SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ क्रियाभेदेनार्थभेदमभ्युपगच्छंत एवंभूतात् क्रियाभेदेऽप्यर्थाऽभेदं प्रतिपादयन् समभिरूढोऽनल्पविषयः ॥ ५२ ॥ ટીકાર્થ-ક્રિયાના ભેદથી અર્થના ભેદને સ્વીકારતા એવંભૂતનયથી ક્રિયાના ભેદમાં અર્થના અભેદને જણાવનાર સમભિરૂઢનય ઘણા વિષયવાળો છે. अथ यथा नयवाक्यं प्रवर्तते तथा प्रकाशयन्ति જે રીતે નયવાક્ય પ્રવર્તે છે તેમ જણાવે છે=(નયવાક્યની પ્રવૃત્તિ જણાવે છે.) नयवाक्यमपि स्वविषये प्रवर्तमानं विधि - प्रतिषेधाभ्यां सप्तभङ्गीमनुव्रजति ॥ ७-५३ ॥ સૂત્રાર્થ-પોતાના વિષયમાં પ્રવૃત્તિ કરનાર નયવાક્ય પણ વિધિ અને નિષેધની વિવક્ષાવડે સપ્તભંગીનું રૂપ પામે છે. `यथा प्रमाणवाक्यं विधि- प्रतिषेधाभ्यां प्रवर्तमानं सप्तभङ्गीमनुगच्छति, तथैव नयवाक्यमपि स्वविषये स्वप्रतिपाद्ये प्रवर्तमानं विधिप्रतिषेधाभ्यांपरस्परविभिन्नार्थनययुग्मसमुत्थविधि - निषेधाभ्यां कृत्वा सप्तभङ्गीत्वमनुगच्छति - ॥ ૧૩ ॥ ટીકાર્થ-જેમ પ્રમાણવાક્ય વિધિ અને પ્રતિષેધ વડે પ્રવર્તતુ સપ્તભંગીને અનુસરે છે તેમજ નયવાક્ય પણ સ્વવિષયમાં- એટલે પોતાના પ્રતિપાદ્ય વિષયમાં પ્રવર્તતુ વિધિ અને પ્રતિષેધ વડે એટલે કે પરસ્પર ભિન્ન અર્થવાળા એવા બે નયોથી ઉત્પન્ન થયેલ એવા વિધિ અને નિષેધ વડે કરીને સપ્તભંગી પણાને અનુસરે છે. વિશેષાર્થ-નય સપ્તભંગીના દરેક ભંગમાં સ્થાત્ અને વાર નો પ્રયોગ થાય છે તોપણ વિકલા-દેશ-સ્વરૂપવાળી નય સપ્તભંગી સકલાદેશ સ્વભાવવાળી પ્રમાણ સપ્તભંગીથી જુદી છે નયસપ્તભંગી વિકલાદેશ સ્વરૂપવાળી છે કારણ કે તે વસ્તુના અંશમાત્રને જ જણાવનાર છે જ્યારે પ્રમાણ સપ્તભંગી સકલાદેશ સ્વભાવવાળી છે કારણકે તે પદાર્થના સંપૂર્ણ સ્વરૂપને જણાવનાર છે માટે બંને સપ્તભંગીમાં આટલો તફાવત છે. एवं लक्षणसंख्याविषयान् व्यवस्थाप्येदानीं फलं स्फुटयन्ति ૨૯૧૨
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy