SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ उदाहरन्तिયથા- વાનમ્ II 9-ર૬ સૂત્રાર્થ ચાર્વાક (નાસ્તિક) દર્શન વ્યવહારાભાસ નય તરીકે જાણવો. चार्वाको हि वस्तुनो द्रव्य- पर्यायात्मकत्वं नाङ्गीकरोति किन्तु आपाततः प्रतीयमानं भूतचतुष्टयात्मकं घट-पटादिरूपं पदार्थजातं पारमार्थिकं मन्यते, तदतिरिक्तं द्रव्यपर्यायविभागं काल्पनिकमिति । तस्मात् चार्वाकदर्शनं व्यवहाराऽऽभासमिति भावः ॥ २६ ॥ ટીકાર્ય-ચાકમતાનુયાયી વસ્તુના દ્રવ્ય-પર્યાયાત્મક સ્વરૂપને સ્વીકારતા નથી પરંતુ નજર પડતાની સાથે જણાતા ચાર ભૂતાત્મક (પૃથ્વી-અપ- તેજો અને વાયુ) ઘટ પટવિગેરે સ્વરૂપ પદાર્થના સમૂહને વાસ્તવિક માને છે. અને તે સિવાય દ્રવ્ય-પર્યાયના વિભાગને કાલ્પનિક માને છે. તેથી ચાર્વાક વ્યવહારનયાભાસ છે. * વિશેષાર્થ- ચાર્વાકની માન્યતા “જે દેખ્યું તે સાચું” સામાન્યથી જોઈએ તો બાધેન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ અનુભવાતા પદાર્થોની સત્તા જ લોકમાં મનાય છે અને લોકવ્યહાર પણ તેના આધારે ચાલે છે આ વ્યવહાર યથાર્થ છે. ઈન્દ્રિયપ્રત્યક્ષ છે તેટલું માનીએ પરંતુ ઇન્દ્રિયોથી અગમ્ય-અગોચર પદાર્થ છે જ નહીં અતીન્દ્રિય જીવ-પુણ્ય-પાપ-સ્વર્ગ નરક-મોક્ષાદિપદાર્થને ચાર્વાક માનતો નથી પ્રમાણદ્વારા સિદ્ધ થયેલ જીવ અને તેના જ્ઞાનાદિરૂપ પર્યાયોને તે માન્ય કરતો નથી સ્થૂલ લોકવ્યવહારને અવલંબી ભૂત-ચતુષ્ટયને માને છે અર્થાત્ પ્રત્યક્ષથી દેખાતુ સમગ્ર વિશ્વ ભૂતચતુષ્ટયાત્મક છે એવું જ માને છે. द्रव्यार्थिकं त्रेधाऽभिधाय पर्यायर्थिकं प्रपञ्चयन्ति- .. વ્યાર્થિક નય બતાવી હવે પર્યાયાર્થિક નયના ભેદો બતાવે છે. पर्यायार्थिकश्चतुर्धा-ऋजुसूत्रः शब्दः समभिरूढ પર્વમૂતરું ૭-૨૭ છે एषु ऋजूसूत्रं वितन्वतिऋजु- वर्तमानक्षणस्थायि-पर्यायमात्रप्राधान्यतः सूत्रयन्नभिप्राय ગુસૂત્ર: ૭-૨૮ છે. ૨૭૭
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy