SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાર્ય-યાતિ ચાનાતિ વવક્તવ્ય' એમ ત્રણ સંયોગવાળો ત્રિસંયોગીભાગો કે સાતમો છે એટલે કે કોઇપણ શબ્દ અનુક્રમે અસ્તિનાસ્તિપ્રધાનપણે કહીને પછી યુગપ-૫ણે ઉભયનો અવાચક જ છે આવું એકાંતે કહેવું તે મિથ્યા છે કારણ કે પ્રથમભાંગામાં “ઘડો કથંચિત્ છે જ બીજામાં ‘ઘડો કથંચિત્ નથી જ' એ પ્રમાણે વિધિ આદિની પ્રધાનતાવડે પણ શબ્દ જણાય છે તેથી સાતમા ભાંગાનો એકાંત વ્યાજબી ઠરતો નથી. આ રીતે સાતે ભાંગામાંથી કોઇપણ ભંગનો એકાંતે આગ્રહ રાખવો તે તન અનુભવથી અયોગ્ય છે કારણ કે શબ્દ સાતેયભાંગાને પ્રતિપાદન કરનાર છે. પરંતુ તેમાંથી કોઈનો એકાંતે પ્રતિપાદક નથી. ___ नन्वेकंस्मिन् जीवादी वस्तुन्यनन्तानां विधीयमाननिषिध्यमानानां धर्माणामङ्गीकरणादनंता एव वचनमार्गाः स्याद्वादिनां भवेयुः, वाच्येयत्ताऽऽयत्तत्वाद् वाचकेयत्तायाः, ततो विरुद्धैव सप्तभङ्गीति ब्रुवाणं निरस्यन्ति સપ્તભંગીની અસંગતતા ઉદ્ભાવન કરનારનું સહેતુક ખંડન જણાવે છે. एकत्र वस्तुनि विधीयमान निषिध्यमानानन्तधर्माभ्युपगमेनानन्त भङ्गीप्रसंगादसंगतैव ' સામતિ ર ચેસ વિધેયમ્ II ૪-રૂ૭ | માત્ર મારામg:. विधि-निषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि સપ્તમીનાવ સન્મવાન્ ! ૪-૩૮ છે. . જીવ અજીવાદિ એકેક પદાર્થના વિધાનકરાતા અને નિષેધકરાતા એવા અનંતાધર્મો સ્વીકારેલા હોવાથી અનંતભંગીનો પ્રસંગ પ્રાપ્ત થશે જ તેથી સમભંગી અસંગત છે એમ મનમાં વિચારવું નહીં. કારણકે એકજ વસ્તુને વિષે પ્રત્યેક વિરોધી એવા બે ધર્મરૂપ=પર્યાયને આશ્રયીને વિધિ અને નિષેધના પ્રકારોની અપેક્ષાએ (ઉપર જણાવી ગયા તેમ) અનંતી એવી સપ્તભંગી સંભવી શકે છે પરંતુ અનંતભેગી થતી નથી. . ૧૭૯
SR No.005872
Book TitlePramannaytattvalok
Original Sutra AuthorN/A
AuthorMahayashashreeji
PublisherOmkarsuri Gyanmandir
Publication Year2003
Total Pages348
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy