રાર્થ- (૧) અસિદ્ધ (૨) વિરૂદ્ધ (૩) અનૈકાન્તિક આ ત્રણ પ્રકારે હેત્વાભાસો છે. व्याप्त्याश्रयाभावादहेतवोऽपि हेतुवदाभासन्ते इति हेत्वाभासा:दुष्टहेतव इत्यर्थः, ते चाऽसिद्ध-विरूद्वानैकान्तिकभेदेन त्रिविधाः ॥ ४७ ।। ટીકાઈ- વ્યાપ્તિના આશ્રયભૂત એવા હેતુના અભાવથી અહેતુ હોવા છતાં પણ હેતુની જેમ જણાય છે તે હેત્વાભાસો એટલે કે દુષ્ટ હેતુઓ છે, તે અસિદ્ધ વિરૂદ્ધ અને અનૈકાન્તિકના ભેદ વડે ત્રણ પ્રકારે છે. तत्रासिद्धमभिदधतिહવે અસિદ્ધ હેત્વાભાસ બતાવે છે. यस्यान्यथाऽनुपपत्तिः प्रमाणेन न પ્રતીયતે સોસિદ્ધઃ ૬-૪૮ / સૂત્રાર્થ- જે હેતુની અન્યથા અનુપપત્તિ વ્યાપ્તિ (જે હોવા છતાં જે હોય) પ્રમાણ વડે પ્રતીત ન હોય તે અસિદ્ધ હેત્વાભાસ છે. ૨૩૮
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy