SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ निगमनं लक्षयन्तिનિગમનનું લક્ષણ ઉદાહરણ સહિત બતાવે છે. સાથ્યથર્ગસ્થ પુનર્નિયમનસ્ છે રૂ-૧૨ યથા તમાતનિરત્ર છે રૂ-૧૨ | સાથધર્મનું પક્ષમાં પુનઃ કથન (ઉપસંહરણ) કરવું તે નિગમન છે. જેમ કે તે કારણથી અગ્નિ અહીં છે. साध्यधर्मस्य वह्नेः साध्यधर्मिणि पर्वते 'तस्मादग्निरत्र' इत्यादिરૂપે પસંહાર નિમામિત્યુતે I ૧૨-૧૨ | સાથધર્મ એવા વતિનું સાધર્મ એવા પર્વતમાં “તેથી અહીં અગ્નિ છે” ઇત્યાદિ સ્વરૂપ ઉપસંહાર કરવો તે નિગમને કહેવાય છે. ' पक्षवचनादीनां पूर्वाचार्य-प्रवर्तितां संज्ञां कथयन्ति- .. પક્ષવચન વિગેરેની પૂર્વાચાર્યોએ કરેલી સંજ્ઞા જણાવે છે. " एते पक्षप्रयोगादयः पञ्चाप्यवयवसंज्ञया कीर्त्यन्ते ॥३-५३॥ આ પક્ષપ્રયોગ વિગેરે પાંચ પણ અવયવ સંજ્ઞાવડે કથન કરાય છે. पक्ष-हेचु-दृष्टान्तोपनय-निगमनानि, अपिशब्दात् तेथां शुद्धयश्च पञ्च, અવયવર બ્લેનોવ્યો , કૃતિ / કરૂ . . પક્ષવચન, હેતુવચન, દૃષ્ટવચન, ઉપનયવચન અને નિગમન વચન તથા સૂત્રમાં આપેલ “પ' શબ્દથી તેઓની પાંચેની શુદ્ધિ પણ “અવયવ” સંજ્ઞા દ્વારા કથન કરાય છે. વિશેષાર્થઃ પક્ષ-હેતુ-દૃષ્ટાન્ત-ઉપાય-નિગમનવચન આ પાંચ અનુમાનના અંગો હોવાથી પૂર્વાચાર્યો વડે તેને “અવયવ' કહેવાય છે તથા અતિમંદ બુદ્ધિવાળાને આશ્રયીને તો ક્વચિત (ક્યાંક) પ્રયોગ કરાતી પક્ષશુદ્ધિ-હેતુશુદ્ધિ અને દૃષ્ટાન્તશુદ્ધિ આદિ પાંચ પ્રકારની પણ પરાર્થનુમાનનું એકેક અંગ હોવાથી અવયવ” જ કહેવાય છે. प्रागक्तमेव हेतुं प्रकारतो दर्शयन्तिહેતુના પ્રકારો જણાવે છે. ૧૦૮
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy