SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રાર્થ-પર્યાયાર્થિકનય-(૧) ઋજાસૂત્ર (૨) શબ્દ (૩) સમભિરૂઢ (૪) એવંભૂત એમ ચાર પ્રકારે છે. ઋા વર્તમાનક્ષણમાં રહેનાર પર્યાયમાત્રને જ પ્રધાનતાથી જણાવનાર નય તે ઋજાસૂત્રનય. ___ ऋजु-अतीतानागंतकालक्षणलक्षणकौटिल्यवैकल्यात् सरलम्। अयं भावः-योऽभिप्रायविशेषो वर्तमानक्षणस्थितपर्यायानेव प्राधान्येन दर्शयति तत्र विद्यमानद्रव्यं गौणत्वान्न मन्यते स ऋजुसूत्रः ॥ २८ ॥ ટીકાર્ચ-ઋજા એટલે ભૂત અને ભાવીકાળના ક્ષણ સ્વરૂપ કુટિલતાથી રહિત હોવાથી સરળ છે [અર્થાત્ અતીત અને અનાગત કાળની ક્ષણે કુટિલ છે તે કુટિલતાનો શું વિચાર કરવો? માટે એનાથી રહિતમાત્ર વર્તમાન કાળનો જ જેમાં વિચાર હોય તે ઋજુ] તેનો ભાવ આ પ્રમાણે છેઃ- જે અભિપ્રાય વિશેષ વર્તમાન ક્ષણમાં રહેલા પર્યાયને જ પ્રધાનરૂપે પ્રકાશિત કરે છે તેમાં વિદ્યમાન દ્રવ્યને ગૌણ હોવાથી સ્વીકારતો નથી તે ઋજાસૂત્રનય છે. • વિશેષાર્થ-ઝાસૂત્ર વ્યવહારની જેમ વિશેષને માનનાર છે પરંતુ વ્યવહારથી વિષયસંકોચ ઋજાસૂત્ર સ્વીકારે છે વ્યવહાર જેમ-સામાન્યને વ્યવહારનું અંગ ન હોવાથી સ્વીકારતો નથી, તેમ ઋજાસૂત્ર કહે છે કે જે પરકીય પદાર્થ છે જે અતીત અનાગત પદાર્થ છે તે પણ વ્યવહારનું અંગ નથી માટે સ્વીકારતો નથી ઋતુમ્રતીતાના પતિપરીયંત્રક્ષૌટિલ્ય ‘પરિત્યન્ચ केवलं' वार्तमानिकं स्वकीयमेव सूत्रयति-सूचयतीति-ऋजुसूत्रः उदाहरन्तिતેનું દૃષ્ટાન્ત જણાવે છે - યથા–સુવિવર્તઃ સમ્રત્યસ્તીત્યાદિ / ૭-ર૦ / સૂત્રાર્થ-જેમકે હમણાં (વર્તમાનકાળ) સુખરૂપ પર્યાય છે. ... यद्यपि सुख-दुःखादयः पर्याया आत्मद्रव्यं विहाय कदापि न भवन्ति, तथापि पर्यायस्य यदा प्राधान्येन विवक्षा क्रियते द्रव्यस्य च गौणत्वेन तदा भवत्येवं प्रयोगः 'सुखविवर्तः सम्प्रत्यस्ति' इति, एवं दुःखपर्यायोऽधुना वर्तते રૂાહિમૂદનીયમ્ | ૨૬ છે ૨૭૮ રાવે છે:
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy